________________
:૧૦૯:
આચારાંગસૂત્રમાં તે એમજ કહ્યું છે, કે ખાંસી છીંકવું, ઓડકાર, ખેલવું એ બધાથી વાયુકાયજીવાની હિંસા સંભવિત છે. આથી મુનિએ મુખ ઢાંકવું જોઇએ. ૧-૬.
કે. ય.—સુષમ મુલ ટાળો,
मुखखुल ।
11 80 11
आं भी सूत्र मझार । ऊपर में वर्णन कियो, मृगाराणीं अधिकार ॥७॥ उपाश्रय પ્રમાનમાં, उडती है रज વેદ तिम कारण मुख ढांकवों, प्रवचन सारमें एह ॥ ८ ॥ पूर्वोक्त कार्य करतां थकां मुख ढांकै मुनिराय । तुम जिम मुख ढांक्यो हुवै, तो ढांक्यो कैम ढंकाय १५॥ ज़ैन शास्त्र सावित करै, जैन मुनी पंथी तू बाँधै फिरै, किसे सूत्रके तुल्य । પ્રે॰ ૫૦-સુત્ર થામાં એવા ઉલ્લેખ છે કે દુર્ગં ધ આવતી હોય તે તેમાંથી ખચવા મુખનું આચ્છાદન કરવું જોઈએ. આ વાત મૃગારાણીના અધિકારમાં કહેવામાં આવી છે, જેનુ ઉપર વર્ણન કરવામાં આવ્યું છે. ઉપાશ્રયમાં વાસીદું કાઢતા સુક્ષ્મ રજકણા ઉડે છે, તેથી એ રજકણા મુખમાં જતી અટકાવવા મુંખ ઢાંકવું જોઇએ, એવુ પ્રવચન સારનું કથન છે. સૂત્રમાં મુખ ઢાંકવાનો આદેશ છે, તે ઉપરથી પણ મૂહપત્તિ બાંધવી ન જોઇએ, એજ સિદ્ધ થાય છે. મૂહુપતિ આંધી રાખવાનુ જ શાસ્ત્રકારાને માન્ય હાત, તા તેઓ ઉપાશ્રયનુ પરિમાર્જન કરતા મુખ ઢાંકી લેવું એમ નજ કહેત; એ ખુલ્લું છે. જૈન શાસ્ત્ર તેા એમજ કહે છે કે જૈનમુનિનું મુખ ખુલ્લુંજ હાવુ* જોઈએ; તેા પછી હે તેરાપંથીઓ ! તમે કયા સુત્રાનુસાર સુખ બાંધા છે; તે તેા ખતાવા. ૭–૮–૯–૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com