SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ : હતું. આ ઉપરથી એમજ સાબીત થાય છે, કે તેરાપથમાં અસત્ય ભાષણની છુટ છે, અથવા અસત્ય ખેલવું એમાં કાંઇ દોષ લેખવામાં આવતા નથી. ૨-૩. भीखणजीके झुठको अब में करूं इनके बनाये ग्रंथसे देता हूं प्रमाण बखान ! ॥ ૩ ॥ " શ્રી. ભીખમજી ક્યાં ક્યાં જીઠું ખેલ્યા છે, અતાવું છું. વળી એ અસત્યના ઉદાહરણ્ણા અને શ્રી.. ભીખમજીએ મનાવેલા પ્રથામાંથીજ અહીં રજુ કરીને, મારી વાત સાચી છે, એમ સાબીત કરી આપું છું. ૪. તે હું હવે પ્રમાણે, अणुकपा चोपाई रची, तिणमें झूठ भीखणजीके झूठको पावो नांहि अपार । ॥ ५ ॥ ॥ ॥ पार રચી છે, એ શ્રી. ભીખમજીએ અનુકંપા ચાપાઇ સાહિત્યમાં અપરંપાર અસત્ય રહેલું છે, ખરેખર શ્રી. લખમજીના મુખથી ખેલાએલા અસત્યને (ભગવાન મહાવીરે દર્શાવેલા સિદ્ધાંતાથી ઉલટા પ્રતિપાદના) પાર પામી શકાય એમજ નથી. ૫. सावजअणुकंपा तणो, बजाय दीयो डको । झूठी बात बनावतां, तनै आयो नहीं शंको ॥ ६ ॥ શ્રી. ભીખમજીએ તેમના ઉપદેશેામાં . અને તેમણે અનાવેલા ગ્રંથામાં, સાદ્ય અનુકંપાના ડંકા ખજાવીને, અર્થાત સાવદ્ય અનુકંપાનું પ્રતિપાદન કરીને, ભગવાન મહાવીર દેવના જીવદયાના સિદ્ધાંતને ઉડાવી દીધા છે, યા તેને વિકૃત અનાવી દીધા છે. ખરેખર ! આવા અસત્ય સિધ્ધાંત રજૂ કરતા, શ્રી. ભીખમજીને જરાય શંકા કે ભય નહિ લાગ્યા હાય !? ૧૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy