________________
ઃ૮૫
કે ગુણગાન કરવું અને નમસ્કાર કરવા. જે અનુવાદના નમસ્કાર અને ગુણકથન એવા અને અર્થ થાય છે, એ વાત છુપાવે છે અને અનેા અર્થ ગુણ ગાવા એટલેાજ કરે છે, તેઓ અર્થના ચાર છે, એમજ *વું ! ૯-૧૦-૧૧. वंदणा नांम नमस्कारका, नहीं कीत्ति गुणग्राम | वंदा नमस्कार एक है, दोनोका एक नाम ॥ ૨ ॥ कीत्तिये अर्थ गुणग्राममें, बंदई अर्थ नमस्कार । महिया पुष्प चढावणा, श्रावक धर्म श्रीकार ॥ १३ ॥
એકલા ગુણ ગાવા, એના અર્થ વંદના થતાજ નથી. વદના એ ગુણુકથન અને નમસ્કાર એ અનેનો સયુક્ત અથ છે, માત્ર ગુણ ગાવા એના અર્થ, તા કીર્તન એટલેાજ થાય છે, અને વદઇ એ પદના અર્થ નમસ્કાર કરવા એવા લેવાના છે, આથી શ્રાવકની શુભ ક્રિયા તરીકે ભગવાનને પુષ્પ ચઢાવવા એ ધર્મ છે, એ પણુ આપે આપજ સિદ્ધ
થાય છે. ૧૨-૧૩.
अर्थ તીન
श्रावकरे श्रावकरे
लाधुके अर्थ दोय हैं, श्रावकके द्रव्य पूजा अनुमोदना, साधुजी तो साधुक अर्थ दोय हैं, पंथी मांहिं आजतक नहीं, इसी अर्थको चीन लोगस्समांहि देख ले, कीर्त्ति वंदणा તેત્તે કઈ છૂટો મળ્યો, તેરે ધનલે, નોય ॥ ૬ ॥
१५ ॥
હૈ,
ચં
રોય ।
कीन ॥
अर्थ
॥
१४ ॥
તીન
શ્રાવકને માટે વંદના, શબ્દના દ્રવ્યપૂજા, નમસ્કાર અને ગુણગાન, એ ત્રણ અર્થ સમજવાના છે; અને સાધુને માટે દ્રવ્યપૂજાની અનુમાઇના અને ભાવપૂજા એ બે અર્થો લેવાના છે. પણ દિલગીરીની વાત છે, કે તરાપથીએએ આજ સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com