________________
૩૪}
ओहरियभरुव्व भारवहे મુદ્દે મુદ્દેન વિરૂ / ક્॥
[ ઉત્ત॰ અ॰ ૨૯, ગા૦ ૧૨ ] પ્રશ્ન—હે ભગવન્ ! કાચેાત્સગથી જીવ શું ઉપાર્જન કરે? ઉત્તર—હે શિષ્ય ! કાચાસથી જીવ અતીત અને વર્તમાન કાળના અતિચારાની શુદ્ધિ કરે. પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયેલા જીવ એવા નિવ્રુત્ત હૃદયવાળા થઈ જાય છે કે જેવા માથેથી ભાર ઉતરતાં ભારવાહક. આ રીતે નિવૃત્ત હૃદયવાળા થઈ ને પ્રશસ્ત ધ્યાનને પ્રાપ્ત કરતેા સુખ પૂર્વીક વિચરે.
વિ॰ કાયાના ઉત્સગ કરવા અર્થાત્ દેહભાવનાને ત્યાગ કરી આત્મનિરીક્ષણ કે આત્મચિંતનમાં લાગી જવુ એને કાચેાત્સગ કહેવામાં આવે છે. તેમાં એક આસને મૌનપૂર્વક સ્થિરતાથી રહેવાનુ હોય છે. આ કાચેત્સગની ક્રિયાથી કેવા લાલે થાય છે, તે અહીં જણાવ્યું છે. આ વિષય ઘણા ઊંડા અને સમજવા જેવા છે. તે જાણવા ઈચ્છનારે અમારી લખેલ ટીકાના પ્રથમ ભાગ
જોવા
[ શ્રી વીર–વચનામૃત
6
શ્રી પ્રતિકમણુસૂત્ર-પ્રાધ તેમાં ‘ તસઉત્તરી સૂત્ર,
*
· અનર્થ
સૂત્ર' અને રિહ’તચેઈયાણુસૂત્ર' ના વિવેચનપ્રસ'ગે આ વિષયનું સપ્રમાણ વિસ્તૃત વિવેચન
કરેલુ છે.
24
पसत्थझाणाव गए
पच्चक्खाणेण भन्ते ! जीवे किं पच्चक्खाणेणं आसवदाराई निरुंभइ | ( पच्च
નયર્ ?