________________
:૧:૩:
चेय अर्थ नहिं साधूको, आनंदके अधिकार । आहार समय श्रमण कह्यो, नीचे सूर निहार ॥८॥ आहार उपाधि देणे समय चे शब्द नहि वाच । चेयं हो तो जद जाणतो, थारोको म्हे सांच ॥९॥
તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી, તેમણે જે વાણી કહી છે, તે વાણીન એકાંતે નિશ્ચયરૂપ અને સત્યજ્ઞાનમય માનવામાં આવે છે, એ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પણુ, ભગવાને સાધુના કે જ્ઞાનના પર્યાય તરીકે ચેય શબ્દ વાપર્યો નથી. નદીસૂત્રમાં જ્ઞાનના પાંચ પ્રકારા જણાવી, તેના જુદા જુદા નામે આપવામાં આવ્યા છે, તેમાં જ્ઞાનના પર્યાય તરીકે પશુ ચેઈય” શબ્દ નથી કે ચેઈયના અર્થ જ્ઞાન કરવામાં આવ્યા નથી. આણુદ શ્રાવકના અધિકારમાં પણ ચેઇય શબ્દો અર્થ સાધુ કરવામાં આવ્યા નથી અને આહાર સર્ચ પણ, જેમાં સાધુ શબ્દની જરૂર હાય, ત્યાં સાધુ, શ્રમણુ અને નિત્રુ શબ્દોજ વાપરવામાં આવ્યા છે. ૬-૭-૮-૯
܀
भगवती सूत्र मांहिं कह्यो, चमरेन्द्र कथा जहां जाण । अरिहंत चेइयं वा श्रमण, अब तू अव ज्ञान ॥ १०॥ चेrय अर्थ कह रह्यो, साथ पर्थ प्रमाण । આથી साधू अर्थ इहां छोड़ कर, कह ना ज्ञान ॥ ११ ॥ पंथी तेरे कथनको, बंदावस्त યુવકે ગોલા મારું', જિલ્લો જિત્યાગ કઙાય
દિ।
॥
જ્યાં કથા ચાલે
ટલે શ્રમણુ અથવા
ટ્વી’માંજ આનંદા
ભગવતીસૂત્રમાં ચમરેન્દ્રના અધિ
છે, તે પ્રસંગ જણાવતા જિતમલે સાધુ એવા અર્થે કર્યાં છે; પણ દિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com