________________
[ શ્રી વીર–વચનામૃત
જેમ ખગલી ઇંડામાંથી જન્મે છે અને ઇંડું ખગલીમાંથી જન્મે છે, તેમ તૃષ્ણાનું ઘર-ઉત્પત્તિસ્થાન મેાહ છે અને મેહનું ઘર–ઉત્પત્તિસ્થાન તૃષ્ણા છે.
Tet
मायाहिं पियाहिं लुप्पर,
नो सुलहा सुगई य पेचओ ।। १६ ।। [સ્॰ શ્રુ॰ ૧, અ॰ ૨, ૬૦ ૧, ગા૰ ૩] જે માતા, પિતા, ( પત્ની, પુત્ર આદિ) માં માહ પામે છે, તેને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત વી સુલભ નથી.
पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा |
आवो वा जइ वा रहस्से, णेव कुज्जा कयाइ वि ॥१७॥
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૭ ]
બીજાની સામે કે એકાંતમાં પોતાના વચન કે કમ'થી કદી પણુ ગુરુની વિરુદ્ધ આચરણુ કરવું નહિ.
पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । અન્નાની ∞િ ાદ્દી જિંત્રા, નાહિય છેચ-પાવવાં ? ।।
[ શ॰ અ॰ ૪, ગા॰ ૧૦
] પ્રથમ જ્ઞાન અને પછી યા એ સ`સયમી પુરુષાની સ્થિતિ છે. અજ્ઞાની શું કરે? તે શ્રેય અને પાપ કેમ કરીને જાણે ?
ताणि ठाणाणि गच्छंति,
सिक्खिता संजमं तवं ।
भिक्खाए वा गिहत्थे वा,
ને સંતિપરિનિમ્બુદા ॥ ૧ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા૦ ૨૮]