________________
: १०४:
आप ।
कर
મે ચ—એ પ્રશ્નન ખાટા છે કારણ કે રજો હરણુથી ચરણની રજ સાફ થાય છે, છતાં તે હાથમાંજ રાખવામાં આવે છે. જેમ રજો હરણુ હાથમાં રાખવામાં આવે છે, તેમ મુહપત્તિ પણ હાથમાંજ રાખવામાં આવે, એ ન્યાય છે. पंथी - तो मुनी अंजा तनु विषे, थयो राध रुधिरके ऊपरै, पाटो बांधे जीव सन्मूर्छित तिण विषै, उपजै पाटारै लाग्या रहे, राध रुधिर जब कहै तनु गर्मथी जीव न तो कफमांहिं किम ऊपजै, एक सरीखो न्याय ॥३॥ पाटे जीव नहीं ऊपजै, तो कफकी क्यो ताण । समझोजी समझो तुमें, समझो चतुर सुजान ॥४॥ ૫૦-મુની અજ્જા પુત્રને ગુમડાંના રાગ થયા હતા, એવા ગ્રંથામાં ઉલ્લેખ છે. તેમાંથી લેાહી અને પરૂ વહેતા, તેના ઉપર પાટા માંધવામાં આવ્યે હતા. પાટાને પરૂ અને લેાહી વળગી રહેવાથી, તેમાં સન્મુતિ જીવ પેદા થાય છે, એવું તમારાજ લખાણુથી પુરવાર થાય છે, છતાં પાટા બાંધેા છે, એજ ન્યાયે; મુહપત્તિ આંધવી પણ ક૨ે છે. જો તમે એમ કહ્યા કે શરીરની ગરમીથી પાટામાં જીવા પેદા થતા નથી, તેા પછી તેજ ન્યાયે, કક્માં પણ જીવ પેદા થતા નથી; એટલે તે મુહપત્તિ બાંધી રાખવી, એ જરૂર ક૨ે છે. ૧-૪.
गूवडा कोप ।
सोय
॥ १ ॥
तिणरे
लेख ।
॥ २ ॥
संपेक्ष
उपजै
प्रे. य. - पाटसमें जीव ऊपजै, राध रुधिरके साग 1 इम ऊपजै मुखपत्तिका, कफ धूकके लाग ॥ १ ॥ पोटसकी आज्ञा करी कारणमें
अणगार ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com