________________
૧૩૨
[ શ્રી વીર-વચનામૃત
एएणऽन्नेण अटूटेणं, परो जेणुवहम्मइ । आयारभावदोसन्नू, न तं भासेज्ज पन्नवं ॥ १३ ॥
[ દશ૦ અ૦ ૭, ગા. ૧૩ ] પ્રજ્ઞાવાન સાધક આચાર અને ભાવના ગુણ-દોને સમજી, ઉપર્યુક્ત તેમ જ બીજાના હૃદયને આઘાત પહોંચાડનારી ભાષા બોલે નહિ. तहेव सावज्जऽणुमोयणी गिरा,
ओहारिणी जा य परोवघायणी । से कोह लोह भय हास माणवो, ને હૃાસમાળો વિ નિરં વન્ના ૨૪ |
[ દશ૦ અ૦ ૭, ગા૦ ૫૪ ] તે જ રીતે પ્રજ્ઞાવાન સાધક કોધ, લોભ, ભય, હાસ્ય કે મજાકમાં પાપકારી, નિશ્ચયકારી અને બીજાના મનને દુઃખવનારી ભાષા બોલવાનું છોડી દે. मुहुत्तदुक्खा उ हवंति कंटया,
अओमया ते वि तओ सुउद्धरा । वाय दुरुत्ताणि दुरुद्धराणि,
वेराणुबंधीणि महब्भयाणि ॥ १५ ॥
[ દશ૦ અ૦ ૯, ૧૦ ૩, ગાત્ર ૬ ] લોખંડી કાંટે ભેંકાણે હોય તે બે ઘડી જ દુઃખ થાય છે અને તે સહેલાઈથી કાઢી શકાય છે, પરંતુ કઠેર વાણીરૂપી કોટે ભેંકા હોય તે તેને સહેલાઈથી કાઢી શકાતું નથી; વળી તે વેરનું અનુબંધ કરનાર તથા