SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮ : જે કાંઈ અશુદ્ધ હોય યા કે ઈ પણ રીતે કાંઈ ખોટું લખાયું હોય તેને તેઓ સુધારી લે; કારણ કે આ પુસ્તક કેઈની નિંદા માટે નહિ, પણ સત્ય ઘટના જાહેર કરી સાચા જૈન ધર્મને પ્રચાર કરવા માટે જ રચ્યું છે. આ રીતે વાંચકેને દેશે સુધારી લેવાને જે પરિશ્રમ પડશે, તેની વાંચકેની પાસે હું ક્ષમા માગું છું, અને કહું છું કે આ દૃષ્ટિએ, આ પુસ્તકનું અવલોકન કરાશે, તે હું મારી મહેનત, સફળ થયેલી સમજીશ, ઈત્યલમ. સહી. યતિવર્ય પંડિત પ્રેમચંદજી. –– –– શુદ્ધિ પત્ર. પા. લી. અશુધ્ધ શુધ્ધ. ૨૨ ૫ તેવા સાધુઓને તેવા દિક્ષા લેવા તૈયાર થયેલાઓને. ૨૨ ૧૧ આ સાધુએ આ વેરાગીઓ ૨૧ ૨૦-૨૧ કેરીઓ કાપીને તેની કેરીની હોરી આણેલી ચીરીઓ કરીને ખાય છે ચીરીઓ ખાય છે અને અને રસ કાઢીને પીએ છે. રસ પીએ છે. વઘારીને ખાધી છે ખાધી છે. ૩૫-૨૬-૩૬ ૭–૧૭-૧૭ સાધુએ ગૃહસ્થ ૩૭ - ૨ રાખ નાખીને તે રાખ નાંખેલું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
SR No.034644
Book TitleTerapanthi Natak
Original Sutra AuthorN/A
AuthorPremchand Yati
PublisherPremchand Yati
Publication Year1917
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy