________________
૩૭૪
તે સાધુઓએ પીવું જોઈએ, એવું લખ્યું જ નથી! છતાં તેરાપંથી સાધુઓ રાખ નાંખીને તે પાણી પીએ છે. તે હું તેમને પુછું છું, કે “હે સાધુઓ! આવું પાણી પીવાના પાઠ કયા સૂત્રમાં છે, તે તો જરા બતાવે !” ૨૨.
रंगलाल पंथी कहै, लोकाने डुवोवण । राखको पाणी देखलै, कोरे घडेका धोबण ॥ २३ ॥
આવી અસત્ય ઘટનામાં પણ રંગલાલ નામના તેરાપંથી સાધુ કદાગ્રહ કરીને કહે છે, કે જૈન શાસ્ત્રમાં કેરો ઘડે ધેઈને તે પાણુ સાધુઓએ પીવું જોઈએ, એવું વિધાન છે. એને જ અર્થ રાખનું પાણી પીવું જોઈએ, એવો સ્પષ્ટ છે!” આવે છેટે અર્થ કરીને શ્રી રંગલાલ લોકોને ખોટે રસ્તે દેરી જાય છે. ૨૨.
दश वैकालिक सूत्रमें, ओ गुडके घडेको धावण । इणनै पंथी लै उड्या, कोरे घडेको धावण ॥ २४ ॥
દેશવૈકાલિક સૂત્રમાં ગોળના ઘડાને ધોઈને તેનું પાણી લેવું, એ કપે છે, એવું વિધાન છે. આ વિધાનને અવળે અર્થ કરીને જ તેરાપંથીઓ કેરે ઘડે પેઈને તે પાણી સાધુ
એ વાપરવું, એ કદાગ્રહ લઈ બેઠા છે. ૨૪. ઉર્િષ કુમ વાë, તેથી સવાર છે , વાવ ના રિત હૈ, મીતા નાવ્યા હતા . રર . . જે વાત માની રહી, હૈ કી . વીર ! નવ યૂ , વતા હાર, કે રદ્દ .
વળી તેરાપંથી સાધુઓના સરદાર સમા કાળરામનું જે એક આગેવાન તેરાપંથી જૈન સાધુ હતાતેઓ રાખના પાણીને પીવાનું ઉચિત જણાવતા કહે છે, કે રાખનું પાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com