________________
૪૯
એટલે જ્ઞાતૃવશ શુદ્ધ આયવશી હતા, એમાં કઈ સદંડ નથી. કેટલાકે તેને ઈક્ષ્વાકુ વંશની જ એક શાખા અતાવી છે, તે પણ ઘણું સંભવિત છે. ×
નિરયાવલિકાસૂત્રમાં જણાવ્યા મુજમ વજીએના આ ગણુસત્તાકના અધિનાયક ચેટકરાજ હતા, જે વાસિષ્ઠ ગોત્રના લિચ્છવિ ક્ષત્રિય હતા.
આ પરાક્રમી કુલાભિમાની રાજાએ પેાતાની વિદ્યાકલાપ્રિય અને ધર્મનિષ્ઠ ભગિનીના વિવાહ રાજા સિદ્ધા સાથે કર્યા હતા, એટલે માનવાને કારણ મળે છે કે સિદ્ધા રાજા જિઓના સંઘમાં સાતવશીય ક્ષત્રિયાના પ્રતિનિધિ તરીકે સહુથી ઊ'ચી સમિતિમાં બિરાજતા હશે અને તેથી વિદેહના ક્ષત્રિયસમાજમાં તેમની પ્રતિષ્ઠા ઘણી જામેલી હશે. જો તેઓ વિદેહના ૭૭૦૭ રાજા પૈકીના જ એક હાત તા ચેટકરાજ તેમને પેાતાની ભગિની કદી પણુ આપત નહિ. આગળ પર સિદ્ધાર્થ રાજાના પુત્ર નવિનને તે પેાતાની પુત્રી પરણાવે છે, એ પરથી પણ સિદ્ધાર્થ રાજાના માન– મરતો ઘણુંા હશે, એ નિશ્ચિત છે.
× શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રની કારિકામાં બન્ને સાતેવાજી સિદ્ધાર્થનરેન્દ્ર છીપઃ એમ જણાવ્યુ છે. આવશ્યકચૂર્ણિમાં ‘ગાતા ગામ ને ઇસમન્નામિક્સ સશિષ્ના તે જતવા-એવા ખુલાસા મળે છે અને શ્રી જિનપ્રભસૂરિએ કલ્પસૂત્રની સન્દેહવિષૌધિ-વૃત્તિમાં સ્પષ્ટ કર્યું` છે કે ‘ તત્ર જ્ઞાતાઃ શ્રીઋષમજ્વલનવંશના વા વા एव ' ' ज्ञाता इक्ष्वाकुवंश विशेषाः ।
""