________________
:૫૯
(૯) ઉપરના પાઠ ફેર લખાશે! ઉપરથી સાબિત થાય છે, કે શ્રી. ભીખમજીને સંસ્કૃત પ્રાકૃતનું જ્ઞાન ન હતું, એટલુંજ નહિ, પણ તે પ્રચલિત ભાષા પણ સારી રીતે જાણતા ન હતા. આ સ્થિતિમાં તેઓ શાસ્ત્ર અને સૂત્રોના અર્થા કેવી રીતે કરી શકે ? આ અજ્ઞાનપણાને લીધેજ શ્રી. ભીખમજી શાસ્રો અને સુત્રોના અર્થી કરતા, ખાટા અ કરી બેઠા છે, અને એ પેાતાના વિકૃત અને ખરા ઠરાવવા માટે, તેમને તેવાજ મિથ્યા અ ચુંક્ત પુસ્તક રચવા પડયા છે. ઠાણાંગસૂત્રના પાંચમાં ઠાણામાં પાંચ ચેાગેાને આશ્રવ બતાવતા કહ્યુ છે, કે ચોળાવત હૈ આશ્રવ તે ો થવ, અર્થાત મન, વચન, કાયાના જે ચા પાપમાં વર્તે છે, તે આશ્રવ છે. ઉત્તરાધ્યન સૂત્ર ૩૪, ગાથા ૨૧-૨૨માં ચેગ આશ્રવનું પ્રમાણ કૃષ્ણઙેશ્યાનુ કહ્યું છે, જ્યારે ભીખમજી ચેગઆશ્રવના મન કલ્પનાથી શુભ અને અશુભ એવા એ ભેદ કરે છે. એ સર્વથા અસત્ય અને શ્રી. ભીખમજીના વિકૃત પાંડિત્યના નમુના છે. (૯) શ્રી. ભીખમજી એક ગાથામાં કહે છે, કે મિથ્યાત્વીની કરણી આજ્ઞા બહાર છે; જે ગાથા નીચે પ્રમાણે છે. ।। ગાથા । સુધ સર્માનત વળ પાઈયા અજ્ઞાનપળે आचार | भवियण वग्रवेगऊ चागयो पिण न सरी गरज लिगार ॥ જ્યારે શ્રી. ભીખમજીએ પાતાના શિષ્યાને માઢેથી એવા ઉપદેશ આપ્યા હતા, કે મિથ્યાત્વીની કરણી આજ્ઞામાંજ છે; જે નીચેના લખાણ ઉપરથી જાણી શકાય છે.
|| માતા || દાહા.
शुभ करणी मित्थ्यातकी, करै सुखारे हैत । तप वंदना दया दानकी, कहै भगवंत आज्ञा देत ॥ १ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com