________________
: ११२:-.
गमाई नूत जिमावता, सगै नेमिमान । पात्र भरण के कारणें; करता है ऐलान ॥२१॥ વામપ’થીએ ભવાનીને ભાગ ચઢાવવા અને ભૈરવનાથને સતાષવા તથા આપણે જેમ સગાસ ંબધીઓને જમવા નાતરીને તેમને જમાડવા, નાનાવિધ પકવાન્તરૂપે રાજસી ખારાક તૈયાર કરીએ છીએ; તે મુજબ તેરાપંથી સાધુઓને જમાડવા, તેરાપથીએ વિવિધ લાજન ખનાવે છે, અને પહેલું ગુરૂનું પાત્ર लरी, पछी प्रसादृश्ये तेथेो, ये आहार बापरे छे. १८-२० -२१.
मिलनी नगः नारेलने करता दर्शण लार । दर्शण साधजनां कहै, अठै मिल मिठाई माल ॥ २२॥ लडका लडकी देखकें, देखकें, करै सगाई सरदु । बीकानेरके मालियोंकीं, यां देखो छींदर ॥२३॥ त्रियां राखै साथमें, सेवत हैं सेवत हैं कुशीत | जैन धर्म दर्शण नही, छोडी धर्मकी मील ॥३४॥ જિનપ્રતિમાના પૂજનને તેરાપથી સાધુએ સાવદ્ય કહે છે, પણ તેરાપ'થીસાધુએ (પેાતાના દર્શનકરાવી) સ્ત્રીઓને હાથે નગઢ. માલિમઠાઇ વહારે છે. સાધુવદના નિમિત્તે ગૃહસ્થાના ભેગા થએલા દીકરાદીકરીઓ, એક બીજાને જોઈ, પસંદગી કરી, વિવાહ કરે છે; આ બધામાં તે પાપ માનતા નથી. તેરાપંથી ગુરૂએાના દર્શને આવતા ગૃહસ્થા, સ્ત્રીઓને પણ સાથે લાવે છે, અને બ્રહ્મચર્ય ભંગ આદિ પાપે આદરે છે. આ બધું જૈન दर्शनथी बटुं छे. २२-२४.
बनाय ।
. मिश्री घेवर बांटता, मुखसं पाप पाप जागता क्यो करे, पूज्य दर्शणके माहि ॥ २५ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com