Page #1
--------------------------------------------------------------------------
________________
આણીપુરાવા
સંપાદક:- શ્રી ધી૨જલાલ ટોક૨શી શા
Page #2
--------------------------------------------------------------------------
________________
मुदा वीरवाचोऽमृतं सारभूतं, प्रभूतं सुधैर्येण यत्संगृहीतम् । नितान्तं सुकान्तं प्रसारोऽस्य भूयात्,
जनानां मनोऽस्मिन् चिरं रंरमीतु ॥ શ્રી વીરવચનનુ” સારભૂત અમૃત કે જેને આનંદપૂર્વક સુધૈયથી (સુજ્ઞ એવા ધીરજલાલ વડે) સારી રીતે સધરવામાં આવ્યું છે, અને જે ઘણું જ સુંદર છે, તેને આ જગતમાં પ્રસાર થાઓ અને તે લેાકેાના મનમાં લાંખા સમય સુધી રમી રહે.
−ા. ભડનમિશ્ર મીમાંસાચાય પીએચ. ડી. મહામ`ત્રી અ. ભા. સંસ્કૃત સાહિત્યસમેલન, દિલ્લી.
2
Page #3
--------------------------------------------------------------------------
________________
ITI
+ 1 + +
,
તા:UNAll,
:
::::::::
સંપાદક સાકલ્યવારિધિ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહ
Page #4
--------------------------------------------------------------------------
________________
C
.
C
.
C . For
પ્રકાશક : ધીરજલાલ ટોકરશી શાહ
_સંચાલક જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ
ચીંચબંદર, મુંબઈ ૯
આવૃત્તિ પહેલી વિ. સં. ૨૦૧૯, સને ૧૯૬૨
મૂલ્ય રૂપિયા છે સર્વ હક્ક સુરક્ષિત
મુદ્રક : મણિલાલ ન્ગનલાલ શાહ નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ ઘીકાંટા : અમદાવાદ
1226488893333XICON
Page #5
--------------------------------------------------------------------------
________________
વંદના - ખત્રીશ પ્રકાશન અંગે કિ ચિત્
ભગવાન મહાવીરના જીવનની આંતહાસિક રૂપરેખા
સત્કાર
શ્રદ્ધાંજલિ
શુદ્ધિપત્રક
ધારા
પહેલી
ખી
ત્રીજી
થા
પ્રાંસમી
છઠ્ઠી
સાતમી
આમી
નવમી
દશમી
અગિયારમી
આરમી
તેરમી
ચૌદમી
વિષયાનુક્રમ પ્રારંભિક
પંદરમી
સેાળમી
વચનામૃત
વિષય
વિશ્વત ત્ર
સિદ્ધ જીવાનું સ્વરૂપ
સંસારી જીવાનું સ્વરૂપ
કવાદ
કુના પ્રકારે
દુČભ સયાગ
આત્મજય
મેાક્ષમા
સાધનાક્રમ
ધર્માચરણ
અહિંસા
સત્ય
અસ્તેય
બ્રહ્મચય
અપરિગ્રહ
સાધુધમ
વચના
૯
૧૪
પૂછ
૧૮
૨૦
૨૦
૧૪
૧૮
૧૭
૧૦
૪૨
૨૩
૯
૪૫
૨૦
૫૭
૫
૩૭
૪૫
૮૧
૧૦૯
૧૩૦–૨
પૃષ્ઠોંક
૩
૧૬
૨૪
૪૫
પ
te
G
ર
૯૮
૧૦૭
૧૧૫
૧૨૮
૧૩૮
૧૪૨
૧૫૭
૧૬૪
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ૨૦૨
૫૪
૨૧૬ ૨૩૩ ૨૪૦ - ૨૫૦ ૨પર २९७ ૨૭ર ૨૭૬
૧૪
કામભાગ
૩૧
૨૮
૨૮૭
૩૧
૨૯૯
સત્તરમી સાધુને આચાર અઢારમી
અષ્ટપ્રવચનમાતા ઓગણીસમી સાધુધર્મભિક્ષાચરી વીસમી
ભિક્ષની ઓળખાણ એકવીસમી સંયમની આરાધના બાવીશમી તપશ્ચર્યા ત્રેવીસમી વિનય (ગુરુસેવા) વીસમી
કુશિષ્ય પચીશમી દુઃશીલ છવીસમી સત્તાવીશમી પ્રસાદ અઠ્ઠાવીસમી વિષય ઓગણત્રીશમી કપાય ત્રીશમી
બાળ અને પંડિત એકત્રીશમી બ્રાહ્મણ કોને કહેવાય? બત્રીશમી
વીર્ય અને વીરતા તેત્રીશમી સમ્યવ ત્રીશમી
થડાવશ્યક પાંત્રીશમી
ભાવના છત્રીશમી સાડત્રીસમી મૃત્યુ આડત્રીસમી ; પરભવ ઓગણચાલીસમી નરકની વેદના ચાલીશમી શિક્ષાપદ સંકેતસૂચિ
૧૯
૧૫
૧૫
૧૯ ૯ ૬
૩૨૦ ૩૨૬ ૩૩૧ ૨૩૭ ૩૪૧ ૩૪૮
લેશ્યા
૩૫
૫૫
૨૧
૩૭
૩૬૮ ૩૭૬ ३८७ ૩૯૨
૨૯
૪૦૨
કુલ ૧૦૦૮ કુલ ૫૪૦
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર
Page #9
--------------------------------------------------------------------------
________________
વંદના પહેલી
ખિલ વિશ્વના તારણહાર આર્ય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર જ્ઞાતવંર્શાવભૂષણ સિદ્ધાર્થસુત,ત્રિશલાનંદન ચરમતીર્થપતિ વિશ્વવંદ્ય
શ્રી વીર પરમાત્માને મારી કૌટિ કોટિ વંફ્ના હો. સેવક
માણેકલાલ ચુનીલાલ શાહ મુંબઈ.
Page #10
--------------------------------------------------------------------------
________________
વંદના બીજી
જેમની વાણું પવિત્ર હતી, સુસંસ્કારી હતી, ઉદાત્ત અને અર્થ-ગાંભીર્યથી યુક્ત હતી, તથા સાંભળવામાં સહુને પ્રિય લાગે તેવી હતી,
.
શ્રીવીર પરમાત્માને | મારી કેટિ કોટિ વંદના હે.
સેવક અમૃતલાલ કાળીદાસ દોશી,
ત, ઈરલા બ્રીજ, વિલેપારલે, મુંબઈ પ૭
然洗米米米米米米米米米米米米米米米米米米米米
Page #11
--------------------------------------------------------------------------
________________
**********
વંદના ત્રીજી
જેમની કાયા પ્રમાણાપેત હતી, અનેક શુભ લક્ષણેાથી યુક્ત હતી અને અદ્ભુત કાંતિ તથા અસાધારણ શક્તિને
ધારણ કરનારી હતી,
તે
શ્રીવીર પરમાત્માને
મારી
ક્રેડિટ કે િવદના હા.
સેવક
હીરાલાલ છગનલાલ શાહ, શિવ, મુઈ ૨૨
Page #12
--------------------------------------------------------------------------
________________
વદના ચેાથી
જે વિનયાદિ ગુણાથી વિભૂષિત હતા, માતાપિતા તથા ગુરુજનાના ચાગ્ય આદર કરનારા હતા, તથા સૌમ્ય પ્રકૃતિથી સહુના હૃદયને જીતનારા
હતા,
તે
શ્રીવીર પરમાત્માને
મારી
કેડિટ ક્રેડિટ વઢના હૈ।.
5
સેવક
રમણલાલ દલસુખભાઇ શ્રોફ, રીકાઈનરી ખીલ્ડીંગ, ધનજી સ્ટ્રીટ, મુબઈ ૨
****************
Page #13
--------------------------------------------------------------------------
________________
વંદના પાંચમી
જેમની ગસાધના ઉત્કટ હતી, સંયમ તથા તપથી વિભૂષિત હતી, અને અમદમાદિ ગુણોને શીધ્ર
પ્રકટાવનારી હતી,
શ્રીવર પરમાત્માને
મારી
કેટિ કોટિ વંદના હે.
સેવક ખૂમચંદ રતનચંદ શાહ, (મે. રતનચંદ જોરાજીની કંપનીવાળા)
૨૧૯, કીકલ સ્ટ્રીટ, મુંબઈ ૨
Page #14
--------------------------------------------------------------------------
________________
- વંદના છડી
જેમણે માત્ર ત્રીસ વર્ષની ભર યુવાવસ્થામાં સંસારના સર્વ સંબંધ છેડી મહાભિનિષ્ક્રમણ કર્યું અને મુમુક્ષુઓને મોક્ષપ્રાપ્તિની મંગલ
દિશા બતાવી,
શ્રીવર પરમાત્માને
મારી * કેટ કેટિ વંદના હે.
સેવક
ચીમનલાલ કેશવલાલ કડીઆ, રીલીક રોડ, શેખને પાડે,
અમદાવાદ
કાકા
કાકા કાકી કાકી કાકા કાણા કાણા વણકર,
Page #15
--------------------------------------------------------------------------
________________
010
અES
CECOEE c. TryTru
વંદન સાતમી
વિવિધ પરિષહે અને ઉપસર્ગોને સમભાવે સહી લેનાર, અપકારીને પણ સદા ઉપકાર ચિંતવનાર, ક્ષમા-મૂર્તિ
શ્રી વીર પરમાત્માને
મારી
કોટિ કોટિ વંદના હે.
મૂળચંદ બુલાખીદાસની પેઢી,
હા. કેશવલાલ બુલાખીદાસ દેવકરણ મેન્શન, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ ૨
Page #16
--------------------------------------------------------------------------
________________
વંદના આઠમી
જેમણે ચંડકૌશિક જેવા ભયંકર દષ્ટિવિષ સર્પને પ્રતિબધ કર્યો, જેમણે સંગમ જેવા દુષ્ટ દેવની દયા ચિંતવી, જેમણે તાડન-તર્જન કરનાર પ્રત્યે પણ
સમભાવ દાખવ્યું,
શ્રીવીર પરમાત્માને
મારી કેટિ કોટિ વંદના હે.
સેવક ચંદુલાલ વર્ધમાન શાહ,
ટોપીવાલા મેન્શન, સરદાર વલ્લભભાઈ પટેલ રેડ,
મુંબઈ ૪
દાણી ફાકી કાકી કાકી કાકા-કાકણકણકણકણક
Page #17
--------------------------------------------------------------------------
________________
વંદના નવમી
જેમણે આત્મશુદ્ધિ માટે ઉગ્ર તપશ્ચર્યા આરંભી, ઉપવાસને ખૂબ મહત્ત્વ આપ્યું અને લૂખા-સૂકા અલ્પ આહારથી
દેહને નભાગ્યે, તે
શ્રીવીર પરમાત્માને
મારી
કેડિટ કેડિટ વઢના હા.
5
સેવક
જયંતીલાલ રતનચંદ શાહ,
મસ્કતી મહાલ, લુહાર ચાલ, મુબઈ ૨
Page #18
--------------------------------------------------------------------------
________________
**********************
*************** વંદના દસમી
જેમણે ક્રોધને કાઢવો, માનને માર્યું, માયાને દખાવી, લેાલને હઠાવ્યેા તથા માહરાયને સ ́પૂર્ણ સઢાર કરી કૈવલ્યલક્ષ્મીને
પ્રાપ્ત કરી,
તે
શ્રીવીર પરમાત્માને
મારી
કેડિટ કેડિટ વંદના હૈ.
卐
સેવક
રમણલાલ નગીનદાસ પરીખ,
જયંત મહાલ, ચર્ચગેટ, મુંબઈ ૧
***************
Page #19
--------------------------------------------------------------------------
________________
※※※※※※※※※※※※※※※※※※※※※※
વંદના અગિયારમી
જેમણે ધર્મની જાત જ્વલંત રાખવા માટે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાદિ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને તેનું વ્યવસ્થિત ઉમદા બંધારણ આપ્યું,
શ્રીવર પરમાત્માને,
મારી કેટિ કેટિ વંદના હે.
સેવક
મોહનલાલ તારાચંદ, સી કેસલ, ચોપાટી,
મુંબઈ ૭
Page #20
--------------------------------------------------------------------------
________________
***********
વદના ખારમી
જેમણે દાન, શીલ, તપ અને ભાવરૂપી ચતુર્વિધ ધમના પ્રકાશ કરી, સસારસાગરમાં સબડી
રહેલાં પ્રાણીઓને તરવા માટેનુ ઉમદા પ્રવહેણ આપ્યું, તે
શ્રીવીર પરમાત્માને મારી
કેડિટ કેડિટ વદના હા.
卐
સેવક
ગાવિંદજી જેવત ખાના ૧૫, બ્રાહ્મણવાડા રેડ,
ગિરિવિહાર; માટુંગા, મુંબઈ ૧૯
Page #21
--------------------------------------------------------------------------
________________
વંદના તેરમી
જેમણે પ્રમાદને પરિહરવાને દૃઢ અનુરોધ કર્યાં, સદા જાગરૂક રહેવાની જોરદાર હાકલ કરી અને કમ સાથે કઠિન
યુદ્ધ ખેલી
લેવામાં
જીવનની
સાકતા સમજાવી,
તે
શ્રીવીર પરમાત્માને
મારી
કેડિટ કેપ્ટિવક્રના હા.
5
સેવક ખુશાલભાઈ ખેંગાર, સૂરજ નિવાસ, ચરાડ. વિલેપારલે, મુંબઈ પછ
Page #22
--------------------------------------------------------------------------
________________
વંદના ચૌદમી
જગતના નાના-મોટા સ્થલ–સૂક્ષમ સર્વ જીવોને અભયદાન આપવાની ઉત્કટ છેષણ કરનાર, સહુની સાથે મિત્રતાભર્યો વર્તાવ રાખવાની દેશના દેનાર, જગતના
અનન્ય બંધુ શ્રીવીર પરમાત્માને
મારી કોટિ કોટિ વંદના હે.
પપટલાલ ભીખાચંદ ઝવેરી,
નારાયણ દાબેલકર રોડ, કમલાનિકેતન, વાલકેશ્વર,
મુંબઈ ૬
કાકડાશા થાકારક હકારી કાકી કાકી
Page #23
--------------------------------------------------------------------------
________________
એમ(એDD DDDEO,
વંદના પંદરમી
જેમણે અનેકાન્તવાદ કે સ્યાદ્વાદરૂપી સૂર્યને પ્રકાશ કરીને જીવન તથા જગતના પ્રશ્નો સમજવાની એક નવી જ તત્વરિઆપી,
તે શ્રીવર પરમાત્માને
અમારી કોટિ કોટિ વંદના હે.
ક
ધી નેશનલ રિફાયનરી, ૮૭, તારદેવ, મુંબઈ ૭
Page #24
--------------------------------------------------------------------------
________________
樂雅樂樂樂與姿與與與非非專業開源 વંદના સોળમી
#999999
Se gegege
જેમણે વિવિધ વાદો, મતા કે અભિપ્રાયે ના સમન્વય કરવા નયેનું સ્વરૂપ પ્રકાશ્યુ અને ઉદારચિત્ત થવાની ઘેાષણા કરી, તે
શ્રીવીર પરમાત્માને
મારી
કેડિટ કેડિટ વદના હા.
卐
સેવક
મહિપતરાય જાદવજી,
ચીનાઈ બિલ્ડીંગ, મસ્જીદ બંદર ૉઙ મુબઈ ૩
米米米米米米米米米米米
麻米米米米米米
*證* *******;*張張慕慕張張慕慕證券業錄
Page #25
--------------------------------------------------------------------------
________________
********
વંદના સત્તરમી
જેમણે જગતના નાના મેટાસ જીવાને આત્મતુલ્ય માની તેમની સાથે મિત્રતાભર્યું વર્તાવ રાખ
વાની ઉદ્યેષણા કરી, તે
શ્રીવીર પરમાત્માને
મારી
કેડિટ કેટિવ'ના હા
5
સેવક
દેવચંદ છગનલાલ શાહ, નિપાણી ( ડૈસુર )
Page #26
--------------------------------------------------------------------------
________________
વંદના અઢારમી
જેમણે મૈત્રીભાવનાનું મહત્ત્વ સમજાવ્યું, પ્રમોદભાવનાને પરિચય આપ્યો, કારુણ્યભાવનાની કમનીયતા પ્રકાશી અને માધ્યચ્યભાવનાને મહિમ
વિસ્તાર્યો,
શ્રીવર પરમાત્માને
મારી કોટિ કોટિ વંદના હો,
- સેવક ફત્તેચંદ ઝવેરભાઇ, મસ્કતી મહાલ, લુહારચાલુ
મુંબઈ ર
Page #27
--------------------------------------------------------------------------
________________
વંદના ઓગણીસમી
અહિંસાધમના પરમ ઉપદેશક, સત્ય ધર્મોના મહાન સમર્થ ક, પરમ વીતરાગ, પરમ જ્ઞાની, પરમ ધ્યાની,
શ્રીવીર પરમાત્માને
મારી
ક્રિટ કેડિટ દિના હૈ..
T
સેવક
નાણજીભાઈ ધરમશી શાપરિયા, ચનીશ, મુઈ ૪.
Page #28
--------------------------------------------------------------------------
________________
વંદના વીસમી
જેમણે જડ-ચેતનની જુદાઈ બતાવી, આત્માનું અનન્ય સ્વરૂપ પ્રકાર્યું અને તેની પ્રાપ્તિ માટે પરમ પુરુષાર્થનું આલંબન લેવાને એકધારે ઉપદેશ આપ્યો, તે શ્રીવીર પરમાત્માને
અમારી કેટિ કોટિ વંદના હિ.
ક
શ્રી. ડી. બી. કુસુમગર, પ૦૩, કાલબાદેવી, મુંબઈ ર.
Page #29
--------------------------------------------------------------------------
________________
Opproxnxxxx
2oC.ƏGƏCC..20
વંદના એકવીસમી
પપપપSTD
IAS,
ઝxxx
જેમણે પોપકાર, કૃતજ્ઞતા, અદૈન્ય આદિ ગુણોના પરિપાક વડે પુરુત્તમપદ સિદ્ધ કર્યું તથા શૂરતા-વીરતાદિ ગુણો વડે પુરુષસિંહની ઉપમા
પ્રાપ્ત કરી,
એYE
શ્રીવર પરમાત્માને
મારી કેટિ કોટિ વંદના હે.
સેવક
બિપીનચંદ્ર કાંતિલાલ જરી.
ઝવેરી બજર, મુંબઈ રે
pornoxxxxxxx
xxzzજૂ
Page #30
--------------------------------------------------------------------------
________________
番雜张张张海逃光光光米諾諾與雜光光光光光熊*
વંદના બાવીસમી
*******
જેમણે સત્યની સતત ઉપાસના કરી, સત્યને
સદા આદર કર્યો અને સત્ય અને સાધુ
તાને એક માની, તેના રક્ષણ માટે
ગમે તેટલા ભારે ભેગ આપવાની
ઉદ્ઘાષણા કરી, તે .
શ્રીવીર પરમાત્માને મારી
કાટ કિટ દિના હા.
સેવક ચીમનલાલ પેાલાલ શાહ,
ડાયમંડ બીલ્ડીંગ, લુહારચાલ,
મુંબઈ ર
એકતા : સેફ કફ અને લ ી
Page #31
--------------------------------------------------------------------------
________________
વદના તેવીસમી
જેમ આધ્યાત્મિક વિકાસ માટે બ્રહ્મચય ને અનિવાર્યું માન્યું, તેને ધુત્ર, નિત્ય, શાશ્વત ધની પ્રતિષ્ઠા આપી અને તેના પાલન માટે મરી ફીટવાના આદેશ આપ્ય તે
શ્રીવીર પરમાત્માને
મારી
કેડિટ કાર્ટ વના હે..
ક
સેવક
કેશવલાલ મનસુખલાલ શાહે, સ્વામીનારાયણ્ ડીંગ, પાંચમે, નળા,
ત્રોને ભારવાડા, ભુલેશ્વર, મુંબઈ ૨
Page #32
--------------------------------------------------------------------------
________________
વદના ચાવીસમી
જેમનાં અમૃતતુલ્ય મધુર વચનેએ લાખા હૃદયમાં શ્રદ્ધાનું સિંચન કર્યું, જ્ઞાનની રાશની પ્રકટાવી અને સયમ તથા સદાચાર માટે અદમ્ય પુરુષા ખેડવાના ઉત્સાહ પ્રકટાળ્યે, તે
શ્રીવીર પરમાત્માને
મારી
કેડિટ કેડિટ વદના હૈ.
5
સેવક
મોતીલાલ વીરચંદ શાહ, માલેગામ (મહારાષ્ટ્ર )
સરકાર હતી એક ટકા
Page #33
--------------------------------------------------------------------------
________________
વંદના પચીસમી
જેમણે જીવનની જરૂરીઆતે ઘટાડી સાદાઈ અને સંતેષથી રહેવાનું શીખવ્યું, પરિગ્રહની મર્યાદા બાંધવાને અનુરોધ કર્યો અને ત્યાગધર્મમાં સુખની પરાકાષ્ઠો બતાવી
શ્રીવર પરમાત્માને
મારી કેટિ કોટિ વંદના હે.
F
સેવક
મૂળચંદ વાડીલાલ શાહ, મર્ઝબાન રેડ, અંધેરી,
મુંબઈ ૫૮
Page #34
--------------------------------------------------------------------------
________________
વંદના વીસમી
જેમણે અજ્ઞાન અને માહરૂપી અધકારમાં આથડતાં જગતને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યચારિત્રરૂપી રત્નત્રયીને અદ્ભુત પ્રકાશ આપ્યા, તે
શ્રીવીર પરમાત્માને મારો
કેડિટ કેડિટ વના હૈ.
卐
સેવિકા
ગુલાબબહેન હરિભાઈ, ૯, છીપીચાલ, મુઈ ર
Page #35
--------------------------------------------------------------------------
________________
વંદના સત્તાવીસમી
જેમણે બાહ્ય ભાવમાંથી અંતરભાવમાં અને અંતરભાવમાંથી પરમાત્મભાવમાં આવવાને પ્રશસ્ત માર્ગ બતાવ્યું અને લક્ષાવધિ મનુષ્યને અજરામર રિથતિએ
પહોંચાડ્યા
શ્રીવર પરમાત્માને
મારી
કેટિ કોટિ વંદના હે.
સેવક કાંતિલાલ ખેમચંદ શાહ, મહાવીર બીલ્ડીંગ, વાલકેશ્વર
મુંબઈ ૬
Page #36
--------------------------------------------------------------------------
________________
***************************
વંદના અઠ્ઠાવીસમી
જેમનાં ચરણેાની સેવા કરવામાં ભારતના અનેક ભૂમિપતિઓ અને ધનપતિએ ગૌરવ માન્યું, અનેક પિતા અને વિદ્વાનાએ નિજ જીવનની સાથે
કતા લેખી,
તે
શ્રીવીર પરમાત્માને મારી
કેડિટ કેડિટ વના હા.
5
સેવક
મનસુખલાલ તારાચંદ મહેતા. શારદાસદન, રિાજ મહેતા રાડ સુબઈ ૧
Page #37
--------------------------------------------------------------------------
________________
30 09930
*99****
વંદના ઓગણત્રીસમી
જેમનાં પાવન પગલે ઇતિએ અદૃશ્ય થઈ, ભીતિઓ ભાગી ગઈ, વ્યાધિ વિનાશ પામ્યા અને સંકટા શાંત થઈ ગયા,
તે
શ્રીવીર પરમાત્માને મારી
ક્રેડિટ કોટિ વંદના હૈ.
5
સેવક
કાંતિલાલ એન. શાહ, ચીંચબંદર, સુ"બઈ હ
Page #38
--------------------------------------------------------------------------
________________
She ge
豬豬豬豬豬: વદના ત્રીસમી
જેમનું નામ મહામત્રની ગરજ સારે છે, જેમનુ સ્મરણ મંગલમાલાને વિસ્તાર
કરે છે, જેમનું ભાવદર્શન સર્વ દુઃખાના નાશ કરે છે,
❤
તે
શ્રીવીર પરમાત્માને
મારી
કેડિટ ક્રેડિટ દિના હા.
5
સેવક
કેશવલાલ દલપતભાઇ ઝવેરી, ૨૪૫, મુંબાદેવી રાડ, મુંબઈ ૨
**骖 祟祟祟祟***滌**證**證* 蔡*****
謝謝羊羊羊羊咖啡排卵卵卵卵卵卵卵卵味卵卵业
Page #39
--------------------------------------------------------------------------
________________
'એ
વંદના એકત્રીસમી
દુઃખદલિત માનવજાતિને અનન્ય શરણ આપનાર, જગદુરક્ષક, જગબંધુ, દયા
સિંધુ, પતિતપાવન શ્રીવર પરમાત્માને
- મારી કેટિ કોટિ વંદના હે.
સેવક મનુભાઈ હેમચંદ શાહ, ભાનુશાળી નગર, ઘાટકોપર,
મુંબઈ ૭૭
•
.. ' . * *
*
* *
*
* * f
Tr, SC, S
Y
3
,
5
: **,* * * * 1 . A - - - - - - GST છે ?
-
.
-
.
Sr -
Page #40
--------------------------------------------------------------------------
________________
業終始終始婚降特特特特特特特特終始始始終
વંદના બત્રીસમી
Heidial, Helgia; eleg M&1; મહાજ્ઞાની, મહાસત્વ, મહાવીર નમોનમઃ
%
樂器器際路器帶容器器器器整紫器小樂器梁器影示梁染際學界聚界察染染器
સેવક પ્રાણજીવન હરગોવનદાસ ગાંધી, સુમન વીલા, બીજી હસનાબાદ ગલી,
શાંતાક્રુઝ, મુંબઈ ૫૪
樂器器潔染染染緊帶款苏染染系染染紫禁帶苏熙
Page #41
--------------------------------------------------------------------------
________________
પરમ સોજન્ય, સમુજ્જવલ સદ્દભાવના
તથા
અપ્રતિમ ઉદારતાની મૂર્તિ સમા
શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ શાહને
આ ગ્રંથ
સાદર સમણું કરી
કૃતાર્થ થાઉં છું.
વિનમ્ર ધીરજલાલ ટોકરશી શાહ
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી કુસુમબહેન માણેકલાલ શાહુ
જેએ
ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે
વિનમ્રભાવે સુંદર સેવાએ
સમપી રહ્યા છે
તથા
જેમણે આ ગ્રંથ પ્રત્યે ભારે સહૃદયતા દાખવી છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રકાશન અંગે કિંચિત્
"
સામાન્ય રીત એવી છે કે સ સયેાગાના વિચાર કરવા, ખલા-બલની તુલના કરવી અને તેમાં એક કાર્ય કરવા જેવુ લાગે તે જ તેને હાથ ધરવું, પરંતુ આ પ્રકાશન સંબંધી જૂદી જ ઘટના બની છે. સ. ૨૦૧૭ના આમે માસમાં એક દિવસ એકાએક સ્ફુરણા થઈ કે “ શ્રી મહાવીર પ્રભુનાં વચનાને સંગ્રહે પ્રકટ કર. આ વખતે મારી તે અંગે કંઇજ તૈયારી ન હતી, એટલું જ નહિ પણ હાલમાં કાઈ નવું પ્રકાશન કરવું નહિ, એવેાનિય કરીને હું બેઠા હતા. અને હાથ પર રહેલાં બે-ત્રણ કામ પતાવવામાં મશગુલ હતા. અંતઃસ્ફુરણા કેમ થાય છે? કયારે થાય છે? તેની પાછળ કાઈ દૈવી સ`કેત હોય છે કે કેમ? એ ચવાનુ આ સ્થાન નથી, પણ એટલું જણાવવુ જોઈએ કે જ્યારે પણ એક કાર્યની અંતઃકરણમાં જોરદાર સ્ફુરણા થાય છે, ત્યારે તે કા` અવશ્ય કરવા જેવુ હાય છે અને તેમાં યશ અને લાભ અતેની પ્રાપ્તિ થાય છે.
ભૂતકાલમાં મારાં કેટલાંક પ્રકાશને આ રીતે થયાં હતાં અને તે યશસ્વી નીવાં હતાં. વળી જીવનની અતિ વિષમ પામાં અંતઃસ્ફુરણાએ જ કામ આપ્યું હતું, એટલે અંતઃસ્ફુરણાને અવગણવી નહિ, એવા સંસ્કાર મારા મનમાં દૃઢ થયા હતા. આ સયાગામાં જોરદાર અતઃસ્ફુરણાને હું અવગણી કેમ શકું?
ત્રણ નવકાર ગણીને કલમ હાથમાં લીધી અને પ્રકાશન સંબધી યેાજના ઘડી કાઢી. આ યેાજના એ પ્રકારની હતી કે ‘ પુસ્તકનું નામ શ્રી વીર–વચનામૃત રાખવું, તેમાં ૫૦૦ વચનાના સમઢ આપવા, પુસ્તકને ક્રાઉન ૮ પેજી કદમાં કલામય રીતે ૧૨ ફામ માં છાપી કોંગણ માસમાં પ્રકટ કરવું અને તેનું લવાજમ રૂપિયા પાંચ રાખવુ.
3
Page #44
--------------------------------------------------------------------------
________________
મિત્રો અને શુભેચ્છકોએ આ યોજનાને સત્કાર કર્યો, એટલે ગ્રાહકે નેંધવાનું શરુ કર્યું, પણ યોજના ઘડવામાં કંઈક ખામી રહી ગઈ છે, એવા ટકોરા મન પર લાગ્યા જ કરતા હતા, એટલે તે અંગે પુનઃ વિચારણા કરી. તેમાં ૫૦૦ ને બદલે ૧૦૦૮ વચનોનો સંગ્રહ આપવો, કદ ૧૨ ફેર્મને બદલે ૩૦ ફેમનું રાખવું, પ્રકાશનો સમય થોડે લંબાવો અને લવાજમમાં કંઈ પણ વધારો કરે નહિ, એમ નકકી થયું. હવે મનને સમાધાન સાંપડ્યું, અંતરમાં સંતોષ થશે અને ગ્રાહકે નેધવાનું કામ ઝડપભેર આગળ ચાલ્યું.
ત્યાર પછી વંદનાને વિચાર સ્ફર્યો. તેને સમાજના આગેવાને તરફથી સારો સહકાર મળ્યો, એટલે ઉત્સાહમાં વૃદ્ધિ થઈ અને આ પ્રકાશન અવશ્ય યશસ્વી નીવડશે, એ વિશ્વાસ પેદા થયો. - હવે મુખ્ય કાર્ય પુસ્તક અંગે સામગ્રી એકત્ર કરવાનું રહ્યું અને તે સં. ૨૦૧૮ ના કારતક માગશરમાં જ શરુ કરી દેવું હતું, પણ હાથ પરનાં કામ પૂરાં કરતાં સમય અધિક લાગે, શ્રી વિશ્વશાન્તિ જૈન આરાધના સત્રની ઉજવણીમાં પણ કેટલાક સમય લઈ લીધો અને શ્રી ગેડી પાર્શ્વનાથ–સાઈ–શતાબ્દી-સ્મારગ્રંથનું કાર્ય અનિવાર્ય રીતે હાથ ધરતાં તેમાં પણ ઠીક ઠીક સમય વ્યતીત થયા. આખરે સં. ૨૦૧૮ ના જેઠ માસથી આ કાર્યમાં ઓતપ્રોત બન્યો અને એ સ્થિતિ આસો માસની આખર સુધી ચાલુ રહી.
ભગવાન મહાવીરનાં વચન પ્રત્યે શ્રદ્ધા–પ્રેમ-વિશ્વાસની લાગણી મારા જીવનમાં શી રીતે પ્રકટી? તેનું અહીં ડું વિવરણ કરે તો અસ્થાને નહિ લેખાય.
શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન કુટુંબમાં જન્મ થવાને લીધે ભગવાન મહાવીરનું નામ તે તદન નાનપણમાં જ સાંભળેલું અને ચોવીસ તીર્થકરોનાં નામ યાદ કરતાં હૃદયમાં જડાઈ ગયેલું. પછી મારી ધર્મ પરાયણ માતાએ મહાવીર-જીવનના કેટલાક પ્રસંગે કહેલા, તેનાથી
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૯
હું અતિ પ્રભાવિત થયેલ; પરંતુ તે વખતે મારી ઉમર શી? મારી સમજણ શી?
ચૌદ-પંદર વર્ષની ઉમરે, મારા મૂળ વતન સૌરાષ્ટ્રના દાણુંવાડા ગામમાં મને જમણું પગે સાપ કરડે અને પગની પાનીના ઉપરના ભાગમાં છરીથી એક મેટો કાપ મૂકવામાં આવ્યો. આ કાપ કાઈ ડેકટર, વૈદ્ય કે હકીમે નહિ, પણ એક અણઘડ માણસે માત્ર મારો જાન બચાવવાના ઈરાદાથી મૂલે, એટલે તેની વેદના કેવી હોય, એ કલ્પી શકાય એમ છે. મારા મુખમાંથી દર્દભરી ચીસો નીકળવા લાગી, પણ તે જ વખતે શ્રદ્ધામતિ માતાએ આદેશ આપ્યો કે “તારી ચીસો બંધ કર. માત્ર ભગવાન મહાવીરનું નામ જ રટયા કર, તને જરુર સારું થઈ જશે.” અને મેં એ આદેશને શિરોધાર્ય કરી મહાવીર...મહાવીર' નામ રટવા માંડયું. કોઈ વાર વેદના વધારે થતી તે એ નામ ખૂબ મેટેથી બોલાઈ જવાતું, પણ એ વખતે મુખમાં બીજો કોઈ શબ્દ પ્રવેશવા દીધો ન હતો, એ મને બરાબર યાદ છે.
ભગવાનના નામના આ પવિત્ર રટણને લીધે કહે કે આયુષ્ય રેખા બળવાન હોવાને લીધે કહે, પણ હું એ જીવલેણ આફતમાંથી બો અને પાછા અમદાવાદ જઈ વિદ્યાભ્યાસ કરવા લાગ્યો.
અહીં એટલું સ્પષ્ટ કરું તે ઉચિત ગણાશે કે કુટુંબની સ્થિતિ ઘણું સાધારણ હોવાથી હું બાર વર્ષની ઉંમરે વિશેષ વિદ્યાભ્યાસ કરવા માટે અમદાવાદ શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં દાખલ થયો હતો, અને ત્યાં સાત વર્ષ રહી ગુજરાત વિદ્યાપીઠને વિનીત થયો હતો. આ વખતે ગ્રીષ્મ રજાઓ ચાલતી હતી, એટલે હું મારી માતા તથા બે બહેનને મળવા માટે મૂળ વતનમાં આવ્યો હતો.
અમદાવાદમાં વિદ્યાભ્યાસ દરમિયાન એક વાર પર્યુષણ પર્વમાં ગુમુખેથી ભગવાન મહાવીરનું ચરિત્ર પૂરેપૂરું સાંભળ્યું અને મારા
Page #46
--------------------------------------------------------------------------
________________
મનમાં તેમની એક મંગલમય મૂતિ અંકિત થઇ ગઇ. તે દિવસથી હું તેમનું સ્મરણુ–વંદન–પૂજન અધિક કરવા લાગ્યા.
પછી ગ્રંથાનું વાંચન વધ્યું, તેમાં ભગવાન મહાવીરના ચરિત્ર સંબધી પણ કેટલાક ગ્રંથો વાંચવામાં આવ્યા. એ વખતે એ વાત મારા લક્ષમાં આવી કે જો ભગવાન મહાવીરને બરાબર ઓળખવા હાય તો તેમણે ઉપદેશેલા સિદ્ધાંતાથી પૂરા પરિચિત થવું જોઈ એ અને તેમણે આત્મશુદ્ધિ માટે જે ઉપાયેા કામે લગાડ્યા હતા, તેનું પણ કઈક અવલંબન લેવું જોઇએ. જેમણે કદી ઉપવાસ કે આયખિલ કર્યો નથી, તે ભગવાનની તપશ્ચર્યાને શી રીતે સમજી શકે ? જેમણે કદી કાર્યોંત્સગનું અવલંબન લીધું નથી, તે ભગવાનની ધ્યાનદશાને શી રીતે ન્યાય આપી શકે ? એટલે મેં જૈન શાસ્ત્ર-સિદ્ધાંતાનું મનન– પરિશીલન કરવા માંડયું અને અમુક દિવસે ઉપવાસ કરી ભગવાનનું ધ્યાન ધરવા માંડયું. એ વખતે ચિત્તવૃત્તિઓની વિહવળતા ધણી હતી, એટલે ધ્યાન તે શું જામે? પણ એ બાબતમાં ઘેાડી ઘેાડી એકાગ્રતા ચવા લાગી અને ભગવાન મહાવીરના વ્યક્તિત્વ પ્રત્યે મારે। અનુરાગ બધાયા.
પરિણામે તેમના અંગે કંઈક લખવાની વૃત્તિ ઉદ્ભવી અને મેં બાળભોગ્ય શૈલિમાં ‘ પ્રભુ મહાવીર' નામનું એક નાનકડ્ડ ચરિત્ર લખી નાખ્યું. એ ધણા લેાકાને પસંદ પડ્યું અને મુંબઇના શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન ખેડે તેને ધાર્મિક અભ્યાસક્રમમાં પણ દાખલ કર્યું. પરિણામે તેની આજ સુધીમાં આઠ કે નવ આરૃત્તિએ થવા પામી છે. એક પર્યુષણમાં આ ચરિત્રના પ્રચાર કરવાની ભાવના થતાં મેં તેની ૪૦૦૦૦ ચાલીશ હજાર નકલાના પ્રચાર કર્યો હતા.
પછી એવા વિચાર આવ્યેા કે ભગવાન મહાવીરની એક સર્વોપયોગી જીવનરેખા તૈયાર કરવી અને તેના પ્રચાર કરવા, એટલે વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર' લખાયું અને તેની એક જ વર્ષમાં ૧૦૦૦૦૦ એક લાખ નકલા લેકેાના હાથમાં મૂકી. તાજેતરમાં તેની
4
Page #47
--------------------------------------------------------------------------
________________
બીજી આવૃત્તિમાં ૧૧૦૦૦ અગિયાર હજાર નકલે બહાર પાડવામાં આવી હતી, તેનો ઉપાડ માત્ર એક જ દિવસમાં થઈ ગયો હતે.
આ ઉપરાંત ભગવાનના જન્મકલ્યાણકના દિવસે બેસવાનું તથા પ્રસંગોપાત્ત માસિક વગેરેમાં લખવાનું ચાલુ હતું, એટલે તે અંગે ચિંતનમનન વધતું જ રહ્યું.
એવામાં જ્યોતિ કાર્યાલય લીમીટેડ નામની જે પ્રકાશન–સંસ્થા મેં ઊભી કરી હતી, તે બંધ થવાને પ્રસંગ આવ્યો અને હું ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયે. જો આ વખતે ભગવાન મહાવીરનાં વચન મારા સ્મૃતિપટ પર આવ્યા ન હતા તે મારું શું થાત ? એ હું કહી શકતા નથી. આ વચનોનું મનન-પરિશીલન કરતાં જ મારું મન ઘેરા વિષાદમાંથી મુક્ત થયું. પછી તેમનું ધ્યાન ધરતાં નવો માર્ગ સૂઝયો અને મેં સાત વર્ષ સુધી એક આયુર્વેદીય ચિકિત્સક તરીકે ખાસ કરીને માનસિક રોગોના ચિકિત્સક તરીકે કામ કર્યું. ત્યારબાદ સંગે અનુકૂળ થતાં પાછો સાહિત્યલેખન–પ્રકાશન ક્ષેત્રમાં આવી ગયે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે નાનપણમાં વૈદ્યપુત્રની મિત્રતા થવાથી આયુર્વેદ પ્રત્યે શ્રદ્ધા બંધાણી હતી અને તેની સાથે વગડામાં જઈને હું જુદી જુદી વનસ્પતિઓને ઓળખતા હતા. તેમાં કેટલીક વનસ્પતિના ચમત્કારિક ગુણે મારા જાણવામાં આવ્યા હતા અને તેને પ્રયોગ કરતાં સફળતા મળી હતી. અમદાવાદમાં વિદ્યાભ્યાસ કરતાં આયુર્વેદનું વાંચન વધ્યું હતું અને ત્યાર પછી એ વિષયના કેટલાક જાણકારોના સહવાસમાં આવતા મેં આયુર્વેદીય ચિકિત્સક તરીકે કામ કરવાની હામ ભીડી હતી. આજે હું મહારાષ્ટ્ર રાજ્યના રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસ્નરની યાદી પર છું અને વ્યવસાય તરીકે નહિ, પણ પ્રસંગે પાત્ત સાધુ-મુનિરાજ કે કોઈ નેહીસંબંધીની ખાસ પ્રસંગોમાં ચિકિત્સા કરીને આનંદ પામું છું. ગત
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૨
અષાડ માસમાં અયેાધ્યા-સસ્કૃતકાર્યાલયે મારી આ વિષયમાં નિપુણુત જોઇને ભિષરત્નની પદવી અર્પણુ કરી છે.
છેલ્લાં દશ-બાર વર્ષમાં ભગવાન મહાવીર અંગે ધણું વાંચવા– વિચારવાના તથા લખવાના પ્રસંગે। આવ્યા છે અને આજે પણ તેમની ઉપાસના એકધારી ચાલુ છે. આ સંયોગામાં મારા અંતરમાં તેમના વચને પ્રત્યે શ્રદ્ઘા–પ્રેમ વિશ્વાસની અતૂટ લાગણી હેાય, એમાં આશ્રય શું?
ભગવાન મહાવીરનાં વચને ખરેખર અમૃતતુલ્ય છે, કારણ કે તે વિષય અને કષાયરૂપી વિષનુ શીઘ્ર શમન કરે છે અને તેનું પાન કરનારને અલૌકિક આનંદ આપે છે. વળી તેમાં જીવનસુધારણાની સામગ્રી હાંસી ઠાંસીને ભરેલી છે, એટલે જ્યારે પણ સમય મળે ત્યારે આ વચનાને સ્વાધ્યાય અવશ્ય કરવા ટે છે.
આ પુસ્તકમાં જિનાગમામાંથી ચૂંટી કાઢેલાં ભગવાન મહાવીરનાં ૧૦૦૮ વચનાને સંગ્રહ ૪૦ ધારામાં વ્યવસ્થિત કરીને, અ તથા જરૂરી વિવેચન સાથે, મૂળ સ્થાનના સ્પષ્ટ નિર્દેશપૂર્વક રજૂ કરવામાં આવ્યા છે અને તેમાં ધણા ઉપયાગી વિષયે તે સ્થાન આપવામાં આવ્યું છે. અન્ય શબ્દોમાં કહું તે જૈન ધર્મના આચારવિચારની તમામ મૌલિક સામગ્રી આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે, એટલે વિદ્યાર્થીઓ, વક્તાએક, વિચારકા તથા લેખકાને તે એક યા ખીજા રીતે ઘણી ઉપયોગી પૂરવાર થશે એમ માનુ છું.
આ પુસ્તકમાં ભગવાન મહાવીરની ભાવનામય છંખી રજૂ કરવામાં આવી છે. ઉપરાંત અણુા અભ્યાસ તથા મંથનને પરિણામે તૈયાર થયેલી ભગવાનના જીવનની ઐતિહાસિક રૂપરેખા પણ આપવામાં આવી છે. વિશેષમાં ભગવાન મહાવીર, તેમનાં વચના તથા આ ગ્રંથ સત્કાર કરતાં લખાણા તથા કાવ્યો સત્કાર વિભાગમાં આપ્યાં છે,
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૩
તેમજ જૈન મહાપુરુષોએ, ભારતના અગ્રગણ્ય પુરુષોએ તથા વિદેશી વિદ્વાનોએ ભગવાન મહાવીરને જે ભાવભરી શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે, તેને ઘણું પ્રયને સંગ્રહ કરીને તથા કેટલીક નવી શ્રદ્ધાંજ લિઓ મેળવીને શ્રદ્ધાંજલિ વિભાગમાં રજૂ કરવામાં આવી છે, તેથી ભગવાન મહાવીર વિષે જગતના વિચારકવર્ગની કેવી દૃષ્ટિ છે, કેવી સમજણ છે, તે જાણી શકાશે.
પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયધમસૂરીશ્વરજી મહારાજ, ૫. પૂ. પંન્યાસ શ્રી ધુરંધરવિજયજી ગણિવર્ય, ૫. પૂ. પંન્યાસ શ્રી ભાનુવિજયજી ગણિવર્ય તથા મુનિવર્ય શ્રી કુંદકુંદવિજયજી આદિએ આ પ્રયાસના પ્રારંભમાં જ પિતાના મંગલ આશીર્વાદ તથા સહકાર આપીને મને ઉપકૃત કર્યો છે. મુંબઈના જૈન આગેવાનોએ વંદનામાં સહર્ષ ભાગ લઈને મારા આ પ્રયાસને સંગીન ટેકો આપ્યો છે, તેમને પણ કેમ ભૂલી શકું? વળી, ભારતના કેટલાક નામાંકિત વિદ્વાનોએ મારી માગણીને માન આપી શ્રી વીર વચનામૃતને સત્કાર કરતાં જે કાવ્યો-સંદેશાઓ મોકલી આપ્યા છે, તેમને પણ હું ઋણી છું. જેમણે આ પુસ્તકની અગાઉથી નકલે નેંધાવી છે, તેમને પણ મારે માનભેર યાદ કરવા જ રહ્યા. તેમના એ સહકારે મને પુસ્તકના વેચાણ સંબંધી ઠીક ઠીક નિશ્ચિંત કરી દીધો છે.
જૈન સમાજના સુપ્રસિદ્ધ દાનવીર શેઠ માણેકલાલ ચુનીલાલ મારા દરેક પ્રકાશન પ્રત્યે મમતા ભરી લાગણું પ્રકટ કરતા આવ્યા છે અને આ પ્રકાશનમાં પણ તેમણે એવી જ મમતા ભરી લાગણું પ્રકટ કરી સારો સહકાર આપે છે, તે માટે તેમને ખાસ આભાર માનું છું.
શ્રી નાગકુમાર મકાતીએ આ પ્રકાશન અંગે ઘણું મમતા પ્રકટ કરી હતી અને કેટલાંક ઉપયોગી સૂચને પણ કર્યા હતાં, પરંતુ તેઓ આજ સદેહે વિદ્યમાન નથી. તેમના આત્માને હું ચિર શાંતિ ઈચ્છું છું.
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવ ત્રિપાઠી, શ્રી ફત્તેહચંદ ઝવેરભાઈ શ્રી પ્રાણજીવન છે. ગાંધી, શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા, શ્રી તાજમલ બેથરા, શ્રી મેતીલાલ વીરચંદ વગેરે મિત્રોએ આ પુસ્તકમાં અંગત રસ લઈને મને અનેક રીતે સહાય કરી છે, તથા શ્રી વિજયદેવસૂરસંધ, શેઠ શ્રી અમૃતલાલ કાલિદાસ દેશી તથા શ્રી રમણીકચંદ મેતીચંદ ઝવેરી પિતાના વિશાળ ગ્રંથભંડારને મને છૂટથી ઉપયોગ કરવા દીધું છે તે માટે હું તેમને ખાસ આભાર માનું છું.
આશા છે કે આ ગ્રંથનું નિત્ય-નિયમિત વાંચન પાઠકેની શ્રેયસાધનાને વધુ તેજસ્વી બનાવશે.
વિ. સં. ૨૦૧૮ વિજયાદશમી
સેવક
1
ધીરજલાલ ોકરશી શાહ
થી ,
મુંબઈ
Page #51
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના જીવનની ઐતિહાસિક રૂપરેખા
*
*
૧-જન્મ અને જન્મસ્થાન ભગવાન મહાવીરને જન્મ વિક્રમખ પૂર્વે ૫૪૩માં અને ઈસ્વીસન પૂર્વે ૫૯ માં પૂર્વ ભારતમાં, વિદેહ જનપથમાં, કંડગ્રામમાં, ચૈત્ર સુદિ ૧૩ની મધ્યરાત્રિએ થયે હતે.
પૂર્વભારત એટલે બિહાર-બંગાળ તરફને પ્રદેશ.
વિદેહ જનપથ એટલે ઉત્તર બિહારને અમુક ભાગ. એ વખતે તેની સીમા ઉત્તરમાં નગાધિરાજ હિમાલયની તળેટી સુધી, દક્ષિણમાં ગંગા નદીના કિનારા સુધી, પશ્ચિમમાં કેશલ, કુસિનારા અને પાવાનાં રાજ્યો સુધી અને પૂર્વમાં ચંપારણ્યના પ્રદેશ સુધી વિસ્તરેલી હતી. આ પ્રદેશ વને પવને, હરિયાળાં ખેતરે અને નાનાં મોટાં જલાશયોથી
૪ ભગવાન મહાવીરનું નિર્વાણ વિક્રમાદ પૂર્વે ૪૦૦મા વર્ષે થયું હતું. તેમનું આયુષ્ય ઉર વર્ષથી અધિક હતું, એટલે વિક્રમાબ્દ પૂર્વે ૪૭૦૧૭૨+૧=૫૪૩ વર્ષે તેમને જન્મ થયો હતો. વિક્રમાબ્દમાં અને ઈસ્વીસનમાં ૫૬ વર્ષને ફેર છે, એટલે તેમને જન્મ ઈસ્વીસન પૂર્વે ૫૦૯માં થયો હતો.
Page #52
--------------------------------------------------------------------------
________________
અત્યંત રળિયામણું હતું અને પ્રાચીનકાલમાં થઈ ગયેલા અનેક તત્ત્વજ્ઞ મહાપુરુષોને લીધે “તત્ત્વોની ભૂમિ તરીકે ખ્યાતિ પામેલ હતા.
ભગવાન મહાવીર વિદેહ જનપથમાં જન્મ્યા હતા, એનું પ્રમાણ કલ્પસૂત્રમાં તેમજ આચારાંગ સૂત્રના ભાવનાધ્યયનમાં આવતાં વિલે વિદેજે અને વિદેહકુંજે એ વિશેષણ પરથી મળે છે. ટીકાકારેએ આ શબ્દોને અર્થ જુદી જુદી રીતે કર્યો છે, પણ તેને વાસ્તવિક અર્થ વિદેહવાસી, વિદેહના ઉત્તમ પુરુષ અને વિદેહના સુકુમાર પુરુષ એ થાય છે. દિગમ્બરગ્રંથ દશભક્તિ, હરિવંશ. પુરાણ વગેરેમાં તે વિદેહ જનપથને સ્પષ્ટ નિર્દેશ છે.
કુંડગ્રામ ગંડકી નદીના પૂર્વ કિનારે આવેલું હતું. તે ધનધાન્યથી સમૃદ્ધ હતું, હા હવેલીથી સુશોભિત હતું અને બાગબગીચાને લીધે અનેરી શેભા ધારણ કરતું હતું. તેની વસ્તીને અધિકાંશ ભાગ બ્રાહ્મણે અને ક્ષત્રિને હતે. બ્રાહ્મણે તેમના વિભાગમાં રહેતા હતા, ક્ષત્રિય તેમના વિભાગમાં રહેતા હતા. આ બંને વિભાગે અનુક્રમે બ્રાહ્મણકુંડ તથા ક્ષત્રિયકુંડ નામે ઓળખાતા હતા. ભગવાન મહાવીરને જન્મ આ ક્ષત્રિયકુંડના ઉત્તર ભાગમાં થયું હતું, એમ આચારાંગસૂત્રમાં જણાવેલું છે.
આ વખતે વિદેહ જનપથમાં વજજીઓનું ગણસત્તાક રાજ્ય ચાલતું હતું અને તેની રાજધાનીનું શહેર વૈશાલી હતું. તેને વૈભવ તથા વિસ્તાર ઘણે હતે. કવિઓની
Page #53
--------------------------------------------------------------------------
________________
ભાષામાં કહીએ તે તે લિચ્છવિ ક્ષત્રિયેનું અમરાપુરી હતું. તે કુંડગ્રામથી ચેડા માઈલના અંતરે ગંડકી નદીના પૂર્વે કિનારે જ આવેલું હતું.
ગંડકી નદીના પશ્ચિમ કિનારે કુર્માર ગ્રામ, કલાગ સંનિવેશ, વાણિજ્યગ્રામ વગેરે થોડા થોડા માઈલના અંતરે આવેલાં હતાં. તે બધાને રેનિંદે વ્યવહાર વૈશાલી તથા કુંડગ્રામ સાથે ઘણે હતે.
પટણાથી સત્તાવીશ માઈલ દૂર મઝફરપુર જિલ્લામાં આવેલું બસાઢ એ જ પ્રાચીન વૈશાલીનું સ્થાન છે, એ તરફ સહુથી પ્રથમ લક્ષ ડૉ. કનિંગહામનું ગયું. પછી અન્ય ઈતિહાસકારોએ તેમને પુષ્ટિ આપી અને હવે તે ભારતના પુરાતત્ત્વખાતાએ ત્યાં ખેદકામ કરાવતાં એવાં પ્રમાણે મળી આવ્યાં છે કે જેને આપણે એક સિદ્ધ હકીકત જ માનવી પડે.
૨-માતા-પિતાદિ ભગવાન મહાવીરને જન્મ એક સંસ્કારી ધર્મપ્રિય રાજકુટુંબમાં થયું હતું. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ હતું અને માતાનું નામ ત્રિશલા હતું. - સિદ્ધાર્થ જ્ઞાતવંશીય ક્ષત્રિય હતા, કાશ્યપ ગોત્રના હતા અને શૂરવીરતા, ઉદારતા આદિ ગુણોને લીધે ખૂબ કપ્રિય થયેલા હતા. લેકે તેમને શ્રેયાંસ કે યશસ્વી પણ
Page #54
--------------------------------------------------------------------------
________________
કહેતા હતા. તેઓ પિતાના ગણુ ઉપર પૂર્ણ સ્વામિત્વ જોગવનાર રાજા હતા.
અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે વજછ ગણુસત્તાકમાં નાના મોટા અનેક રાજાએ જોડાએલા હતા. બૌદ્ધ ગ્રંથ જાતકÇકથા મુજબ તેની સંખ્યા ૭૭૦૭ ની હતી, પરંતુ આટલી મોટી સંખ્યા સાથે મળીને દેશને કારભાર ચલાવી શકે નહિ, એટલે તેમાંથી કેટલાકને આ કામ માટે ખાસ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. તેઓ અમુક અમુક વખતે વૈશાલીમાં સંઘાગાર નામના રાજભુવનમાં એકઠા થતા, રાજકીય અને સામાજિક બાબતે અંગે ચર્ચા-વિચારણા કરતા અને છેવટે કેટલાક નિર્ણ કરતા. આ નિર્ણય અનુસાર જ વિદેહનું શાસ્ત્રન ચાલતું હતું. વળી થયેલા નિર્ણના અમલ ઉપર દેખરેખ રાખવા માટે તથા બીજા અગત્યના કામકાજ માટે આ રાજાઓમાંથી આઠ કે નવ જણની એક કારેબારી નીમી હશે અને તેમાં શુદ્ધ આર્ય વંશી ગણાતા કુલેને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હશે, એમ લાગે છે.
પ્રજ્ઞાપના અને સ્થાનાંગસૂત્રમાં ઉગ્ર, ભેગરાજન્ય, ઈક્વિાકુ, જ્ઞાતિ, અને કૌરવ એ છ વંશની ગણના શુદ્ધ આર્યવંશમાં કરી છે. પરંતુ ઈતિહાસકારોએ, ખાસ કરીને મિથબંધુઓએ તેનાં નામે આ પ્રકારે ગણાવ્યાં છેઃ (૧) વિદેહ, (૨) લિચ્છવિ, (૩) જ્ઞાત્રિક, (૪) વજજી, (૫) ઉગ્ર, (૬) ભેગ, (૭) એક્વાકુ અને (૮) કૌરવ.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૯
એટલે જ્ઞાતૃવશ શુદ્ધ આયવશી હતા, એમાં કઈ સદંડ નથી. કેટલાકે તેને ઈક્ષ્વાકુ વંશની જ એક શાખા અતાવી છે, તે પણ ઘણું સંભવિત છે. ×
નિરયાવલિકાસૂત્રમાં જણાવ્યા મુજમ વજીએના આ ગણુસત્તાકના અધિનાયક ચેટકરાજ હતા, જે વાસિષ્ઠ ગોત્રના લિચ્છવિ ક્ષત્રિય હતા.
આ પરાક્રમી કુલાભિમાની રાજાએ પેાતાની વિદ્યાકલાપ્રિય અને ધર્મનિષ્ઠ ભગિનીના વિવાહ રાજા સિદ્ધા સાથે કર્યા હતા, એટલે માનવાને કારણ મળે છે કે સિદ્ધા રાજા જિઓના સંઘમાં સાતવશીય ક્ષત્રિયાના પ્રતિનિધિ તરીકે સહુથી ઊ'ચી સમિતિમાં બિરાજતા હશે અને તેથી વિદેહના ક્ષત્રિયસમાજમાં તેમની પ્રતિષ્ઠા ઘણી જામેલી હશે. જો તેઓ વિદેહના ૭૭૦૭ રાજા પૈકીના જ એક હાત તા ચેટકરાજ તેમને પેાતાની ભગિની કદી પણુ આપત નહિ. આગળ પર સિદ્ધાર્થ રાજાના પુત્ર નવિનને તે પેાતાની પુત્રી પરણાવે છે, એ પરથી પણ સિદ્ધાર્થ રાજાના માન– મરતો ઘણુંા હશે, એ નિશ્ચિત છે.
× શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રની કારિકામાં બન્ને સાતેવાજી સિદ્ધાર્થનરેન્દ્ર છીપઃ એમ જણાવ્યુ છે. આવશ્યકચૂર્ણિમાં ‘ગાતા ગામ ને ઇસમન્નામિક્સ સશિષ્ના તે જતવા-એવા ખુલાસા મળે છે અને શ્રી જિનપ્રભસૂરિએ કલ્પસૂત્રની સન્દેહવિષૌધિ-વૃત્તિમાં સ્પષ્ટ કર્યું` છે કે ‘ તત્ર જ્ઞાતાઃ શ્રીઋષમજ્વલનવંશના વા વા एव ' ' ज्ञाता इक्ष्वाकुवंश विशेषाः ।
""
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૦
ભગવાન મહાવીરને નંદિવન નામે એક મોટા ભાઈ હતા અને સુદના નામે એક માટી બહેન હતી. તેએ તેમના માતાપિતાના ત્રીજા અને છેવટના સતાન હતા.
૩–નામકરણ
6
ભગવાન મહાવીરનું મૂળ નામ વમાન હતું. તેએ માતાના ગર્ભમાં આવ્યા, ત્યારથી સિદ્ધાર્થ રાજાના ઐશ્વમાં તથા સ્નેહ-સત્કારાદિમાં ક્રમશ : વૃદ્ધિ થઈ હતી, તેથી માતાપિતાએ તેમનુ' આવું ગુણનિષ્પન્ન નામ પાડયું હતું. તેમણે આગળ જતાં, ચેાગસાધના વખતે પરીષહાર્દિ જિતવામાં ઘણી જ વીરતા ખતાવી હતી, તેથી ભારતની જનતાએ તેમને મહાવીર' તરીકે સખાધ્યા હતા અને પછી એ નામ જ લેાજિહ્વાએ ચડી રૂઢ બની ગયું હતું. તેઓ જ્ઞાતવ’શમાં જન્મ્યા હતા, તેથી જ્ઞાતપુત્ર અર્થાત્ નાયપુત્ત કે નાત્તપુત્ત પણ કહેવાયા હતા અને કાશ્યપ વંશના હતા, એટલે કાશ્યપ તરીકે પણ ઓળખાયા હતા. વળી વૈશાલિના વિશેષ સપર્કમાં આવેલા હાવાથી કાઈક તેમને વૈશાલિક પણ કહેતા હતા અને શ્રમણુકુલમાં શ્રેષ્ઠ હાવાને લીધે કેટલાક તેમને શ્રમણ ભગવાન મહાવીર તરીકે પણ સંબધિતા હતા.
૪-માલ તથા કુમારજીવન
ભગવાન મહાવીરનું ખાલ તથા કુમારજીવન વૈભવભ રાજમહેલમાં વ્યતીત થયું હતું.
Page #57
--------------------------------------------------------------------------
________________
પ
કલ્પસૂત્રમાં તેમને મૃત્યુ, વસ્તુવન્ને, પત્તેિ, આછી, મહ્ત્વ અને વિલીપ એ છ વિશેષણા લગાડવામાં આવ્યાં છે, તે પરથી તેમના સ્વભાવ વગેરે પર કેટલાક પ્રકાશ પડે છે.
તેઓ દક્ષ હતા, અટલે સ` કલામાં કુશલ હતા. તેઓ દક્ષપ્રતિજ્ઞ હતા, એટલે લીધેલી પ્રતિજ્ઞાના નિર્વાહ કરનારા હતા. પ્રતિરૂપ હતા, એટલે આદશ રૂપવ’ત હતા. આલીન હતા, એટલે ધૂમ વત્ આત્મગુપ્ત હતા. ભદ્રક હતા, એટલે સુલક્ષણા હતા.× અને વિનીત હતા, એટલે માતા, પિતા, વડીલેા વગેરેના વિનય કરનારા હતા.
અન્ય ગ્રંથા પરથી એમ સમજાય છે કે તેઓ નાનપણથી જ ઘણા નિર્ભય હતા અને સર્પ, વીંછી, વાઘ, વરૂ, તેમજ ભૂત, પ્રેત, વ્યંતર, યક્ષ, પિશાચ આદિથી જરા પણ ભય પામતા ન હતા. વળી તેમનું શરીર ઘણું સુદૃઢ હતું.
શ્રી હરિભદ્રસૂરિએ લલિતવિસ્તરા ચૈત્યવંદનવૃત્તિમાં જણાવ્યું છે કે ‘તીર્થંકરના આત્માએ અનાદિકાલથી આ
× ટીકાકારાએ આલીનનેા અ સગુણા વડે આલિંગાએલા અને ભદ્દકને અથ સરલ સ્વભાવી કર્યો છે, પણ તેના કરતાં આ અર્થી વધારે સંગત છે. ઇતિહાસમહાદધિ આચાર્ય શ્રી વિજયેન્દ્ર સુરિ તથા કલ્પસૂત્રનું બંગાળી ભાષાંતર કરનાર વસ ંતકુમાર ચટ્ટોપાધ્યાય એમ. એ. એ આ અથ સ્વીકારેલા છે. જીએ િતીથ કર, મણીર ભાગ ૧ લે, પૃ ૯.
Page #58
--------------------------------------------------------------------------
________________
'
પર
સંસારમાં પરોપકાર કરવાના વ્યસનવાળા, સ્વાર્થ ગૌણ કરનારા, સર્વત્ર ઉચિત ક્રિયાને આચરનારા, દીનતા વિનાના, સફલ કાર્યને જ આરંભ કરનારા, અપારિજન ઉપર પણ અત્યંત ક્રોધને ધારણ કરનારા, કૃતજ્ઞતા ગુણના સ્વામી, દુષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્તવાળા, દેવ અને ગુરુનું બહુમાન કરનારા અને ગંભીર આશયને ધારણ કરનારા હોય છે, તેમજ તેમનું સહજ તથાભવ્યત્વ સામગ્રીને યોગે પરિપકવ થતું જાય છે, તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે. એ રીતે ભગવાન મહાવીરમાં આ બધા ગુણે ઉત્કૃષ્ટભાવે ખીલ્યા હતા, એમ માનીએ તે ટું નથી.
ભગવાન મહાવીરે ત્રીશ વર્ષની ઉંમરે એક બ્રાહ્મણની માગણ પરથી પિતાનું અધું વસ્ત્ર દાનમાં આપી દીધું, એ પરથી એમ લાગે છે કે તેઓ નાનપણથી જ ઘણા દયાળુ, દાની તથા પરોપકારી હશે અને તેને લગતી અનેક નેધપાત્ર ઘટનાઓ તેમના જીવનમાં બનવા પામી હશે, પણ તેને વ્યવસ્થિત સંગ્રહ નહિ થવાનાં કારણે આપણે તે જાણી શકતા નથી.
પ-શિલ્પશાળા - બૌદ્ધ ગ્રંથ એપમ્મસંયુત્તની અઠ્ઠકથા પરથી જણાય છે કે એ વખતે વિદેહમાં ક્ષત્રિયકુમારને તાલીમ આપવા માટે ખાસ શિલ્પશાળાઓ હતી. તેમાં ક્ષત્રિયકુમારને વિવિધ પ્રકારની કલાઓ શીખવવામાં આવતી, (અક્ષરજ્ઞાન
Page #59
--------------------------------------------------------------------------
________________
પ?
અને વ્યવહારોપયોગી ગણિતને તેમાં સમાવેશ થતે) યુદ્ધવિદ્યાના સિદ્ધાંત તથા પ્રાગેનું જ્ઞાન આપવામાં આવતું અને ધનુર્વિદ્યાની ઉચ્ચ કેટિની તાલીમ આપવામાં આવતી. પરિણામે ક્ષત્રિયકુમારે યુદ્ધમાં અતિ કુશલ થતા અને અક્ષણવેધી તથા વાલધી બનતા, એટલે કે ક્ષણમાત્રમાં કઈ વસ્તુને વેધ કરી શકતા અને વાળ જેવી અતિ બારીક વસ્તુનું નિશાન લઈ શક્તા.
ક્ષત્રિયોની અધિક વસ્તીના કારણે કુંડગ્રામમાં-ક્ષત્રિયકુંડમાં આવી શિલ્પશાળા હશે જ અને તે ત્યાંના ક્ષત્રિયકુમારને ઉપર જણાવ્યા મુજબની સઘળી તાલીમ આપતી હશે, પરંતુ તેણે ભગવાન મહાવીરને કંઈ તાલીમ આપી હશે કે કેમ? અને આપી હોય તે કેટલી તાલીમ આપી હશે? એ કહેવું મુશ્કેલ છે; કારણકે લઘુ અવસ્થામાં પણ તેમને જ્ઞાનરાશિ ઘણે પ્રદીપ્ત હતા અને તેઓ યુદ્ધવિદ્યા તથા ધનુર્વિદ્યા જેવી હિંસક વિદ્યાને ચાહતા ન હતા. તેઓ તે “જે મુક્તિ આપે તે જ સાચી વિદ્યા” અથવા “બ્રહ્મ જ્ઞાન-આત્મજ્ઞાન તે જ સાચું જ્ઞાન એ સિદ્ધાંતમાં માનનારા હતા અને તેથી એવી વિદ્યા–એવું જ્ઞાન મેળવવાની વિશેષ રુચિવાળા હતા.
૬-લગ્નજીવન ભગવાન મહાવીર યૌવન વયમાં આવ્યા, ત્યારે તેમના અંતરમાં વૈરાગ્યની વેલડી પાંગરી રહી હતી અને તેથી તેમની ઈચ્છા વિવાહિત થવાની ન હતી, પણ માતાના
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૪
આગ્રહને વશ થઈ તેમણે સમરવીર નામના એક મહા સામતની પુત્રી યશદાનું પાણિગ્રહણ કર્યું. કાલક્રમે તેમને એક પુત્રીરત્ન પ્રાપ્ત થયું, અને તેનું નામ પ્રિયદર્શના પાડવામાં આવ્યું.
આ પુત્રી મટી થતાં તેનાં લગ્ન તેજ નગરમાં જમાલિ નામના ક્ષત્રિયકુમાર સાથે કરવામાં આવ્યાં કે જે ભગવાનની બહેન સુદર્શનાને પુત્ર હતે.
આ વખતે કેટલાંક ક્ષત્રિયકુલે મામાની પુત્રીને ગમ્ય ગણી તેની સાથે લગ્ન કરતાં. જ્ઞાતલ તેમાંનું એક હતું. ભગવાનના વડીલ બંધુ શ્રી નંદિવર્ધને પણ પિતાના મામા ચેટકની પુત્રી જયેષ્ઠા સાથે લગ્ન કર્યું હતું.
પ્રિયદર્શનાને જન્મ આપ્યા, પછી થોડા જ વખતે શ્રી યશદાદેવી સ્વર્ગવાસી થયા હોય એમ લાગે છે, કારણ કે આગળ તેમના સંબંધી કઈ ઉલ્લેખ આવતું નથી.
૭-સંસાર ત્યાગ ભગવાન મહાવીરને ભેગમાર્ગ છેડી ગમાર્ગ અંગીકાર કરવાની અને તે અંગે સંસાર છેડવાની ઈચ્છા તે ઘણા વખતથી હતી, પણ આવું પગલું ભરતાં માતાપિતાના વાત્સલ્યપૂર્ણ કમલ હૃદયને ભારે ચેટ પહેંચશે, એમ માની તેઓ ચૂપ બેઠા હતા. યોગ્ય સમયની પ્રતીક્ષા કરવી, એ
સપુરુષનું લક્ષણ છે. • તેમની આ ચિરપિપાસિત ઈચ્છા અમલમાં મૂકવાને
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૫
પ્રસંગ અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે પ્રાપ્ત થયું કે જ્યારે તેમના માતાપિતા બંને સ્વર્ગે સીધાવી ગયા. પરંતુ તે અંગે સ્વજનની અનુમતિ માગતાં વાતાવરણ હૃદયદ્રાવક બની ગયું. નંદિવર્લ્ડન ગળગળા થઈને કહેવા લાગ્યા કે
માતાપિતાને દારુણ વિયોગ તે હજી તાજો જ છે, ત્યાં તમે અમને છોડી જવાની વાત કેમ કરે છે ? તમારે વિયાગ અમારાથી જરા પણ સહન થઈ શકશે નહિ. ઓછામાં ઓછા બે વર્ષ તે અમારી સાથે રહે. પછી તમને ઉચિત લાગે તેમ કરજે.”
ભગવાનનું હૃદય આ વખતે વૈરાગ્યથી ભરપૂર હવા છતાં તેમણે વડીલનું માન રાખ્યું અને બે વર્ષ થેલી જવાને નિર્ણય કર્યો, પણ પિતાનું જીવન તે તે જ દિવસથી એક ત્યાગીને અનુરૂપ બનાવી દીધું.
બાર માસ પછી તેમણે પિતાને સઘળે પરિગ્રહ એ છે કરવા માંડ્યો અને સગાંવહાલાં વગેરેને જે વસ્તુઓ આપવા જેવી હતી તે તે આપી દીધી. એમ કરતાં જે વધ્યું તે ગરીબ-ગરબાને તથા જરૂરીઆતવાળાને સ્વહસ્તે વહેચી દીધું. કલ્પસૂત્રમાં “રાળં રાëિ પરિમારૂત્તા, વાળ તારા માફ' એ શબ્દ વડે આ વસ્તુ સૂચિત કરવામાં આવી છે. - ત્રીશ વર્ષની ઉંમરે તેમણે સંસાર છોડ્યો અને ગમાર્ગ ગ્રહણ કર્યો. એ હતું કારતક વદ ૧૦ને દિવસ, મારવાડી મિતિ પ્રમાણે માગસર વદિ ૧૦ને દિવસ.
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૬
૮-ગસાધના ગમાર્ગ વિના આત્મશુદ્ધિ નથી, આત્માને સાક્ષાકાર નથી, મુક્તિ કે નિર્વાણ નથી, એમ જાણે ભગવાન મહાવીરે તેને સ્વીકાર કર્યો હતે.
ભેગ અને એશ્વર્યને ત્યાગ કર્યા વિના એગદીક્ષા લઈ શકાતી નથી, એટલે તેમણે સર્વ પ્રકારની ભેગલાલસા છોડી દીધી હતી અને સર્વ ઐશ્વર્યાને ત્યાગ કરી એક નિર્ચથની અર્થાત્ શ્રમણની વૃત્તિ સ્વીકારી હતી.
જ્યાં સુધી પાપકારી પ્રવૃત્તિઓ પર પૂર્ણ પ્રતિબંધ ન મૂકાય ત્યાં સુધી આત્મા પવિત્ર-શુદ્ધ-સ્વચ્છ થતું નથી, એટલે તેમણે ગાદીક્ષાને સ્વીકાર કરતી વખતે સર્વ પાપકારી પ્રવૃત્તિઓને (સાવદ્યોગોને) મન-વચન-કાયાથી ત્યાગ કર્યો હતે.
ગની સાધના યમપૂર્વક જ સફળ નીવડે છે, એટલે તેમણે ગસાધનાના પ્રારંભમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ (મહાવ્રત) ધારણ કર્યા હતાં અને તેનું અપ્રમત્તભાવે પાલન કરતા હતા.
યમની સાથે કેટલાક નિયમની પણ આવશ્યક્તા છે, એટલે તેમણે રાત્રિભેજનત્યાગ વગેરે કેટલાક નિયમ ગ્રહણ કર્યા હતા અને આવશ્યક્તા મુજબ તેમાં ઉમેરે કર્યો હતે. દાખલા તરીકે એક તાપસના આશ્રમમાં કઈક કો અનુભવ થતાં તેમણે નીચેના પાંચ નિયમ ધારણ
Page #63
--------------------------------------------------------------------------
________________
કર્યા હતાઃ (૧) અપ્રીતિ થાય તેવા સ્થાનમાં રહેવું નહિ. (૨) બને તેટલું ધ્યાનમાં રહેવું. (૩) બને તેટલું મૌન. રાખવું. () ભેજન હાથથી જ કરવું અને (૫) ગૃહસ્થને વિનય કર નહિ, અર્થાત તેની ખુશામત કરવી નહિ.
ભગવાન દક્ષપ્રતિજ્ઞ હતા, એટલે તેમણે આ નિયમ બરાબર પાન્યા હતા.
ગ તે અભ્યાસથી જ સિદ્ધ થાય છે, એમ જાણી, તેઓ ગાભ્યાસમાં દત્તચિત્ત રહેતા હતા અને તેની પ્રક્રિયાઓ એક પછી એક સિદ્ધ કરતા હતા. ભગવાન એમ માનતા હતા કે આસન સિદ્ધિ વિના કાયવેગમાં સ્થિરતા થવી મુશ્કેલ છે. વળી શીત, તાપ, પવન, ધુમ્મસ તથા અનેક પ્રકારના જંતુઓ વડે થતાં ઉપદ્રવમાં બેદરહિત, બનવા માટે પણ તેની ઘણી ઉપગિતા છે, તેથી તેમણે સહુથી પહેલું લક્ષ આસનસિદ્ધિ પર આપ્યું હતું અને કેટલાંક આસને સિદ્ધ કરી લીધાં હતાં. તે અંગે આચારાંગસૂત્રમાં લખ્યું છે કે “ભગવાન ચાંચલ્યરહિતપણે અનેક પ્રકારના આસનએ સ્થિત થઈ ધ્યાન ધરતા અને સમાધિદક્ષ તથા આકાંક્ષા વિનાના થઈને ઊર્ધ્વ, અધે અને. તિર્યગૂ લેકને વિચાર કરતા.”
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કે—ठाणा वीसराणाईया, जीवस्स उ सुहावहा ।। ૩મા ના ઘન્નિતિ, જાઉં સમાફિયં રણા ,
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૮
વીરાસનાદિ આસને જીવથી સુખે કરી શકાય એવાં છે. તે જ્યારે ઉગ્ર રીતે ધારણ કરવામાં આવે ત્યારે કાયકલેશ નામનું તપ ગણાય છે. ”
- આ પરથી એમ લાગે છે કે ભગવાન વિરાસન, પદ્માસન, ઉત્કટિકાસન, ગેહિકાસન વગેરે સરળ આસનેને વધારે પસંદગી આપતા હશે અને તેમાં લાંબા સમય સુધી સ્થિત થતા હશે.
ભગવાન ઘણુ વાર કાર્યોત્સર્ગીસને પણ રહેતા હતા અને તે વખતે બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં તેથી કંઈક ઓછું અંતર રાખતા હતા. વળી પિતાના બંને હાથને ઈક્ષુદંડની જેમ સીધા લટકતા રાખતા હતા. '
નિગ્રંથ મુનિએ ભગવાનના પગલે ચાલી જુદા જુદા આસને સિદ્ધ કરતા હતા, તેનું પ્રમાણ બૌદ્ધ ગ્રંથમાંથી પણ મળે છે.
ભગવાને શ્વાસધન રૂપ પ્રાણાયમની ક્રિયાને વિશેષ મહત્વ આપ્યું ન હતું. તેઓ એમ માનતા હતા કે પ્રાણવાયુના નિગ્રહથી કદઈના પામેલું મન જલ્દી સ્વસ્થ થતું નથી. આવશ્યકનિયુક્તિમાં “૩ણા નિમરૂ-વ્હવાસનેશ્વાસોચ્છવાસને બળાત્કારે નિષેધ કરે નહિ” વગેરે વચને આવે છે, તેનાથી આ વસ્તુ સ્પષ્ટ થાય છે. પરંતુ તેઓ ભાવપ્રાણાયમને તે જરૂર મહત્વ આપતા હતા. અહિરાત્મભાવને રેચક, અંતરાત્મભાવને પૂરક અને સ્થિર
Page #65
--------------------------------------------------------------------------
________________
પટ
તાને કુંભક એ ત્રણ બાબતે મુખ્ય હતી. શ્રી હરિભદ્રસૂરિએ ગદષ્ટિસમુચ્ચયની ચેાથી દષ્ટિમાં આ ભાવપ્રાણાચમનું વર્ણન કરેલું છે.
પાંચે ઈન્દ્રિયોના વિષયમાંથી મનને ખેંચી લેવું અને પિતાની ઈચ્છા હોય ત્યાં સ્થાપન કરવું, તેને પ્રત્યાહારની કિયા કહેવામાં આવે છે. સામાન્ય મનુષ્ય માટે આ કિયા ઘણી અઘરી છે, કારણ કે તેનું મન, બળખામાં માખી ચેટી જાય તેમ, ઈન્દ્રિયેના વિષયેમાં ચાટેલું રહે છે અને તેમાંથી કેમે કર્યું અલગ પડતું નથી. પરંતુ ભગવાનનું મન સંવૃત હતું અને તેમને પુદ્ગલને સંગ જરાએ ગમતે ન હતું, એટલે આ ક્રિયા ઝડપથી સિદ્ધ થઈ હતી. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે “કષાય વિનાના, લાલચ વિનાના, શબ્દ અને રૂપમાં મૂછ વિનાના તથા સાધક દશામાં પ્રરાકમ કરતા તે ભગવાન જરા પણ પ્રમાદ ન કરતા. તે પિતાની મેળે સંસારનું સ્વરૂપ સમજીને આત્મશુદ્ધિમાં સાવધાન રહેતા.'
ભગવાને આટલે ગાભ્યાસ કર્યા પછી ધારણાને સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો હતો અને તે માટે ભદ્રા, મહાભદ્રા અને સર્વ ભદ્રા નામની પ્રતિમાઓ અંગીકાર કરી હતી. ભદ્રાપ્રતિમાને વિધિ એ છે કે બે દિવસને નકેરડો ઉપવાસ અંગીકાર કરીને પ્રાતઃકાલમાં પૂર્વાભિમુખ થઈને કઈ એક પદાર્થ ઉપર જ દષ્ટિ સ્થિર રાખવી. પછી રાત પડયે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને એ જ પ્રમાણે બીજા
Page #66
--------------------------------------------------------------------------
________________
fo
કઈ પદાર્થ ઉપર દષ્ટિ સ્થિર રાખવી. બીજા દિવસે સવાર થતાં પશ્ચિમ દિશામાં મુખ રાખીને અને સાંજે ઉત્તર દિશામાં મુખ રાખીને એજ પ્રમાણે કઈ પણ વસ્તુ પર દષ્ટિ સ્થિર રાખવી. તાત્પર્ય કે આમાં લાગેટ બાર કલાક સુધી એક પદાર્થ પર ધારણ કરવાની હોય છે અને એ પ્રાગ અડતાલીસ કલાક સુધી ચાલુ રાખવાને હેાય છે. આપણે એક વસ્તુ પર વધારેમાં વધારે કેટલા વખત સુધી દષ્ટિ સ્થિર રાખી શકીએ છીએ, તેને વિચાર કરે તે આ વસ્તુનું મહત્વ સમજાશે. ભગવાને આ પ્રગ લગભગ દશ વર્ષના ગાભ્યાસ પછી શ્રાવસ્તી નગરીની બાજુમાં આવેલ સાનુયષ્ઠિક નામના ગામમાં કર્યો હતો અને તેમાં સફલતા મેળવી હતી.
મહાભદ્ર પ્રતિમામાં એક દિશામાં વીશ કલાક રહેવાનું હોય છે અને તેટલે વખત કઈ પણ એક પદાર્થ પર દૃષ્ટિ સ્થિર કરવાની હોય છે. છનનુ કલાકના નકેરડા ઉપવાસપૂર્વક આ પ્રતિમા પૂરી થાય છે. ભગવાન તેમાં પણ પાર ઉતર્યા હતા. | સર્વતેભદ્રપ્રતિમાને વિધિ તે ઘણે જ કઠિન છે. તેમાં ચાર દિશા, ચાર વિવિશા, ઊર્વ દિશા અને અધદિશા એમ કુલ દશ દિશામાં એક એક અહેરાત્ર સુધી દષ્ટિને સ્થિર કરીને રહેવાનું હોય છે અને દસે દિવસ નકોરડા ઉપવાસ કરવાના હોય છે. ભગવાન તેમાં પણ વિજયી થયા હતા.
Page #67
--------------------------------------------------------------------------
________________
ભગવાન પિતાના મનને નવરું રાખતા નહિ. કાં તેને અનુપ્રેક્ષા એટલે તત્ત્વચિંતનમાં જોડતા અને કાં તેને ધર્મધ્યાનમાં લગાડતા. ધારણ સિદ્ધ થવાથી તેમના ધર્મધ્યાનમાં ઘણી સ્થિરતા અને ઉજજવલતા આવી હતી. પછી તે તેઓ આત્માના શુદ્ધોપગરૂપ શુકલ ધ્યાન ધરવાને સારી રીતે શક્તિમાન થયા હતા.
શુકલ ધ્યાનની પ્રથમ ભૂમિકાએ શ્રતજ્ઞાનના આલંબનપૂર્વક કઈ પણ એક દ્રવ્યગત પર્યાના ભેદને વિવિધતાપૂર્વક વિચાર કરવાનું હોય છે. તે ભૂમિકા ભગવાને ટ્રક સમયમાં પસાર કરી હતી.
શુકલ ધ્યાનની બીજી ભૂમિકાએ શ્રતજ્ઞાનનાં આલંબંનપૂર્વક દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવાનું હેય છે અને અહીં જ મનની સઘળી વૃત્તિઓને લય થતાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તેનાથી આત્મા ભૂત, ભવિષ્ય તથા વર્તમાનકાલીન સર્વ વસ્તુઓના સર્વ પર્યાયે જાણી-જોઈ શકે છે, અર્થાત્ સર્વાની કટિમાં બિરાજે છે.
ભગવાન મહાવીર ભિક ગામની બહાર જુવાલિકા નદીના ઉત્તર કિનારા ઉપર આવેલ કેઈ દેવાલયની સમીપે, સ્થામાક નામના ગૃહસ્થના ખેતરમાં, શાલ વૃક્ષની નીચે, ઉત્કટિકાસને બેસીને, છઠ્ઠની (બે લાગલગાટ ઉપવાસની) તપશ્ચર્યા પૂર્વક ધ્યાનાવસ્થિત થયા હતા, ત્યારે તેઓ શુકલ ધ્યાનની આ બીજી ભૂમિકાએ પહોંચ્યા અને તેમને કેવલ
Page #68
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન પ્રાપ્ત થયું. એ હતો વૈશાખ સુદિ ૧૦ ને દિવસ, એ હતે ચોથા પહેરને સમય.
ચિત્તનું ચલવિચલપણું સર્વથા મટી જાય, એટલે સમાહિત દશા પ્રાપ્ત થાય છે અને તે અલૌકિક આનંદને અનુભવ કરાવે છે. આ રીતે ભગવાન મહાવીરને હવે સચ્ચિદાનંદ કે આનંદઘન દશા પ્રાપ્ત થઈ હતી અને તે જીવનના છેડા સુધી ટકી હતી.
એટલું યાદ રહે કે ભગવાન એક મહાન રાગી હતા અને તેમણે આગળ જતાં પિતાના શિષ્યને પણ રાજગની જ દીક્ષા આપી હતી.
–ગસાધનાની કેટલીક વિશેષતા સામાન્ય રીતે ચગદીક્ષા કઈ ગુરુ આપે છે અને સાધકે તેમના માર્ગદર્શન પ્રમાણે જ આગળ વધવાનું હોય છે, પણ ભગવાન મહાવીરે દીક્ષા સ્વયં લીધી હતી અને તેઓ પિતાના અનુભવના આધારે જ આગળ વધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચ્યા હતા. જન શાસ્ત્રકારોએ તેમને સ્વયંસંબુદ્ધ કહ્યા છે, તેનું કારણ આ જ છે.
ભગવાને ગસાધના કરવા માટે કઈ આશ્રમ કે પર્ણકટિને પોતાના કર્યા ન હતાં. તેઓ એ સારી રીતે જાણતા હતા કે-આવા આશ્રમે અને આવી પર્ણકુટિએ આખરે મેહ-મમતાનું કારણ બને છે અને સાધકને સાધનાશ્રષ્ટ કરે છે. સાધુજન તે રમતા જ ભલા !
Page #69
--------------------------------------------------------------------------
________________
ભગવાને ગસાધના શરૂ કરી ત્યારે એક વસ્ત્ર અંગ ઉપર હતું, પણ તે જ દિવસે સેમ નામના બ્રાહ્મણે “કંઈક આપ” એવી માગણી કરવાથી એ વસ્ત્રને અધે ટુકડે આપી દીધું હતું. બાકી રહેલું અધું વસ્ત્ર લગભગ બાર મહિના પછી નદીના કિનારે એક કાંટાળા વૃક્ષમાં ભરાઈ ગયું હતું. એ વસ્ત્ર પાછું લેવાની વૃત્તિ તેમને જાગી ન હતી. ત્યાર પછી તેઓ અલક દશામાં એટલે વસ્ત્રરહિત અવસ્થામાં જ રહ્યા હતા. અહીં નોંધપાત્ર વસ્તુ એ છે કે તેમણે નાની સરખી લંગાટી પણ પિતાની પાસે રાખી ન હતી. લગેટી હોય તે તેને સાચવવી પડે, છેવી પડે અને બદલવી પણ પડે, એટલે ભગવાને એ ઉપાધિમાંથી દૂર રહેવામાં જ શ્રેય માન્યું હતું.
ભગવાને કમંડળ, તુંબડી કે કઈ કાષ્ઠપાત્ર પણ પિતાની પાસે રાખ્યું ન હતું. અન્ય શબ્દોમાં કહીએ તે તેઓ કરપાત્રી બન્યા હતા અને પોતાના હાથમાં જ આહારપાણી ગ્રહણ કરી તેને ઉપગ કરી લેતા હતા.
" ભગવાને કઈ ધૂણી ધખાવી ન હતી, પાસે ચીપિયે કે એવું કોઈ સાધન રાખ્યું ન હતું કે શરીરે ભભૂતિ લગાવી ન હતી. તેઓ અહિંસાના પરમ ઉપાસક તરીકે પૃથ્વીને બદતા નહિ, સચિત્ત જળને સ્પર્શ કરતા નહિ, અગ્નિ પ્રકટાવતા નહિ, વીંઝણું વગેરેને ઉપયોગ કરી પવન ખાતા નહિ, તેમજ લીલી વનસ્પતિને કે ધાન્ય-બીજ વગેરેને સ્પર્શ
Page #70
--------------------------------------------------------------------------
________________
૪
કરતા નહિ. તેઓ સદા ખુલ્લા શરીરે રહેતા અને શીત-તાપ તથા દુશ–મશકના પરીષહા સમભાવે સહી લેતા.
તે વખતે સામાન્ય માન્યતા એવી હતી કે મૃગચમ, વ્યાઘ્રચર્મ કે કમલ વગેરે પર આસન માંડવામાં આવે અને તે માટે કોઈ વિશિષ્ટ સ્થાન પસંદ કરવામાં આવે તે જ આસનસિદ્ધ થાય, પણ ભગવાને મૃગચર્માદિ કાઈ વસ્તુને ઉપયાગ કર્યાં ન હતા, તેમજ તેઓ દેશના વિવિધ ભાગેામાં વિચરતા રહ્યા હતા.
તે વખતે યાગીએ શરીરશુદ્ધિ માટે નેતી, ધેાતી, અરતી વગેરે સાધનોના ઉપયોગ કરતા, પણ ભગવાને તે માટે માત્ર તપશ્ચર્યા કરવાનું' જ રાખ્યું હતું. તપશ્ચર્યામાં તેઓ ઉપવાસને ઘણું મહત્ત્વ આપતા હતા અને મને તેટલા નકારડા ઉપવાસ કરતા હતા. જાણીને આશ્ચય થશે કે તેમણે એ વાર તા છ છ માસના ઉપવાસ પણ કર્યા હતા. ( બીજા છ માસના ઉપવાસ પાંચ દિવસ ઓછા હતા.) પંદર દિવસ અને એક માસના ઉપવાસ તા તેમને માટે સાધારણ ખાખત થઈ પડી હતી. પારણાના દિવસે તે ભૂખ કરતાં થોડું ઓછું જમતા હતા અને આહાર પણ અને તેટલા રસહીન એટલે લૂખા-સૂકા જ લેતા હતા. રાંધેલા ભાત, ખીચડી, સાથવા, અડદના આકળા વગેરે તેમને મુખ્ય આહાર હતા.
અપ્રમત્ત ભાવે રહેવું એ તેમના મુખ્ય સિદ્ધાંત હતા, એટલે તેએ પ્રમાદ ન આવી જાય તેની ખૂબ સાવચેતી
Page #71
--------------------------------------------------------------------------
________________
માનતા હતા કે ભગવાન કેઈ
, કદાચિત નિ
રાખતા હતા. નિદ્રાને પણ તેઓ યોગસાધનામાં બાધક માનતા હતા, એટલે તેનું સેવન કરતા નહિ. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે “ભગવાન કઈ કઈ વાર આડા પડખે થતા, પણ તે નિદ્રાની ઈચ્છાથી નહિ. કદાચિત નિદ્રા આવતી તે તેને પ્રમાદ વધારનારી સમજી, ઉઠીને દૂર કરી દેતા. કેઈ વાર ભગવાન મુહૂર્ત સુધી રાત્રે ચંક્રમણ પણ કરતા.” નિદ્રાને દૂર રાખવા માટે તેમને આ ખાસ પ્રાગ હતે.
ભગવાને સર્વ ભયને જિતી લીધા હતા અને મરયુના ભયને પણ જિતી લીધું હતું. વળી તેમણે અંતરના કામધાદિ સર્વ શત્રુઓને જિતી લીધા હતા, એટલે તેમની ગણના “જિન” તરીકે થઈ હતી.
ઉત્કૃષ્ટ ગસાધના, ઉગ્ર તપશ્ચર્યા, વિશુદ્ધ જીવન અને જ્યાં જાય ત્યાં આનંદ-મંગલના પ્રવર્તનને લીધે તેઓ સહુના પૂજાપાત્ર બન્યા હતા અને “અહંત' તરીકે ઓળખાયા હતા.
યોગસાધના કરતાં ભગવાનને અનેક જાતની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, પણ તેને ઉપયોગ તેમણે પિતાના સ્વાર્થ માટે કે લોકોને પ્રભાવિત કરવા માટે કર્યો ન હતે.
શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે ધ્યાનશતકકના પ્રારંભમાં ભગવાન મહાવીરને રોગીશ્વર તરીકે વંદના કરી છે, તે એમ બતાવે છે કે ભગવાન મહાવીર પરમ ગવિશારદ હતા અને ગની સર્વ કિયાઓને સારી રીતે જાણનારા હતા.
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૦-ખમીરની ખરી સેટી ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ કરતાં કંઈક અધિક સમયમાં યોગસાધના પૂરી કરી હતી. આ સમય દરમિયાન તેમને અનેક પ્રકારની કઠિનાઈઓ ભેગવવી પડી હતી. અન્ય શબ્દોમાં કહીએ તે આ સમયે તેમના ખમીરની ખરી કસોટી કરનાર નીવડ્યો હતો. પરંતુ તેઓ પિતાના ધ્યેયથી જરા પણ ચલિત થયા ન હતા.
તેઓ જગતના સર્વ પ્રાણીઓને પિતાના મિત્ર સમજતા હતા અને તેથી કદાપિ કેઈનું બૂરું ચિંતવતા નહિ. એક વાર એક ભયંકર દષ્ટિવિષ સર્ષે તેમના જમણા પગે દંશ દીધે, તે તેમણે “હે ચંડકૌશિક બુજઝ! બુઝ!” એ શબ્દો કહીને તેના કલ્યાણની કામના કરી અને તેને ઉદ્ધાર કર્યો. એક વાર કઈ કેટવાળે તેમને પરરાજ્યના જાસુસ માની તેમના મુખેથી સત્ય હકીક્ત કઢાવવા તેમને દેરડાથી મુશ્કેટાટ બાંધ્યા અને કૂવામાં ઉતારી ડૂબકીઓ ખવડાવવાની તૈયારી કરી, છતાં તેમણે એ કેટવાળને કાંઈ પ્રતિકાર કર્યો નહિ, એટલું જ નહિ પણ મનથી તેનું બૂરું ચિંતવ્યું નહિ. તેમણે અભૂતપૂર્વ દૈવી ઉપસર્ગોમાં પણ વૈર્યનું અવલંબન કર્યું અને “શિવમતુ સર્વાગત સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ, એ ભાવનાનું જ દઢતાથી રટણ કર્યું.
ભગવાનની સહુથી વધારે સતામણ રાઢના જંગલી પ્રદેશમાં થઈ.* એ પ્રદેશના વજભૂમિ અને શુદ્ધભૂમિ એવા
* આ પ્રદેશ વિદેહની પૂર્વ સીમા પર આવેલ હતો.
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૭
એ વિભાગેા હતા. તેમાં વજાભૂમિના લેાકેા ઘણા ક્રૂર અને નિર્દય હતા. તેઓ એમને મારપીટ કરતા, કૂતરા કરડાવતા અને હાંકી કાઢતા. કેઈ વાર તે તે ભગવાનના શરીર પર હથિયારથી પ્રહાર પણ કરતા અને તેમના માથે ધૂળને વરસાદ વરસાવતા. વળી કાઈ વાર તેમને ઊંચેથી નીચે પટકતા અને આસન પરથી ગબડાવી પાડતા. આ પ્રદેશમાં કેટલાક ભાગ તે એવા હતા કે જ્યાં એક પણ ગામડુ ન હતું કે મનુષ્યની વસ્તી ન હતી. પરતુ ભગવાને આ પ્રદેશમાં રહીને પણ પેાતાની ચેગસાધના આગળ વધારી હતી અને એક સાધક ધારે તે કેટલી હદે પેાતાની સહનશક્તિ કેળવી શકે છે, તે એક અપૂર્વ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
૧૧-સાધનાકાલની વિહારભૂમિ
ભગવાન ચામાસાના ચાર મહિના એક સ્થાને સ્થિર રહેતા હતા અને બાકીના આઠ માસ જુદા જુદા સ્થળે વિચરતા હતા. તેમણે સાધનાકાળ દરમિયાન વિદેહ, ખંગ, મગધ અને કાશી-કાશલ જનપથામાં જ વિહાર કર્યાં હતા, તે સાધનાકાળનાં નીચેનાં ચાતુર્માસાથી જાણી શકાશેઃ
પહેલું ચાતુર્માસ—મારાક સંનિવેશ પાસે તાપસેાના આશ્રમમાં તથા અસ્થિક ગ્રામમાં.
બીજી' ચાતુર્માસ—રાજગૃહ નગરની બહાર નાલ’દા પાડામાં એક તંતુવાયની શાળામાં(વસ્ત્ર વર્ણવાનાં કારખાનામાં).
Page #74
--------------------------------------------------------------------------
________________
ત્રીજું ચાતુર્માસ–અંગ દેશની રાજધાની ચંપાનગરીમાં.
ચેથું ચાતુર્માસ–પૃષચંપા નગરીમાં. (આ આખું ચાતુર્માસ ભગવાને ઉપવાસ કરીને યોગસાધનામાં વીતાવ્યું હતું. ત્યાર પછી રાઢના પ્રદેશમાં ગયા હતા.)
પાંચમું ચાતુર્માસ–ભલિપુરમાં. છઠું ચાતુર્માસ–ભદ્રિકાપુરીમાં. સાતમું ચાતુર્માસ–આલભિકા નગરીમાં. આઠમું ચાતુર્માસ–રાજગૃહમાં. નવમું ચાતુર્માસ–રાઢના જંગલી પ્રદેશમાં દશમું ચાતુર્માસ–શ્રાવસ્તી નગરીમાં. અગિયારમું ચાતુર્માસ વૈશાલીમાં. બારમું ચાતુર્માસ–ચંપાનગરીમાં
૧ર-ગેશાલક
ભગવાન મહાવીરે સાધનાકાલ દરમિયાન કેઈને ધર્મોપદેશ આપે ન હતું કે કોઈ શિષ્ય કર્યું ન હતું, આમ છતાં એક એવી ઘટના બનવા પામી હતી કે જેને ઉલેખ અહીં કરે જ જોઈએ.
Page #75
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરનું બીજું ચાતુર્માસ રાજગૃહ નગરની બહાર નાલંદા પાડામાં એક તંતુવાયની શાળામાં હતું. એ વખતે ગોશાલકનામને મંખજાતીય એક ભિક્ષુ પણ ત્યાં જ ચાતુર્માસાર્થ સ્થિર રહ્યો હતો. તેણે ભગવાનને એક એક માસના નકેરડા ઉપવાસ કરતા જોયા, તેમની ગક્રિયાઓ નિહાળી તથા તેઓ દૂરસ્થ પદાર્થોનું દર્શન કરવાની તથા લેકના મનભાવ જાણવાની સિદ્ધિથી યુક્ત છે, એ પણ જાણ્યું. આથી તે ખૂબ પ્રભાવિત થયે અને પોતાને આવી કઈ સિદ્ધિ મળે તે કામ થઈ જાય એમ માનીને તેમને પરિચય વધારવા લાગ્યું. પરંતુ એ દિવસોમાં ભગવાન મોટા ભાગે મૌન ધારણ કરતા હતા, અટલે વાતચીતને પ્રસંગ બહુ ઓછો આવતે, આમ છતાં ગે શાલકે દૌર્ય ગુમાવ્યું નહિ. જે કંઈ મળશે તે આમની પાસેથી જ મળશે, એમ માનીને તે એમની સાથે સાથે ફરવા લાગ્યો અને જાણે તેમને શિષ્ય હોય એવી રીતે વર્તવા લાગ્યું. ભગવાને પણ તેને વિનય અને તેની ગસિદ્ધિ માટેની ધગશ જોઈને કૃપાદષ્ટિ રાખી.
આ રીતે સાત વર્ષ વ્યતીત થયા પછી એક વખત તે ભગવાનની સાથે કૂર્મગ્રામે આવ્યું. ત્યાં તેણે વૈશિકાયન નામના એક તાપસને માથાપરની જટામાંથી નીચે પડતી જૂઓને પુનઃ જટામાં મૂકતી જોઈને એની મશ્કરી કરી. આથી વૈશિકાયનને પિત્તો ઉછળે અને તેણે ગોશાલકને શિક્ષા કરવા માટે તેલેશ્યા છોડી. તેજલેશ્યા એટલે
Page #76
--------------------------------------------------------------------------
________________
go
પદાર્થ કે પદાર્થ સમૂહને બાળી નાખે એવી આત્મસ’ચાલિત એક પ્રકારની ઉગ્ર પૌદ્દગલિક શક્તિ.
આ જોઈ ભગવાનને દયા આવી, એટલે તેમણે શીતલેશ્યા છેાડી તેનું નિવારણ કર્યું. ગેાશાલકે પ્રભુના ચરણમાં પડી તેમના પુનઃ પુનઃ આભાર માન્યા.
આ વખતે ગેાશાલકે જોયુ` કે ભગવાન પાતાના પર પ્રસન્ન છે, એટલે તેણે હળવે રહીને વાત છેડી: · પ્રભા ! સાત સાત વર્ષોંથી તમારી સેવા કરું છું, પણ મને હજી સુધી કંઈ મળ્યું નહિ.'
ભગવાને પૂછ્યું: ‘ તારે શું જોઈએ છે?’
ગોશાલકે કહ્યુ': 'તેજોલેશ્યાના વિધિ. જો આપ મને આ વિધિ ખતાવશે, તે જીવનભર આભાર નહિ ભૂલું.'
આજ વખતે ભગવાને પરોપકારની ભાવનાથી તેને તેજોલેશ્યાના વિધિ બતાવ્યા.
ત્યાર પછી તરત જ ગોશાલક છૂટા પડી ગયા અને તેણે શ્રાવસ્તી નગરીમાં જઈ, યથાવિધિ તપશ્ચર્યા કરી તેલેશ્યાની પ્રાપ્તિ કરી. વિશેષમાં પાર્શ્વનાથની પર’પરાના કેટલાક સાધુએ પાસેથી નિમિત્તાદિ વિદ્યાનુ' જ્ઞાન મેળવ્યું અને આજીવિક સ`પ્રદાયને પ્રવર્તક બન્યા.
આગળ જતાં તેણે ધર્મ પ્રચારની હરિફાઈમાં આ તેોલેશ્યાના ઉપયાગ ખુદ ભગવાન મહાવીર ઉપર જ કર્યાં.
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૧
જે કે ભગવાન પર તેની ધારી અસર થઈ નહિ, એટલે કે તેઓ બળીને ભસ્મ થયા નહિ, પણ તેમને છેડી શારીરિક પીડા તે જરૂર થઈ. કેટલાક વખત સુધી લેહીના દસ્ત ચાલુ રહ્યા. આ વખતે વચ્ચે પડનાર ભગવાનના બે સાધુએ–નામે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર–બળીને ભસ્મ થઈ ગયા.
ત્યાર પછી સાતમા દિવસે શાલક પશ્ચાત્તાપ કરતે ભૂંડા હાલે મરણ પામે. આ ઘટના ભગવાન મહાવીરને કેવલજ્ઞાન થયા પછી ચૌદમા વર્ષે શ્રાવસ્તી નગરીમાં બની હતી.
કઈ કઈ વાર પરોપકાર કરવા જતાં, કેવું વિચિત્ર પરિણામ આવે છે, તેને આ નેધપાત્ર દાખલો છે.
૧૩–લોકેદ્ધાર ઘણા યોગીઓ કેવલ્ય પ્રાપ્ત થયા પછી નિજાનંદમાં જ મસ્ત રહે છે અને દુનિયાને લગતી કઈ પ્રવૃત્તિમાં પડતા નથી, પરંતુ ભગવાન મહાવીરે કૈવલ્યપ્રાપ્તિ થયા પછી લેકે દ્ધારનું કાર્ય હાથ ધર્યું અને એ જ એમના જીવનની અસાધારણ મહત્તા હતી.
તેમણે લેકોને ન્યાય-નીતિપરાયણ બનાવવા માટે, સદાચારમાં સ્થિર કરવા માટે, તેમજ ધર્મપ્રિય અને તત્ત્વનિષ્ઠ બનાવવા માટે પ્રવચને શરૂ કર્યા. આ પ્રવચનેને
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૨
અસાધારણ સફળતા મળી, તેનાં ત્રણ કારણેા અમને નીચે પ્રમાણે સમજાયાં છેઃ
(૧) તે વખતના ધર્માંપદેશકો મોટા ભાગે સસ્કૃતભાષાના આશ્રય લેતા. તેથી અમુક વર્ગ જ તેના લાભ લઈ શકતા. પરંતુ ભગવાને પોતાનાં પ્રવચના લેાકભાષામાં શરૂ કર્યાં. લાકભાષા એટલે અમાગધી ભાષા. તે વખતે મગધ અને તેની આસપાસના પ્રદેશમાં આ ભાષા ખેાલાતી હતી અને તેમાં અન્ય પ્રાંતીય ભાષાના ઘણા શબ્દો હાવાથી ભારતના બધા લેાકેા તેને સારી રીતે સમજી શકતા હતા. આજે ભારતમાં જે સ્થાન હિંદી ભાષાનું છે, તેજ સ્થાન એ વખતે અમાગધી ભાષાનું હતું.
(૨) તે વખતના ધર્મોપદેશકોએ બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વૈશ્ય એ ત્રણ વ ને જ ધર્મોપદેશ સાંભળવાના અધિકારી માન્યા હતા. શૂદ્રોને ધમ સંભળાવવા નહિ, એ એમના દૃઢ નિય હતા; એટલું જ નહિ, પણ કદી કોઈ શૂદ્ર જો આડાકાને ધર્મોપદેશ સાંભળી જાય તે તેને સખત શિક્ષા કરવી અને તેના કાનમાં સીસું રેડી દેવું કે લાખ ભરી દેવી એવી ચેાજના તેમણે ઘડી રાખી હતી. આ ચેાજનાનો કવચિત્ ચિત્ અમલ પણ થતા હતા. પરંતુ ભગવાન મહાવીરે પોતાની ધર્મસભા કે વ્યાખ્યાનપરિષનાં દ્વાર દેશ, વણુ, જાતિ કે લિંગના ભેદ વિના સહુને માટે ખુલ્લાં મૂકી દીધાં, એટલે સમસ્ત પ્રજાએ તેના ખૂબ લાભ લીધે.
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૩
(૩) તે વખતના ધર્મોપદેશકે તત્ત્વજ્ઞાનનાં નામે અનેક અટપટી વાતે રજૂ કરતા, પરંતુ ભગવાન મહાવીરે જીવનના પરમ સત્યે તદ્દન સાદી અને સરલ ભાષામાં રજૂ કરી દીધાં અને તેણે લેકમાનસ પર બહુ ઊંડી અસર કરી.
ધર્મ એ જીવનની જરૂરીઆત છે, એ વસ્તુ ભગવાન મહાવીરે અનેક દાખલા દલીલે પૂર્વક સારી રીતે સમજાવી અને તેની પરીક્ષા કરવાને સટ વિધિ પણ બતાવ્યું.
તેમણે કહ્યું કે “જ્યાં અહિંસા હોય, પ્રાણી માત્ર પ્રત્યે દયા કે પ્રેમની ભાવના હોય, ત્યાં જ ધર્મ જાણ; હિંસામાં. ધર્મ સંભવે નહિ.”
તેમણે કહ્યું કે “જ્યાં સંયમ હેય, સદાચાર હોય, શીલની સુગંધ હોય ત્યાં જ ધર્મ જાણ, અસંયમ, દુરાચાર કે કુશીલમાં ધર્મ સંભવે નહિ.”
અને તેમણે એ પણ કહ્યું કે “જ્યાં જ્ઞાનપૂર્વકનું તપ હોય, ઈચ્છાઓનું દમન હોય, તૃષ્ણને ત્યાગ હોય, ત્યાં જ ધર્મ જાણ; ગલાલસામાં, વિવિધ ઈચ્છાઓની. પૂર્તિમાં કે તૃષ્ણાના તાંડવમાં ધર્મ સંભવે નહિ.”
તેમના આ ઉપદેશને પડઘે જમ્બર પડ્યો. હિંસક યજ્ઞયાગો ઓછા થઈ ગયા અને પશુબલિ પણ મોટા ભાગે બંધ પડયો. વળી જીવનના સામાન્ય વ્યવહારમાં પણ અને હિંસાને અમલ થવા લાગ્યો અને પશુ-પક્ષીઓ પ્રત્યે
Page #80
--------------------------------------------------------------------------
________________
દયાની ભાવના વિકાસ પામી. વળી સ્વેચ્છાચાર-દુરાચાર ખૂબ ઘટી ગયું અને લેકે બને તેટલું સંયમી જીવન ગાળવા પ્રયત્નશીલ બન્યા. વિશેષમાં લેકે તપશ્ચર્યાનું સાચું સ્વરૂપ સમજ્યા અને તેનું બને તેટલું આરાધન કરવા લાગ્યા.
ભગવાન મહાવીરે બીજું પણ એક મહત્વનું કાર્ય કર્યું. એ વખતે લેકે સ્કર્ષ માટે પોતાના પુરુષાર્થ પર ભરોસે રાખવાને બદલે દેવદેવીઓ કે યક્ષ-વ્યંતરોની કપા પર આધાર રાખતા થઈ ગયા હતા અને તેમને પ્રસન્ન કરવા માટે અનેક જાતના ઉપાયો કરતા હતા. પરંતુ ભગ વાન મહાવીરે કહ્યું કે “કા સો વામણા તમારે આત્મા છે, તે જ પરમાત્મા છે. તેમાં જ્ઞાન અને ક્રિયાની અનંત અપાર શક્તિ ભરેલી છે. તમે એને પ્રકટ કરતાં શીખે તે અન્ય કેઈની સહાય લેવાની જરૂર રહેશે નહિ.”
ઉપરાંત તેમણે પુરુષાર્થની પંચસૂત્રી આપી કે જેને ઉત્થાન-કર્મ–બલ-વીર્ય-પરાક્રમને સિદ્ધાંત કહેવામાં આવે છે. તેનું રહસ્ય એ છે કે સહુથી પ્રથમ મનુષ્ય આળસ મરડીને–પ્રમાદ ખંખેરીને ઊભા થવું જોઈએ; પછી કામે લાગવું જોઈએ; પછી એ કામમાં પિતાનું સઘળું બળ રેડવું જોઈએ; એ કાર્ય પૂરું કરવાનો દિલમાં ખૂબ ઉમંગ રાખ જોઈએ; અને કાર્યસિદ્ધિની આડે જે વિદને, કષ્ટો કે મુશ્કેલીઓ આવે તેને હિંમતથી સામનો કરી આગળ વધવું જોઈએ. આ રીતે પુરુષાર્થ કરનારને સિદ્ધિસફલતા અવશ્ય મળે છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
પ
ભગવાન મહાવીર ભારે પુરુષાર્થી હતા અને તેમણે ભારતની પ્રજાને આ રીતે પુરુષાર્થી ખનવાની હાકલ કરી હતી.
૧૪–સ ઘસ્થાપના
લેાકા પોતાના અધિકાર મુજબ જ ધર્મનું આચરણ ક્રરી શકે છે, એ વસ્તુ ખ્યાલમાં રાખી ભગવાને ધર્મોરાધકાના એ વગ પાડયા અને પુરુષ તથા સ્ત્રી બંને વર્ગને તેમાં સ્થાન આપ્યું.
જેએ ત્યાગી થઈ નિર્વાણુસાધક ચેાગની સારી રીતે સાધના કરી શકે એવા હતા, તેમને શ્રમણ-શ્રમણી વર્ગમાં દાખલ કર્યાં. શ્રમણના વાસ્તવિક અર્થ છે સમત્વની પ્રાપ્તિ માટે શ્રમ કરનાર સાધુ, તપસ્વી કે ચેાગી.
જેઆ ત્યાગી થઈ શકે એવા ન હતા, પણ ગૃહવાસમાં રહીને નીતિનિયમ તથા સદાચારનું પાલન કરવાપૂર્વક ધાર્મિક અનુષ્ઠાને તથા અમુક હદે સંયમચાગની સાધના કરી શકે એવા હતા, તેમને સમાવેશ શ્રમણેાપાસક તથા શ્રમણેાપાસિકામાં કર્યાં. શ્રમણેાપાસકને વાસ્તવિક અર્થ છે શ્રમણેાની ઉપાસના-આરાધના કે સેવાભક્તિ કરી તેમની પાસેથી અધ્યાત્મજ્ઞાન મેળવનાર સુમુક્ષુ ગૃહસ્થ.
ભગવાને આ ચારે વર્ગના એક સંઘ સ્થાપ્ચા. તે સ'સારસાગર તરવા માટે ઉત્તમ પ્રવણ ( વહાણ ) જેવા
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૬
હે “તીર્થની સંજ્ઞા પામ્યું અને તેના સ્થાપક તરીકે ભગવાન મહાવીર તીર્થકર કહેવાયા.
અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે તેમની અગાઉ આ ભારત દેશમાં શ્રીષભાદિ બીજા ત્રેવીશ તીર્થકરે થઈ ગએલા હોવાથી તેમની ગણના વીસમા તીર્થંકર તરીકે થઈ
ભગવાનની અપૂર્વ-અદૂભુત ધર્મદેશના વડે આ સંઘ દિન ગુની-રાત ચગુની ઉન્નતિ પામવા લાગે.
નેધપાત્ર બીના તે એ બની કે કેવળજ્ઞાન થયા પછી લાભનું કારણ જાણીને ભગવાન મહાવીરે એક જ રાતમાં અડતાલીશ કેશને વિહાર કર્યો. અને તેઓ અપાપાપુરી નગરીએ આવ્યા. ત્યાં મહાસેન વનમાં ધર્મ સભા થઈ અને તેમનું અત્યંત પ્રભાવશાળી પ્રવચન સાંભળીને લેકે મુગ્ધ બન્યા. તેમણે નગરમાં વાત વહેતી મૂકી કે “અહી એક સર્વજ્ઞ આવેલ છે. એટલે તે ગામમાં એક મહાન યજ્ઞ નિમિત્તે એકત્ર થયેલા બ્રાહ્મણ પંડિતે ચંક્યા અને તેમાંના અગિયાર મહાવિદ્વાને (૧) ઈન્દ્રભૂતિ, (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) વ્યક્ત, (૫) સુધર્મા, (૬) મંડિક, (૭) મૌર્યપુત્ર, (૮) અંકપિત, (૯) અચલભ્રાતા, (૧૦) મેતાર્ય અને (૧૧) પ્રભાસ એક પછી એક ભગવાનની ધર્મસભામાં તેમની પરીક્ષા કરવાને આવ્યા, પણ ભગવાને તેમના મનમાં રહેલી શાસ્ત્રાર્થ વિષેની શંકાઓ બરાબર બતાવી દીધી અને તેના સાચા અર્થો પણ કરી
Page #83
--------------------------------------------------------------------------
________________
બતાવ્યા. આથી તે બ્રાહ્મણ પંડિતેઓ ત્યાં ને ત્યાં જ ત્યાગમાર્ગ અંગીકાર કર્યો અને તેમની સાથેના ૪૪૦૦ બ્રાહાણ છાએ પણ પિતાના ગુરુનું અનુકરણ કર્યું. આ રીતે એક જ સભામાં ૪૪૧૧ બ્રાહ્મણે પ્રતિબંધ પામી તેમના ધર્મસંઘમાં દાખલ થયા.
ભગવાને ઇન્દ્રભૂતિ આદિને તેમના શિષ્યગણના આચાર્ય અર્થાત ગણધર બનાવ્યા અને પિતાના પટ્ટશિષ્ય તરીકે સ્થાપ્યા. આ પટ્ટશિષ્યએ ભગવાનનાં પ્રવચનને ભાવ ધારી લઈને તેના આધારે શાસ્ત્રો બનાવ્યાં, એટલે ભગવાન મહાવીરનાં વચનામૃતને સંગ્રહ કરવાને ખરે યશ તેમના ફાળે જાય છે.
ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મારાધક સંઘનું ચિત્ર ઘણું ઉજજવલ હતું. તેના શ્રમણવર્ગમાં બિંબિસાર(શ્રેણિક)પુત્ર મેઘકુમાર, નંદિષેણ, રાજા ઉદાયન, રાજા પ્રસન્નચંદ્ર વગેરે ક્ષત્રિયે હતા; ધના–શાલિભદ્ર વગેરે ધનકુબેર વિ હતા, તેમજ ખેડૂતો, કારીગરે વગેરે પણ ઘણુ હતા. શ્રમણવર્ગમાં ચંદનબાળા, ભગવાનની પુત્રી પ્રિયદર્શના, મૃગાવતી આદિ ક્ષત્રિયપુત્રીઓ હતી, દેવાનંદા આદિ બ્રાહ્મણ પુત્રી હતી અને બીજી કેટલીક વૈશ્યપુત્રીઓ તથા શૂદ્રપુત્રીઓ પણ હતી.
એ વખતે શ્રી પાર્શ્વનાથને ચાતુર્યામ ધર્મ પાળનારા શ્રમણ-શ્રમણીએ વિદ્યમાન હતા, તે બધા ધીમે ધીમે ભગવાન મહાવીરે સ્થાપેલા આ ધર્મારાધક સંઘમાં ભળી ગયા.
Page #84
--------------------------------------------------------------------------
________________
૭૮
શમણવર્ગમાં કેટલાક કેવળજ્ઞાન સુધી પહોંચ્યા હતા, તે કેટલાક મનના ભાવે જાણવા સુધી, દૂરસ્થ વસ્તુનું દર્શન કરવા સુધી, તેમજ શરીરને નાનું-મોટું કરવાની શક્તિ સુધી પહોંચ્યા હતા. આ પરથી ભગવાને સ્થાપેલા શ્રમણવર્ગમાં ગસાધના કેટલી વિશદ અને વિપુલ હશે, તેને ખ્યાલ આવી શકે છે. માર્ગમાં કેટલાક સમર્થ વાટીએ પણ હતા, જે ધમસબંધી વાદ કરી લોકેને તેનું સાચું સ્વરૂપ સમજાવતા હતા.
શ્રમણોપાસક વર્ગમાં મગધરાજ શ્રેણિક, તેમને પુત્ર અજાતશત્રુ કેણિક, દશાર્ણ દેશને રાજા દશાર્ણભદ્ર, અપા પાપુરીને રાજા હસ્તિપાલ તથા જ્ઞાત, કિછ અને મલ્લગણના લગભગ બધા રાજાએ ક્ષત્રિય હતા. આનંદ, કામદેવ, ચૂલણિપિતા, સુરદેવ, ચુલશતક, કુંકેતિક, સાલપુત્ર, મહાશતક, નંદિનીપ્રિય, સાલિહીપિતા વગેરે અનેક ધાકૃબેર વૈ હતા. આ રીતે બ્રાહ્મણે અને શુદ્ર પણ ઘણુ હતા.
શ્રમણે પાસિકાને વર્ગ ઘણે માટે હતા. તેમાં યંતી, સુલસા વગેરે વિદુષી સન્નારીઓનો સમાવેશ થત હતા.
૧૫-નિર્વાણપ્રાપ્તિ ભગવાન મહાવીરે ત્રીશ વર્ષ સુધી ભારતના જુદા જુદા ભાગોમાં પરિભ્રમણ કરીને પ્રભાવશાળી પ્રવચને દ્વારા - ખૂબ જાગૃતિ આણી અને વિવિધ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ
Page #85
--------------------------------------------------------------------------
________________
અને લોકોનો ઉદ્ધાર કર્યો, તેને ભારતની પ્રજા કદી પણ કેમ ભૂલી શકે ?
તીર્થકર જીવનનું વસમું ચાતુર્માસ ભગવાને અપાપાપુરીમાં હસ્તિપાલ રાજાની લેખનશાળામાં કર્યું. ત્યાં મલ્લગણના ૯ રાજાએ લિચ્છવીગણના ૯ રાજાએ તથા બીજા સંખ્યાબંધ ઉપાસકને અડતાલીશ કલાક સુધી સતત દેશના આપી આ વદિ અમાસે નિર્વાણ પામ્યા.
આ મહાન જગદીપક બૂઝાઈ જતાં તેની બેટ પૂરી પાડવા માટે તે રાત્રે ભવ્ય દીપમાળાઓ રચવામાં આવી. ત્યારથી દીપાવલી –દીવાળીનું પર્વ શરૂ થયું.
જ્યાં પ્રભુને અગ્નિદાહ દેવામાં આવ્યું, ત્યાંની પવિત્ર ભગમને લેકે ખુબ આદરથી લેવા લાગ્યા. પછી તે ત્યાંની માટીને પણ એટલી જ પવિત્ર માની ગ્રહણ કરવા લાગ્યા. એમ કરતાં ત્યાં માટે ખાડે પડ્યો અને કાલાંતરે સરોવર બન્યું. આજે એ સરોવરની મધ્યમાં એક વેત સુંદર મંદિર ઊભું છે અને પ્રતિવર્ષ લાખો મનુષ્ય તેની ભાવપૂર્ણ યાત્રા કરે છે.
૧૬-ઉપસંહાર ભગવાનની વાણીમાં વિશ્વમૈત્રી તથા અનુકંપાનું અમૃત લે છલ ભર્યું હતું તથા તેમાં ગુણાનુરાગ અને મધ્યસ્થતાને અનાહત નાદ બરાબર ગુંજતે હતે. ભગ
Page #86
--------------------------------------------------------------------------
________________
• વાનની વાણીમાં સત્યને વિમલ પ્રકાશ અનેરી આભાથી
ઝળકતું હતું અને પિતાના દીર્ઘ અનુભવને નીડ યથાWપણે ઉતર્યો હતે. એટલે જ તેમની વાણી શિવ-સુંદર બની હતી અને લાખે-કડો મનુષ્યમાં ધાર્મિક નવચેતના રેડવામાં સફળ નીવડી હતી. પ્રિય પાઠકો! તમે એ વાણીનું– એ વચનામૃતનું પરમ શ્રદ્ધાથી પાન કરે, એ જ અમારી અભ્યર્થના છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
મુંબઈ-દાદર ખાતે યોજાયેલ ભવ્ય સમારોહમાં આ ગ્રંથના સંપાદક શ્રી ધીરજલાલ શાહને ‘સાહિત્યવારિધિનો સુવર્ણચંદ્રક અર્પણ કર્યા પછી શ્રી ગણપતિશંકર દેશાઈ જનતાને સંબોધી રહ્યા છે. શ્રી ધીરજલાલ શાહ બાજુમાં
ઉભા છે. ( સને ૧૯ ૫૭ ).
Page #88
--------------------------------------------------------------------------
________________
|
.
આ ગ્રંથના સંપાદક શ્રી ધીરજલાલ શાહ ભારતના રાષ્ટ્રપતિ ડો. એસ. રાધાકૃષ્ણન તથા મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી શ્રી પ્રકાશને જૈન સાહિત્ય અંગે માહિતી આપી રહ્યા છે. (સને ૧૯૬૦).
Page #89
--------------------------------------------------------------------------
________________
( શકાય.
જેમાં ભારતવર્ષના અગ્રગણ્ય પુરુષ તરફથી
આવેલા ખાસ સંદેશાઓ
તથા
.
પ્રાકૃત, સંસ્કૃત, હિંદી, ઉર્દુ, ગુજરાતી, મરાઠી, વગેરે વિવિધ ભાષામય કાવ્યો આપવામાં આવ્યા છે.
*:
::
::
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૧
૧—ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણન્ તરફથી
મળેલા સદરો.
RASP TRAP VAN. NEW 58.01-4
NEH HER, **4
September 10, 1962.
To a much greater extent than any other country the infliction of pain or the deprivation of Life has been viewed with repugnance in India since the earliest times. Compassion is a normal human attribute and as the need for killing to appease hunger lessened among mankind, the act of killing or the infliction of suffering on living beings itself became painful to contemplate. Compassion or ahimsa scon therefore appealed as a high principle to our earliest. thinkers and Mahavira emphasised it in his teachings. Today we hold the principle of ahimsa high in independent India and try to follow its implications as far as practicable in our relations with men as well as countries. I am glad to know that the Jain Sahitya Prakashan Mandir is publishing a collection of teachings of Mahavira who is among our greatest sages. I wish all success to this endeavour.
надаць
રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ૪
સપ્ટેમ્બર ૧૨ ૧૯૬૨
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૩
કોઈને દુઃખ દેવું કે કોઈ પ્રાણીની હિંસા કરવી, તેને જગતના અન્ય કોઈ પણ દેશો કરતાં ભારતવર્ષ પ્રાચીન કાળથી ઘણા વધારે પ્રમાણમાં ખેદની નજરે નિહાળ્યું છે. માનવજાતિમાં સામાન્ય રીતે દયાની ભાવના હોય છે અને તે સુધાની તૃપ્તિ માટે બીજા પ્રાણીઓને મારવાની વૃત્તિ ઘટાડી નાખે છે. કોઈ પ્રાણીને મારવાનું કે કોઈ જીવંત પ્રાણીની સતામણું કરવાનો વિચાર પોતે જ દુ:ખને ઉત્પન્ન કરનાર છે; તેથી દયા કે અહિંસાની ભાવના આપણે મહાપુરુષોને એક ઉચ્ચ કેટિના સિદ્ધાંત તરીકે ગમી ગઈ હતી અને મહાવીરે પોતાના ઉપદેશમાં તેના પર ભાર મૂક્યો હતો. આજે સ્વતંત્ર ભારતમાં આપણે અહિંસાના સિદ્ધાંતને ઘણે ઊંચે માનીએ છીએ અને તેને મનુષ્યો તથા દેશો પરત્વેના સંબંધમાં બને તેટલા વ્યવહારૂ રીતે અનુસરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મને આનંદ થાય છે કે જેન સાહિત્ય—પ્રકાશન મંદિર મહાવીરના ઉપદેશનો સંગ્રહ પ્રસિદ્ધ કરી રહ્યું છે. આ પ્રયાસને હું સર્વ પ્રકારે રળતા છું છું.
૨- ભારતના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ઝાકિરહુસેન તરફથી મળેલ સંદેશે. [અ ગ્રેજી પરથી ]
વાઈરા સિડેન્ટ
ઇન્ડિયા
ન્યુ દિલ્લી,
સપ્ટેમ્બર ૬, ૧૯૬૨ હાલા શ્રી શાહ,
તમારા ચાલુ માસની એથી તારીખને પત્ર માટે આભારી છું. તમારા “વીરવાનામૃત” પ્રકાશનને સફળતા ઇચ્છું છું.
તમારા પ્રત્યે ભલી લાગણી ધરાવનાર
ઝાકીરહુસેન :
Page #92
--------------------------------------------------------------------------
________________
૩–ભારતના નિવૃત્ત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ
તરફથી
[ અંગ્રેજી પરથી ]
સદાકત આશ્રમ
પટણા સપ્ટેમ્બર ૨૬, ૧૯૬૨
મહાન જૈન તીર્થકર ભગવાન મહાવીર માનવજાતિના એક સર્વશ્રેષ્ઠ ગુરુ હતા.
અણુશસ્ત્રોના ભય નીચે જીવતા આજના જગતને અહિંસા અને વિશ્વપ્રેમના સંદેશાની ખાસ જરૂર છે.
તીર્થકર મહાવીરના ઉપદેશોના સંગ્રહ રૂપે પ્રકટ થતું “શ્રી વીર વચનામૃત” આ જરૂરીઆતને પૂરી પાડવાની દિશામાં એક પગલું છે.
૪–ગુજરાતના રાજ્યપાલશ્રી મહેદીનવાઝ જંગ તરફથી.
[અંગ્રેજી પરથી ]
રાજભવન, અમદાવાદ
તા. ૧૮-૯-૬૨ ભગવાન મહાવીર સ્વામીને ઉપદેશ એ છે કે જે બધા યુગના બધા લેકેને માન્ય થઈ શકે અને તેમને પ્રેમ અને અહિંસાને સંદેશ એવો છે કે જેને સર્વ શિક્ષિત લેકે જાતિ કે ધર્મના ભેદ વિના સ્વીકાર કરી શકે. તેથી એ જાણીને આનંદ થાય છે કે જૈન સાહિત્યપ્રકાશન-મંદિર “શ્રી વીર-વચનામૃત'નું પ્રકાશન કરી રહ્યું છે. આજે માત્ર આપણા દેશને જ નહિ, પણ સમસ્ત જગતને પ્રભુ મહાવીરના ઉપદેશનું સાચું રહસ્ય સમજવાની અગાઉના કેઈ પણ વખત કરતાં જાણી વધારે જરૂર છે,
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૫
૫-ઓરિસાના રાજ્યપાલ શ્રી વાય. એન. સુખથકર
[ અંગ્રેજી પરથી ]
તરફથી.
રાજભવન
ભુવનેશ્વર
૮મી સપ્ટેમ્બર, ૧૯૬૨
મને જાણીને આનંદ થાય છે કે ભગવાન મહાવીરના ઉપદેશને સંગ્રહ કરતા · શ્રી વીર-વચનામૃત' નામના ગ્રંથ જૈન સાહિત્ય-પ્રકાશનમંદિરના ઉપક્રમે પ્રકાશિત થઈ રહ્યો છે. આ પ્રકાશનને હું સર્વ રીતે સફળતા ઇચ્છું બ્રુ.
૬—ધી ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસના માજી પ્રમુખ શ્રી ઉછરંગરાય ઢેબર તરફથી.
[ અંગ્રેજી પરથી ]
વ્હાલા શ્રી શાહ,
૩, ફિરોજશાહ રાડ, નવી દિધી ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૬૨
તમારા ચાલુ સાલના તા. ૧૭ મીના પત્ર મને મળ્યેા છે.
પ્રભુ મહાવીર મારા માટે હંમેશા સ્પષ્ટ વિચાર અને તેને સમર્પિત થઈ ક્રિયામાં મૂકનાર એક આદર્શ વ્યક્તિ રહ્યા છે. તેમણે સત્યનાં દર્શન કર્યાં અને પરિણામની દરકાર કર્યાં વિના તેને ન્યાયપુરઃસર અનુસરવાના પ્રયત્ન કર્યાં, એમાં મને શંકા નથી. આ રીતે પ્રભુ મહાવીરે પરમ સત્ય અને ક્રિયાની શેાધ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું་ પાડયુ છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
| ૭ – ધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના વર્તમાન મહામંત્રી શ્રી કે. કે. શાહ તરફથી.
[ અંગ્રેજી પરથી ]
૯૯ કવીન્સ ફાડ, મુંબઈ ૧
ર૬મી સપ્ટેમ્બર, ૧૯૬૨ હાલા ધીરજલાલભાઈ
મને જાણીને ઘણો આનંદ થાય છે કે ભારતના એક મહાન સંત પ્રભુ મહાવીરના ઉપર સંપર “ શ્રી વીર-અનામૃત જૈન સાહિત્ય પ્રકાશન મંદિર તરફથી પ્રકટ થઈ રહ્યું છે.
અનાદિ કાલથી આસ્તિક અને નાસ્તિકોએ છેવટે એ અનુભવ કર્યો છે કે જગતને ટકાવવું હોય અને આ વિશ્વને રહેવા લાયક બનાવવું હોય તો અહિંસા અને વિશ્વમના સંદેશને પ્રચાર કરવો જોઈશે. છેડે અપવાદ બાદ કરતાં દરેક યુગના દરેક ધર્મ તથા દરેક તત્ત્વજ્ઞાને અહિંસા અને વિશ્વ પ્રેમની રાતિ સ્વીકાર કર્યો છે, પણ તેમાંને બહુ થોડા તે ઉપાગિતા અને અસહકારતા પુરવાર કરી શક્યા છે.
પ્રભુ મહાવીર પોતાના આચરણ વડે હિંસા અને વિશ્વપ્રેમની શક્તિ તથા સ્થિરતા દર્શાવીને સામાન્ય મનમાં પણ અહિંસા અને વિશ્વપ્રેમ પ્રત્યે અને શ્રદ્ધા ઉત્પન્ન કરવામાં સફળતા મેળવી હતી. જેમણે અહિંસા અને વિધમને શ્રદ્ધા તથા સમર્પણ સાથે પોતાના જીવનમાં સ્થાન આપ્યું, તે છે તેમાં લો અદ્ભુત અને પ્રચંડ તાકાતનો સાક્ષાત્કાર કરી શકા. વાન મહાવીર સમસ્ત માનવજાતિની કૃતજ્ઞતાભ પ્રશંસા પામી રહ્યા છે, કારણ કે જેમણે જીવનને વિશ્વવ્યાપી દષ્ટિએ જોવાનો પ્રયત્ન કર્યો, તેમાં તેઓ અગ્રેસર રહ્યા છે.
કૃપા કરીને, તમે જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિરને આવો પ્રશંસનીય પ્રયત્ન કરવા માટે મારા ઘણા ઘણે અભિનંદન પહોંચાડશો.
,
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૭
૮—પદ્મભૂષણ સૂર્યનારાયણ વ્યાસ તરફથી.
શ્રીમાન
યહ નનકર પ્રસન્નતા હુઈ કિ આપ વીર-વચનામૃતકા પ્રકાશન કર રહે હૈ. મેરી શુભ કામના
ભારતીભન ઉજ્જૈન ( માલા )
તા. ૧૯-૯ ૬૨
वीतरागचे देव दयया समलङ्कृतम् } महा-धीरे महावीर, वन्दे जिनवरं वरम् ॥
૯- સુ’અઇ રહેવાસીટના વાઇસ-ચન્સેલર શ્રી વી. આર. માના કર તરફથી.
હું મ એ પરથી ]
શ્રી ધીરજલાલ ટી. ગોહ
મને ાણીને આનંદ થાય છે કે તમે પ્રભુ સહ પ્રકટ કરી રહ્યા છે. તેમણે અહિંસા સંદેશ આપ્યા છે, તેને આપણે વિશાળ સત્કારવ! જો એ. . આ ધણા મહત્ત્વના ના બો
૧૦~~શ્રી વિષ્ણુ પ્રભાકર તરફથી.
હું અમે
બં
શ્રીમાન
મુંબઈ
૧૮ મી સપ્ટેમ્બર, ૧૯૬૨
મહાવી ના ઉપદેશને અને વિશ્વપ્રેમના જે નાં સમજવા અને રાખું છું કે પ્રસ્તુત ગ્રંથ એ દિશામાં
૮૧૮, કુંડેવાલાન, અજમેરી ગેટ,
દિલ્લી-૬
તમારા તા. ૧૭-૯૬૨ ને પત્ર મળ્યા. મને ઘણા આનંદ
Page #96
--------------------------------------------------------------------------
________________
८८
થાય છે કે તમો ભારતના મહાન સંત પ્રભુ મહાવીરના ઉપદેશનો સંગ્રહ પ્રકટ કરી રહ્યા છે. અહિંસાના સંદેશને અર્થ શો છે? તે આજે કોઈ પણ સમજી શકે એમ છે. તેમણે માનવજાતિને વાસ્તવિક સુખ માટે માર્ગ દર્શાવ્યો છે. વળી તેમણે પિતાની જાતમાં જ શ્રદ્ધા રાખવાનું અને પોતે જ પિતાના માર્ગદર્શક બનવાનું જણાવ્યું છે.
આજે આપણે તેમના ઉપદેશનું સાચું રહસ્ય સમજીએ અને તેને નિષ્ઠાપૂર્વક અનુસરીએ એ જ શુભ કામના.
૧૧–રાજસ્થાનના શિક્ષામંત્રી શ્રી હરિભાઉ ઉપાધ્યાય तथी.
जयपुर, राजस्थान
२४, सितम्बर, १९६२ प्रिय धीरजलालभाई,
दिनांक १७ सितम्बर, १९६२ के आपके पत्र से यह जानकर प्रसन्नता हुई कि 'वीर वचनामृत' नाम से भगवान महावीर के उपदेश का एक संग्रह प्रकाशित किया जा रहा है ।
___ भगवान महावीर का महावीर नाम 'यथार्थ था । उनके जीवन में अहिंसा की साधना जितनी तीव्र पाई जाती है और उसके लिए उन्होंने जो जो कष्ट-त्रास सहे हैं, वह उनकी सहनशीलता और तितिक्षा इतिहासमें अपूर्व है। जो बाहरी शत्रुओं से लढ कर विजय पाता है वह वीर कहलाता है परन्तु जो आन्तरिक शत्रुओं-अपने विकारों और बाह्य परिस्थितिओं के आघातों को शान्ति के साथ सहता है , वह वीर ही नही, महावीर है, उसमें कोइ सन्देह नही । उनकी अद्भुत तपस्या के सामने हठात् सिर झुक जाता है।
Page #97
--------------------------------------------------------------------------
________________
૧૨–સુપ્રસિદ્ધ લેખક અને વિચારક શ્રી યશપાલ જૈન દિલ્લી તરફથી.
मुझे यह जानकर बड़ा हर्ष हुआ कि अहिंसा तथा प्रेम के संदेश को व्यापक रूप से प्रसारित करने के लिए भगवान महावीर के बहुमूल्य उपदेशों का एक संग्रह प्रकाशित हो रहा है । मैं इस दूरदर्शितापूर्ण तथा उपयोगी काय का अभिनंदन करता हूं और उसकी योजना के लिये संयोजकों को बधाई देता हूं। ____ भगवान महावीर के सिद्धान्तों की कल्याणकारिता स्वयंसिद्ध है । आज संसार बड़ी विषम परिस्थिति से गुजर रहा है । वह सुख चाहता है, पर काम दुख के करता है । वह शान्ति चाहता है, पर बीज अशान्ति के बोता है । आणविक अस्त्रों का निर्माण करके आज उसने चारों
और शीत युद्ध की स्थिति उत्पन्न कर दी है । हिंसा की काली घटाएं हर समय आकाश में मंडराती रहती हैं । समूची मानवजाति आज त्रस्त है । शान्ति और बंधुत्व की बात होती है, पर लोगों का आचरण उनके विपरीत होता है।
ऐसे समय में भगवान महावीर के सिद्धान्तों के प्रसार की आवश्यकता के विषयमें दो मत नहीं हो सकते । वस्तुतः उनकी शिक्षाएं केवल जैन समाज के लिए ही कल्याणकारी नहीं हैं, अपि तु सारी मानव-जाति के लिए हितकारी हैं । यदि संसार को वास्तविक सुख और स्थायी शांति चाहिए तो भगवान महावीर ने उसका मार्ग बता
Page #98
--------------------------------------------------------------------------
________________
दिया है | अहिंसा की अमोघ शक्ति को लेकर चलो, हिंसा स्वतः ही पराभूत हो जायगी; 'जीओ और जीने दो' के मूलमंत्र को जीवन में अपनाओ, युद्ध समाप्त हो जायेंगे; स्याद्वाद के राजमार्ग पर चलो, विग्रह देखने को भी नहीं मिलेंगे; अपरिग्रह पर आचरण करो, भौतिकता - जन्य क्लेश दूर जायेंगे; प्रेम करो, मानव जाति एक सूत्र में देव जायगी ।
८०
ढाई हजार वर्ष कहा था, वह आज भी
समय था ।
ये सब रास्ते भगवान महावीर के बताये हुए हैं । इन पर चलकर आज की भटकती दुनिया को निश्चय ही नया प्रकार, नई प्रेरणा और नया होसला मिलेगा | पहले भगवान महावीर ने जो कुछ उतना ही ताजा है, जितना उस
-
तरस्थी.
मैं आशा करता हूं कि 'बीर वचनामृत' के पठन और मनन से सभी वर्गों के पाठक अनुप्राणित होंगे और इस जीवन-निर्माणकारी कृति का सभी क्षेत्रों में रूसागत होगा ।
૧૩-ગુજરાતના પત્નપ્રધાન ડૉ. જીવરાજ મહેતા
સચિવાલય
६-१५
ता. ३-१०-१२
ભગવાન મહાવીરના સુવચનેાના એક સંગ્રહ “ વીંર્-વચનામૃત ' પ્રકટ થાય છે, તે તૃણી આનંદ થયો.
ભારતની સંસ્કૃતિના ઘડવૈયા પ્રાચીન મહાનુભાવામાં ભગવાન મહાવીરનું નામ હંમેશાં પ્રથમ પંક્તિમાં છે. એમણે પ્રખેાધેલા પ્રેમ,
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૧ અહિંસા, સંયમ અને સેવાને સદુપદેશ આજે પણ ભારતને અજવાળી
ભગવાન મહાવીરના વચનામૃતો આપણા રાહુના જીવનમાં નવો ઉમંગ અને ઉત્સાહ છે. એમાં કોઈ શંકા નથી.
આ પ્રકાશનને હું સફલતા ઈચ્છું છું.
૧૪–મહારાષ્ટ્ર ના ગત રાજ્યપાલ બી પી. સુબ્બારાયન તરફથી.
[ આ ઇ પર છે !
૧2 રાજ્યપાલની છાવણી
રેખર કે, ૧૯૬૨ મને જાણીને આનંદ થાય છે કે મુંબઈનું જૈન સાહિત્યપ્રકાશને મંદિર હિંસા અને વિશ્વની નાવ છે એ હેતુથી પ્રભુ માજી ના ઉપદેરા: ' , “ ર વાત' નામથી પ્રકટ કરી રહ્યું છે. હું આ પ્રકારોને દરેક પ્રકારે સફળતા ઈચ્છું છું.
કાવ્ય વિભાગ
પ્રોકત
રચાતા - પ. પૂ. પંન્યાસ શ્રી યુકરાંવયજી મહારાજ
मुरित्राणं किं मइ कमले जम्स चलणे, सियावाओ गीओ सबलणयगो जेश विमलो । समेसिं अत्याणं परमसमरूवं जमगुगं, णमंसामो वीरं समणहधम्म तमरिहं ॥
જેમનાં ચરણકમલમાં દેવેન્દ્રોને સમૂહ નમન કરે છે, જેમણે નિર્મલ અને સકલ ને રામલ્ય સાધનાર સ્યાદ્વાદ ગાયો છે, જેમને સકલ પદાર્થોનું ઉત્તમ સમાન સ્વરૂપ અનુસરે છે, તે દશ પ્રકારના શ્રમણધર્મથી યુક્ત શ્રી વીર પરમાત્માને અમે નમન કરીએ છીએ.
Page #100
--------------------------------------------------------------------------
________________
૯૨
સંસ્કૃત
[?]
रययिता – नरेन्द्र का शर्मा, न्याय-व्यारण-साहित्यायार्य . टी. संस्कृत महाविद्यालय, मुंबई,
लोकोपकारपरमार्थशतावधानी
मानी निरन्तरपरिश्रमणैरिदानीम् । काले कलावपि निरस्तुमनाजनानामेनांसि वीरवचनामृतमानयत् किम् ? ॥ १ ॥ श्रीमान् सुधीरजपदं भविकान् समस्तानानेतुमेष किमु यत्नमिमं व्यतानीत् ।
यस्मात्तुवीरवचनामृतमेतदाप्तुं
त्यक्ष्यन्ति नूनममृतं भविकाः प्रसिद्धम् ॥ २ ॥ जैनागमाम्बुनिधिमन्थनजातमेतत्
संस्तुत्य वीरवचनामृतमीक्षिताऽपि । मोदं वहन्नतितरामहमस्मिचेत्तन्मन्ता भवी पदमवाप्स्यति किं न जाने || ३ | भवेत्पुरतं लोके हितमपि मनोहारि नियते सहस्रं वीरायप्रणिहितवचांसि श्रतमिदम् । अवश्यं भव्यात्मा प्रसृमरमना स्तौति किमपि प्रकृष्टं किन्त्वेतत् समजनि समेषां स्तुतिपदम् ||४|| प्रभुप्रसादेन विशुद्धबुद्धिः
सुधीर यातु कृतार्थभावम् । निर्माय चान्यान्यपि पुस्तकानि नरेन्द्र चन्द्रश्रियमातनोतु ॥ ५ ॥
Page #101
--------------------------------------------------------------------------
________________
લોકપકારક અને પરમાર્થ ભરેલા સે અવધાનને કરનાર, પ્રમાણમાં રસ ધારણ કરનાર લેખકે કલિયુગમાં પણ લોકોના પાપ દૂર કરવાની ઈચ્છાથી સતત પરિશ્રમપૂર્વક અહીં (અત્યારે) શું વીર–વચનામૃતને પ્રાપ્ત કરાવ્યું? ૧
શ્રીમાન ધીમાન્ આ લેખકે સમસ્ત ભવ્યાત્માઓને શાશ્વતપદ પ્રાપ્ત કરાવવા માટે આ યત્ન વિસ્તાર્યો છે, તેથી આ વીર–વચનામૃત મેળવવા માટે ભવ્ય આત્માઓ પ્રસિદ્ધ એવા અમૃતને ખરેખર ત્યાગ કરશે એમ હું માનું છું). ૨
જૂનાગમરૂપી સમુદ્રનું મંથન કરવાથી ઉત્પન્ન થયેલ પ્રશંસનીય આ વીર-વચનામૃતને જોવા માત્રથી પણ મને ખૂબ જ આનંદ થાય છે, તે પછી આનું મનન કરનાર ભવ્યાત્મા કેવો આનંદ અનુભવશે ? તે હું જાણતા નથી. ૩
લકામાં હિતકારક પુસ્તક અવશ્ય લેકના મનનું હરણ કરનારૂં થાય છે. તે વીર પરમાત્માના શ્રેષ્ઠ હજાર વચનોથી યુક્ત આ પુસ્તકનું તે કહેવું જ શું? વિશાળ મનવાળો ભવ્ય આત્મા અવશ્ય કોઈ પણ સારી વસ્તુની સ્તુતિ કરે છે, પરંતુ આ પુસ્તક તે સર્વેની સ્તુતિને પાત્ર થયું છે. ૪
પરમાત્માની કૃપાથી વિશુદ્ધ બુદ્ધિ એવા વિદ્વાન કૃતાર્થપણાને પામો અને બીજા અનેક પુસ્તકની રચના કરીને રાજરાજેશ્વરની (નરેન્દ્રચંદ્રની) લક્ષ્મીને વિસ્તારો. ૫
[ ].. રચયિતા–પંડિત રુદ્ધદેવ ત્રિપાઠી, સાહિત્ય-સાંખ્યયોગાચાર્યએમ.એ. સંપાદક—માલવમયૂર સંસ્કૃત માસિક-મંદસૌર (મ.પ્ર.) आतंत्राणकरी सुधाब्धिलहरी कारुण्यपूर्णेश्वरी, संसारार्णव-सङ्कटे प्रपततां ताराय चैका तरी ।
Page #102
--------------------------------------------------------------------------
________________
सर्वस्वान्तचरी सुपुण्यनगरी सत्तत्त्वचिन्तादरी, लोकानामभयाय भातु भुवने श्रीवीरवाणीझरी ॥ १ ॥
દુઃખીઓનું રક્ષણ કરનારી, અમૃતના સમુદ્રની લહરીસ્વરૂપ, કરુણથી ભરેલી, કોઈ પણ કામમાં અહિત ન કરનારી, સંસારરૂપી સમુદ્રના સંકટમાં પડેલા માનવોને પાર ઉતારવા માટે એક માત્ર નૌકા જેવી, બધા જીવોના અંતરમાં વિચરનારી, પુણેની ખાણ અને તત્વ ચિંતન માટે એકાન્ત કંદરા સમી, શ્રી વીર પ્રભુની વાણુને ઝરે જગતના અભય માટે વિશ્વમાં વ્યાપ્ત થાઓ. हरतु जनता-तापं सद्यो ददातु सुपौरुषं, किरतु करुणापूरं क्रियास्वपि कौशलम् । मनुज-जननस्याचं लक्ष्यं प्रति प्रणुदचिरं, जयतु भुवने वीरस्येयं सदा वचनामृतम् ॥ २ ॥
આ ભગવાન મહાવીરનું વચનામૃત જનતાના તાપનું હરણ કરે, પુરુષાર્થ—ચતુષ્ટયાને આપે, કરુણાને પ્રસાર કરે અને સાંસારિક ક્રિયાઓમાં કુશળતા આપો તથા માનવજીવનનાં આદ્ય લક્ષ્મ-મેક્ષપ્રાપ્તિ માટે સતત લાગણી પ્રેરતું આ સંસારમાં સદા વિજયી થાઓ.
[૩] રચયિતા – રાજગુરુ. ગોસ્વામી પં. ધનગિરિ શાસ્ત્રી, સાહિત્યાલંકાર કાવ્ય-પુરાણ-તીર્થ બૃહન્માચાર્ય-સીતામી
प्रत्नानि रत्नानि बहूनि सन्ति, प्रायः क्षितौ काऽस्ति कथाऽत्र तेषाम् । कस्तत्र चिन्तामणिरित्यमोधं, यो दर्शयेत् सोऽस्ति सदैव धन्यः ॥ १ ॥
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૫
अतुलशान्तिकरं सकलार्तिहं, परपदाप्तिविधौ सुनिदेशकम् । जगति वीरमुखाम्बुधिनिःसृतं, पिबत रे मनुजाः वचनामृतम् ।। २ ।।
પ્રાચીન રત્ને તે પ્રાયઃ આ પૃથ્વીને વિષે ઘણાં છે, પણ તેની વાત અહીં શી કરવી ? તેમાં અમેધ એવું ચિંતામણિરત્ન કયાં છે ? તેનું દર્શન કરાવે તે પણ સદૈવ ધન્ય છે.
હે મનુષ્યા ! તમે આ જગતમાં શ્રી વીર પ્રભુના મુખરૂપી સમુદ્રમાંથી નીકળેલા વચનામૃતને પીએ કે જે અતુલ શાંતિને કરનારું છે, સ` પોડાઓને હરનારું છે અને મેાક્ષની પ્રાપ્તિના વિધિ સારી રીતે શીખવનાર છે.
હિન્દી
રચયિતા :–શ્રીમાન અગરચંદ નાહટા-બીકાનેર
[१]
सिद्धारथकुल-कमल- दिवाकर, त्रिशलाकुक्षि- मानस-हंस | चरम जिनेश्वर महावीर है, मङ्गलमय त्रिभुवन अवतंस | यद्यपि उन में अनुपम गुणगण, हैं अनन्त नहीं कोई पार । पा सकता है किन्तु भक्विश, करता हूं मैं वही विचार ||
[२]
आत्मा में तन्मयता जिन की, थी अतीव उन्नत अविचल | परभावों की त्यागभावना, थी वैसी ही उग्र विमल ।
Page #104
--------------------------------------------------------------------------
________________
૯૬
पूरा ।
विश्वप्रेम भी ओतप्रोत था, जिन के जीवन में अद्वितीय हो सहनशील घन, दूषणगण जिन ने चूरा ॥
[३]
अहो अहो समता थी कैसी ? सहे कष्ट मरणान्त अनेक । अगर और कोई होता तो, निश्चय खो देता सुविवेक । पर जिन को था ज्ञान गर्भसे, देहादिक अरु आम का । विचलित वे कैसे होवें जो, पद धरते परमातम का ? ॥ [ ४ ]
यज्ञो में पशुहिंसा होती थी मानों उन में नहीं प्राण | किया निवारण बता वीरने, जीव सभी हैं एक समान । माना था बस क्रिया काण्ड में, लोगों ने सर्वस्व तभी । कहा वीर ने ज्ञान विना की, क्रिया अफल है सदा सभी ॥
[4]
जाति पर ही
पूर्ण रूप से
उच्च-नीचता तब लोगों में, स्त्रीजाति की दशा देश में, प्रकट किया तब महावीर ने, उच्च-नीचतम स्त्री- जाति आदर्श बने ज्यों, वैसे प्रभु ने किए प्रबन्ध ||
निर्भर थी ।
बदतर थी । गुण-संबन्ध |
[&]
वस्तु स्वभावे धर्म सुलक्षण, अतः साध्य सबको निज भाव । साधन बहुविध हैं मत झगड़ो, पा करके यह उत्तम दाव | कर्मविकार निजातम गुण से, वीर प्रभु का भव्य बोध यह,
पूर्ण रूप से प्रगटाता है
कर दो दूर । अद्भुत नूर ॥
Page #105
--------------------------------------------------------------------------
________________
[७] है अनन्त धर्मात्मक सच्चा, वस्तु मात्र का शुद्ध स्वरूप । अनेकान्त से उसको देखो, तब निश्चय होगा अनुरूप । यह सिद्धान्त उदार वीर का, स्याद्वाद कहलाता है । सर्व दर्शनों में सर्वोपरि, विजय परम पद पाता है ।
[८] मानवजीवन ही जिनका है, उपकारी उपदेश विशेष । स्मरण स्तव सुखदायक जिनका, हैया से में करुं हमेश । अगर पूर्ण विकसित सद्गुण-पुष्पों की विशद विजय वरमाल । वीर प्रभु को सादर सविनय, करूं समर्पण मैं समकाल ।
[२] રચયિતા: આશુકવિ મુનિશ્રી નથમલજી
महावीर के प्रति
[१] ज्योतिपुञ्ज ! तुम अमल चक्षु हो
चकाचौंध में अन्धकार में स्वयं रम्य हो तन्मयता से चिन्मयता से तुम अदम्य हो श्रद्धामय ज्योतिःकिरणों से स्वयं गम्य हो सहज नम्य हो
Page #106
--------------------------------------------------------------------------
________________
ટ
स्वयं वचोमय तुम प्रतिपल हो आत्मजगत में सदाचार में ज्योतिपुञ्ज ! तुम अमलचक्षु हो, चकाचौंध में अन्धकार में ॥
[ २ ] ज्योतिपुञ्ज ! तुम अमलचक्षु हो चकाचौंध में अन्कार में स्वयं मुक्ति तुम मुतिदूत हो सत्य-अहिंसा - तपः मूल हो मोहरश्मि - अभिभूत विश्व में ज्ञानलीन चरण- प्रसूत हो
स्फूर्तिमान हो संस्कारों में,
मूर्तिमान हो अनाकार में ।
ज्योतिपुञ्ज ! तुम अचल चक्षु हो, चकाचौंध में अन्धकार में ॥
ઊર્દૂ
विषेश 'राम' भ. मे. वृनवासी
श्ययिता :- गोशाई रूहे ' इन्साँ को फिर ताजगी दी तूने, जिस्मे हेवाँ २ को फिर जिन्दगी दी तूने । ए महावीर तुझ पर तमद्दुन ३ निसार, ४ फिर जहाँ को नई रोशनी दी तूने ॥
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૯
''
दर से रूहानियत ५ तेरी फिक्रे - जमील, ६ तुझ से रोशन हुए हैं चिरागे हयात ७ । किस तरह हो खिराजे अकीदत अदा, तेरी मरहूने मिन्नत९ ये कुल कायनात ||
૧-આત્મા. ૨-પશુ. ૩-સંસ્કૃતિ. ૪–ન્યાછાવર. ૫-આત્મવાદ. ૬-આદર્શ વિચારધારા. ૭-જીવન. ૮–શ્રદ્ધાંજલિ. ૯-આભારી. ૧૦સારા સંસાર.
ભાવા - તે મનુષ્યાના આત્માને તાજગી આપી, તેં જગતના પશુઓને નાના મેટા વેને જીવન આપ્યુ. હે મહાવીર ! તારા ઉપર આ સંસ્કૃતિ ન્યૌછાવર છે; કારણ કે તે આખી દુનિયાને એક નવી જ
રાશની આપી છે.
તારા આત્મવાદ આદર્શ વિચારધારાથી ભરેલા છે. જીવનની ચિરાગ પણ તારાથી જ પ્રકાશવંત થયેલી છે; તને હું શ્રદ્ધાંજલિ શી રીતે આપું ? આ આખી દુનિયા જ તારા ઉપકાર નીચે દબાયેલી છે.
મરાઠી
રચયિતા : શ્રી આલચંદ્ર હિરાચંદ્ર ચાંદવડકર ‘બાલેન્દુ ’ માલેગાંવ ( જી. નાશિક )
श्री महावीर - वचनामृत
( चाल - फुलें वेलींचीं भूपणे जणुं युवतींचीं )
वीरवचनांचे | वाहती झरे अमृताचे ॥ धृ० ॥ तरंगनयतत्वांचे गुणकर | चमकति मणिकणिकांचे सुंदर । विविध कलाकृतिचे जणुं मंदिर । ज्ञानवारींचे || वाहती० ॥१॥
Page #108
--------------------------------------------------------------------------
________________
१००
उमटति त्यांतुनि मधु मंजुल स्वर। आकर्षति भविमानसमंदिर ज्ञानविमल रव जन्मति गंभिर । वीरवाणीचे ॥वाहती०॥२॥ नृत्य करिति हर्षे अति सुंदर । ताल-स्वर-लयबद्ध मनोहर । भविकमयूरमन प्रफुल्ल सत्वर । ज्ञानगंगेचे ॥वाहती०।।३।। करिती निमज्जन वारितरंगों । प्रतिपदि होती शुद्ध निजांगीं। संतमनीचे भाव सुरंगी। वीरवचनांचे ॥वाहती०॥४॥ अशीच राहो वृत्ति ममांगीं । कधि न सरोती भावतरंगी । तव वचनामृतिं रत गौरांगी । बोध तृप्तीचे ॥वाहती०॥५॥ नय-निक्षेप-तरंगित तटिनी । तृप्त होति जलबोध प्राशुनी । पुलकितांग होती मनिं जाणुनी । प्रबुद्धचि साचे वाहती०॥६॥ संशयबुद्बुद मनि जे उठती । ज्ञानगुणे ते सहजचि फुटती । आत्मबोध आत्म्यास पाहती । वीर वाणीचे वाहती०॥७॥ स्वयं तरुनि जगतास तारितो । जन्म-जरा-मरणासि वारिती । सुलभ कुशल धर्मासि बोधिली । शुद्ध धर्माचे ॥वाहती०॥८॥
વીર પ્રભુનાં વચનો રૂપી અમૃતનાં ઝરણાઓ વહી રહ્યાં છે ! એ ઝરણાઓમાં નયના તત્વોના તરંગો જે ગુણને કરનારા છે, તે ઉછળી રહ્યાં છે. એ જાણે રત્નના સુંદર કકડાઓ હેય એવા જણાય છે, અને એ બધા મળી એક કલાકૃતિપૂર્ણ જ્ઞાનરૂપી પાણીનું મંદિર બનેલું છે.
એ પાણીના પ્રવાહમાંથી ઘણા મીઠા અને મંજુલ ધ્વનિ નીકળી રહ્યા છે, અને એ ભવ્યજીવોના મનરૂપી મંદિરનું આકર્ષણ કરે છે. વળી તેમાં વીરવાણીના ગંભીર અવાજ જન્મે છે.
તેથી ભવ્ય રૂપી મયૂર પ્રફુલ્લચિત્ત થઈ હર્ષથી નાચે છે. અને તેમાં આનંદથી તાલ, સ્વર અને લય મેળવી દે છે. એવા જ્ઞાનગંગારૂપી વીરવાણુનાં ઝરણાઓ વહે છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૧
એ ભવ્ય માનવરૂપી મેારલાઓ પાણીના તરંગામાં ડૂબકી મારે છે. અને એમ કરી દરેક ક્ષણે પેાતાના અંગથી શુદ્ધ થાય છે. એવી રીતે સંત પુરુષોના મનમાં સુંદર રંગી વીરવચનેાની ભાવના જન્મે છે. એવી જ વૃત્તિ મારા મનમાં પણ રહે. અને એ ભાવનાતરંગ કદી પણ પૂરા ન થાઓ. તારા વચનરુપી અમૃતમાં, મારી સ્વચ્છ ભાવના રહી, આત્મતૃપ્તિના ખાધ મને મળતા રહો.
વીર વાણી, જેમાં નય અને નિક્ષેાના તરંગા ઉછળે છે, એની નદી છે. તેનું જલ પ્રાશન કરી મેધ મેળવી લેાકેા સમાધાન પામે છે. અને એમ પવિત્ર થઇ મનના આનંદને લીધે શરીરના રુંવાડા સુખ અનુભવે છે.
મનમાં જે સંશયના પરપોટા જાગે છે, તે પરપોટા જ્ઞાનના ગુણયી સ્હેજે ફૂટી જાય છે અને આત્મા પાતાના આત્માને ઓળખી લ્યે છે. એવા વીરવાણીના અમૃતનાં ઝરણાઓ વહે છે.
એ અમૃતનાં ઝરણાએ પેાતે તરી ખીજાઓને પણ તારે છે અને જન્મ-જરા-મૃત્યુનુ પણ નિવારણ કરે છે. તેમજ સુલભ અને કુશલ એવા ધર્માંમાં બતાવે છે. એવા વીરવાણીના શુદ્ધ ધમ બતાવનારાં અમૃતનાં ઝરણાએ વહે છે.
ગુજરાતી [2]
રચયિતા : પૂ. પંન્યાસ શ્રી કીર્તિવિજયજી ગણિવર [ રાગ—આશાવરી અથવા ધનાશ્રી ]
વીર જિષ્ણુ દ્ ભગવાન, જન્મ્યા વીર જિષ્ણુંદ ભગવાન, ક્ષત્રિયકુંડમાં ક્ષત્રિયકુલમાં, ભૂપ સિદ્ધાર્થ જાણુ; ત્રિશલા દેવી કુખે જન્મ્યા, ત્રિભુવન તિલક સમાન...જ. ચૈત્ર સુદ તેરસ દિન શાખે, સાત ગ્રહે ઊગે જાણુ, ઉત્તરાફાલ્ગુની ચંદ્રમા યેાગે, ત્રણ ભુવનપ્રધાન...જ.
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૨
નારક પણ ક્ષણ સુખ અનુભવતા, સધળે શાંતિ વાય. અજબ જ્યાતિ ત્રિજગે પ્રસરી, સૌને હરખ ન માય...જ. અનુપમ રૂપ અનુપમ શક્તિ, અનુપમ પુણ્યનિધાન; સુરવર નરવર ઇંદ્ર ઇંદ્રાણી, ગાયે જિન ગુણગાન...જ. સુરગિરિ પર પ્રભુ પધરાવી, દ્રો કરાવે સ્નાન, અંગૂઠે પ્રભુ મેરુ કંપાળ્યે, અનંત શક્તિમાન ...જ. જગતભરમાં જોડી નહી ખીજી, સંયુક્ત જે ત્રણ જ્ઞાન; લક્ષણ એક હજાર ને આઠ, કરતલ પગતલ માન...જ. અહિંસા–ધના ધ્વજ ફરકાવે, આપ્યું અપૂરવ જ્ઞાન; વિશ્વવત્સલ પ્રભુ કરુણાનિધિ, કયુ" જગત-કલ્યાણુ...જ. આત્મકમલમાં લબ્ધિ અનતી, અજ્ઞાનતિમિર ભાણુ; પારાવાર અભ્યંતર લક્ષણ, ફેલી કીર્તિ જહાન...જ. [૨] રચયિતા : શ્રી રામપ્રસાદ છે. બક્ષી એમ. એ. શાંતાક્રુઝ, મુભાઈ મહાવીર ત્રિભુવનશિરમાર
જય બ્રાહ્મણવ્રત ક્ષત્રકિશાર, મહાવીર ત્રિભુવનશિરમાર.
હિંસા દારુણ યજ્ઞધૂમથી નભતલ મલિન અકલ ધનÀાર, રણ ઝીકાતી કાતિલ અસિની વીજ ઝબૂકે ચારે કાર, ભેદભાવ તે વાદવિવાદે તાણે તંત તુમાખી તેર, ‘હું સાચા, તું ખોટા ’રકે, ઝધડે મચવે શારકાર; છાયા અંધારાં ચહુ ઓર,
બ્યામ વીંઝતા વાવટાળ.
એવી ભારત ભામે પ્રકટથા વર્ધમાન સિદ્ધાય કિશાર, મેહતિમિર, તીવ્ર તપસ્વી, સૂર્યસમાણા ઝાકમઝોળ. એનેકાન્તના અમીવર્ષણે વિવાદવિષનું શમાવ્યું શ્વેર, તપ સંયમ પુરુષાર્થ પ્રકાશે વહેમરૂપ વસાવા ચેર;
४
4
७
.
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૩
શમી આંધી ને ઊગ્યું હરેડ,
વિશ્વ બન્યું આનંદવિભેર. જીવસૃષ્ટિની અનન્ત કલના દાખવતી વૈજ્ઞાનિક દેર. અને અહિંસા-દયાધર્મની ધજા ફરકતી ગગનઝાર; હજારને હણનારો શર? ના, કાયર એ સ્વાર્થકઠોર, આત્મવિજેતા મહાવીરની વિમલ વીરતા ઝળકી એર.
જય બ્રાહ્મણવર ક્ષત્રકિશોર,
મહાવીર ત્રિભુવનશિપમેર. તા. ૨–૧૦–૧૯૬૨
બંગાળી
[૧]. રચયિતા : શ્રી દક્ષિણરંજન મિત્ર મજુમદાર [[ બંગાળીમાં શિશુ-સાહિત્ય-સમ્રાટની ખ્યાતિ પામેલા આ કવિવરે આજથી ૬૦ વર્ષ પહેલાં સુધા”નામના માસિકમાં આ કાવ્ય પ્રકટ કરેલું હતું. તેઓ આજે હૈયાત નથી, પણ તેમના ઉત્તરાધિકારીઓની અનુમતિથી આ કાવ્ય અહીં પ્રકટ થાય છે.]
महावीर स्वामी
જ્ઞાન-ચિચ્ચાં મોક્ષ / ज्ञानप्रभादीप्त तव चित्त अभिराम राजपुत्र, भारतेर युग-अन्धकारे ज्वालिले अतूल शिखा । त्याजे सब काम जीवनेर जय-वार्ता दिले द्वारे द्वारे । सत्यसाधनार तृप्ति, कर्मबन्धनेइ
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૪ चिर विलुप्तिर पथ स्वीय माझे आनि' प्रतिजने वितरिया परम मोलेर प्राणद्युति श्रेयोलामे जागाळे, सन्धानि ! ।। साधकेर हृदि-मन नमे तव नामे, महासिद्ध, जन्मजित्, आदर्श गभीर, तीर्थसृष्टा, धर्ममय, अहिंस संग्रामे
महावीर, आनन्द-प्रतीक धरित्रीर । હે રાજપુત્ર ! તમારું અભિરામ ચિત્ત જ્ઞાનપ્રભાવથી ઉજજવળ હતું. ભારતના અંધકારયુગમાં તમે (એ જ્ઞાનના) આકથી દેશમાં જ્ઞાનની દીપશિખા પ્રજવલિત કરી હતી. પિતાની સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરી તમે ઘરઘરમાં જીવનની વાર્તા પહોંચાડી હતી.
હે સન્ધાનિ ! સત્યસાધનાની તૃપ્તિ અને કર્મબંધનના લયને પિતાના જીવનમાં પ્રકાશિત કરી પ્રત્યેક મનુષ્યને મેક્ષની ચેતના વિતરણ કરી તમે સર્વને શ્રેયપ્રાપ્તિને માટે જાગ્રત કર્યા હતા. | હે મહાસિદ્ધ ! હે જન્મજિત્ હે ગંભીર આદર્શ! હે તીર્થ સૃષ્ટા ! હે ધર્મમય અહિંસા સંગ્રામમાં મહાવીર ! ( આખ્યાધારી) હે પૃથ્વીના આનંદ-પ્રતીત ! તમારા નામથી સાધકોનાં હૃદય નમી પડે છે.
[૨] રચયિતા : શ્રી ગણેશ લાલવાની [શ્રી લાલવાની રાજસ્થાની હોવા છતાં બંગાળી ભાષા પર ઘણું પ્રભુત્વ ધરાવે છે અને તેમના લેખે, કાવ્યો વગેરે પ્રસિદ્ધ બંગાળી સામાયિકમાં છપાય છે. તેમણે ખાસ આ પુસ્તક માટે નિમ્ન કાવ્યની રચના કરી છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૫
भगवान महावीर
ए कथा जानिते सुनिश्चय ज्ञातपुत्र,
अनित्य ए संसारेर किछू सत्य नय सेइ जय श्रेष्ठ जय
जे करे छे आपनार लय जे करे छे अधिकार
आत्मार कठिन दूर्ग क्षय नेइ, क्षति नेइ तार
वन्ध केनो, सेई विश्वजयी |
ताइ ए. मृन्मयी
पृथिवीर आसक्त बन्घन
छिन्न करि चले गेले, छिन्न-बाधा निहारिका ज्योतिर मतन अमित जीवन ।
-
तारपर
निरन्तर
से दुर्ग करते अधिकार
तू ले निले स्कन्धे जेइ सुकठिन संयमेर भार
ये कृच्छ साधन
दिवसेर निशीथेर
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ए विश्वेर करे छिलो हृदय हरण | आत्मजित् जयी तूमि ए मर्त्य भूमि
धन्य ताइ
पूराय ताइ
तव पदरजः वक्षे करिया धारण हे महरण । आज ताइ तव नामे
विश्वेर साधक चित्त नत हय सश्रद्धा प्रणामे ॥
હે જ્ઞાતપુત્ર! તમે એ વાતને નિશ્ચિત રૂપથી જાણતા હતા કે અનિત્ય સંસારમાં કંઈ પણ સત્ય ( સાર) નથી, જેથી તમારી જાતને એમાં લય કરી દીધા અને તેણે સર્વશ્રેષ્ઠ વિજય પ્રાપ્ત કર્યાં છે. જેમણે આત્મારૂપી કિન કા અધિકાર કરી લીધા છે, તેને ક્ષય, હાનિ કે ખધન હેાતાં નથી, તે વિશ્વવિજયી હૈાય છે.
હે અમિત જીવન ! તેથી તમે આ તૃણમયી પૃથ્વીના આસક્તિઅધનને તેાડી નીહારિકાજ્યેાતિની માફક ચાલ્યા ગયા. પછી તમે તે આત્મારૂપી કઠિન દુર્ગાને અધિકાર કરવાને માટે ( કબજો મેળવવા માટે ) નિરંતર જે સંયમને ભાર ઉડાવ્યા અને દિનરાત જે કઠિન સાધનામાં પેાતાને લીન કરી દીધા, તેણે આ વિશ્વનું હૃદય જીતી લીધું.
હૈ આત્મજિત્! તમે જયી છે. હે તમઃહરણુ ! તમારી પદધૂલિકાને વક્ષઃસ્થલ ( છાતી ) પર ધારણ કરીને આ મનુષ્યભૂમિ આજ પવિત્ર છે અને પોતાને ધન્ય માને છે.
આજ તમારા નામથી વિશ્વના સાધકાનું ચિત્ત શ્રદ્ધાપૂર્વક પ્રણામમાં નમે છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
9069
અંગ્રેજી 921d-7. gr. 2418. atract (seis)
Adoration. Disperser of darkness, Gladde ner of hearts, Bringer of hope, Illumination of the world,
Truth personified Like the sun in splendour,
Bright Mahavira,
We Bow to Thee. Holding fast to the great ideal
Thou hast destroyed the dreadful magnet of desire.
and by the quenchless fire of concentration, Hast consumed utterly The accumulated defilement;
Faith personified, Ever self-centered, Great Mahavira
We Bow to Thee. Lord, Thou tas understood a!!,
Withstood all, Endured all,
Conquered all, And freed Thyself by thine own exertion,
Worthy of adoration, Will personified,
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૮
Lord Mahavira ! We Bow to Thee. અંધકારને દૂર કરનાર હૈયાઓને પ્રમુદિત કરનાર
આશાને લાવનાર વિશ્વના મહાપ્રકાશ
મૂર્તિમંત સત્ય જાણે ઝળહળતો સૂર્ય એવા તેજસ્વી હે મહાવીર!
અમે તને નમીએ છીએ. મહાન આદર્શને દઢતાથી વળગી રહેનાર વાસનાઓના ભયાનક આકર્ષણને નાશ કરનાર
અને ધ્યાનના પ્રબળ અગ્નિ વડે
પૂર્વ સંચિત કર્મને સશે ક્ષય કરનાર
શ્રદ્ધામૂતિ સદા સંયમી
મહામહાવીર ! અમે તને નમીએ છીએ. પ્રભો! તમે બધું જાણ્યું છે, બધાની સામે ટક્યા છે, બધું સહન કર્યું છે,
બધું જિત્યા છે, અને સ્વયં પુરુષાર્થથી જ મુક્ત થયા છે; તમે પૂજ્ય છે, સંકલ્પમૂર્તિ
પ્રભુ મહાવીર ! અમે તમને નમીએ છીએ.
Page #117
--------------------------------------------------------------------------
________________
છિiewલિ
[ 1 ] પૂર્વકાલીન જૈન મહાપુરુષ તરફથી
૧ થી ૧૫
[૨] વર્તમાનકાલીન જૈન મહાપુરુષ તરફથી
૧૬ થી ૨૨
[ ૩] ભારતના અગ્રગણ્ય મહાપુરુષ તરફથી
૨૩ થી ૫૧
[૪] વિદેશી વિદ્વાને તરફથી
પર થી ૨૮
Page #118
--------------------------------------------------------------------------
________________
૧–પૂર્વકાલીન જૈન મહાપુરુષો તરફથી ૧-પંચમ ગણધર આર્યસુધર્મા સ્વામી:
“ભગવાન અનુત્તર (શ્રેષ્ઠ) ધમ કહેતા હતા અને અનુત્તર ધ્યાન ધરતા હતા. (ગા. ૧૬)
એ પરમ મહર્ષિ અનુત્તર જ્ઞાન, શીલ અને દર્શનથી અનંત સિદ્ધિને પ્રાપ્ત થયા. (ગા. ૧૭)
જેમ વૃક્ષોમાં શાલ્મલિ અને વનમાં નંદનવન શ્રેષ્ઠ છે, તેમ દીપ્રા મહાવીર જ્ઞાન અને શિલમાં શ્રેષ્ઠ હતા. (ગા. ૧૪ )
જેમ ઉદધિમાં સ્વયંભૂ શ્રેષ્ઠ છે, નાગોમાં ધરણેન્દ્ર ઉત્તમ છે અને રસમાં ઈક્ષરસ જયવંત છે, તેમ મહામુનિ (ભગવાન મહાવીર) તપ – ઉપધાનમાં જયવંત હતા. (ગા. ૨૦)
જેમ હાથીઓમાં ઐરાવણ, વનચરમાં સિંહ, જલમાં ગંગાજલ અને પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ પ્રધાન છે, તેમ નાયપુર નિર્વાણવાદીઓમાં પ્રધાન હતા. (ગા. ૨૧)
“જેમ યોદ્ધાઓમાં વાસુદેવ શ્રેષ્ઠ છે, પુષ્પમાં અરવિંદ શ્રેષ્ઠ છે, ક્ષત્રિયોમાં દંતવક્ર શ્રેષ્ઠ છે, તેમ વર્ધમાન ઋષિઓમાં શ્રેષ્ઠ હતા. (ગા. ૨૨)
જેમ દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્યમાં નિરવઘ વચન શ્રેષ્ઠ છે અને તપમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે, તેમ નાયપુર શ્રમણમાં શ્રેષ્ઠ હતા. (ગા. ૨૩)
“તેઓ પૃથ્વી જેવા ક્ષમાશીલ હતા, રાત દિવસ કર્મીને ખેરવતા હતા, ગૃદ્ધિભાવથી રહિત હતા, જરા પણ સંચય કરતા નહિ અને ઘણું આપ્યા હતા. એમણે મહાઘોર સંસારસમુદ્ર પાર કર્યો. એ વીર અનંતજ્ઞાનચક્ષુવાલા હતા અને અભયદાની પણ હતા. ( ગા. ૨૫)
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૧
.
આ અત્ મહર્ષિ ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર
અધ્યાત્મદોષાનું નિત્ય વમન કરતા હતા. તેઓ કદી પાપ કરતા નહિ, ખીજાની પાસે કરાવતા નહિ અને કરતા ને અનુમાઃન આપતા નહિ. ( ગા. ૨૬ )
'
આ મહાન અતિ દ્વારા કહેવાયેલા અથ અને પદને સાંભળીને તથા એમાં શ્રદ્ધા રાખીને ઘણા મનુષ્યા આયુષ્ય(ની શ્રૃંખલા) રહિત સિદ્ધ થશે અથવા દેવ થશે. ' (ગા. ૨૯ )
"
· સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રુ॰ ૧, અ॰ ૬.
ર-વાચકોખર શ્રી ઉમાસ્વાતિ મહારાજ :
મેાહરહિત, પૂજ્યતમ, પરમ ઋષિ ભગવાન મહાવીરને મન– વચન-કાયાની શુદ્ધિપૂર્વક નમસ્કાર કરું છું.
– તત્ત્વાર્થાધિગમસૂત્રકારિકા.
--
૩–શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ :
જેમણે શુકલ ધ્યાનરૂપી અગ્નિથી દુષ્ટ કર્માંરૂપી ઈધનાને દુગ્ધ કરી નાખ્યાં, તે યેાગીશ્વર વીરને પ્રણામ કરું છું.
. ધ્યાનશતક, મંગલાચરણ.
-
૪-શ્રી સિદ્ધસેન દિવાકર :
અમારા પરિશ્રમ જીવાના હિતને માટે છે, આ રીતે માયાવૃત્તિથી જગતને સમજાવનારા, અસત્ય માના નાયક, સાધુજનના દ્વેષી, યુક્તિવિકલ ખેલનારા અને નિરપરાધી તથા સુખના પિપાસુ પ્રાણીઓને વિષે નિય એવા એકાન્તવાદીએથી લાંબા કાળ સુધી અમે વિદ્ભવળ થયા હતા; હવે હું વીર ! આપના શરણમાં આદરવાળા એવા અમે સુવ્યવસ્થિત ( સ્વસ્થ ) થયા છીએ.
— ત્રીજી દ્વાત્રિ'શિકા-લા. ૨
-
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૨
–આચાર્યશ્રી વીરસેન:
જેમના કેવલજ્ઞાન રૂપી ઉજવલ દર્પણમાં લેક અને અલેક પ્રતિબિબિત થાય છે અને જે વિકસિત કમલના ગર્ભ જેવા પીત વણ છે, તે વીર ભગવાન જ્યવંત છે.
– ધવલા – મંગલાચરણ. -શ્રી દેવવાચકગણિઃ
જગત અને જીવનના વિજ્ઞાપક, જગતના ગુરુ, જગતના જીને આનંદ આપનાર, જગન્નાથ, જગબંધુ, જગત પિતામહ, અપૂર્વ આત્મતેજથી યુક્ત, સર્વ શ્રુતના પ્રભવસ્થાન, લેકોને ધર્મની શિક્ષા આપનાર, ચરમ તીર્થંકર મહાત્મા મહાવીર જય પામે છે.
- નન્દસૂત્ર. –શ્રી હરિભદ્રસૂરિ
સંસારરૂપી દાવાનલને દાહ ઓલવવામાં વીર સમાન, સંમેહરૂપી ધૂળને ઉડાડવા માટે પવન સમાન, ભાયારૂપી પૃથ્વીના પડને તેડવા માટે તીક્ષણ હળ સમાન અને ધેયમાં મેરુ પર્વત સમાન શ્રી વીર પ્રભુને હું નમસ્કાર કરું છું.
- શ્રી મહાવીરસ્તુતિ ૮-આચાર્ય શ્રી મલયગિરિ
કેવલજ્ઞાનવડે સર્વત્ર અબાધિત પ્રકાશ કરનાર, સદા ઉદયવંત, સ્થિર અને તાપરહિત એવા વિશ્વના શ્રેષ્ઠ ભાનુ શ્રી વર્ધમાન જિન જય પામે છે.
– નેન્દિવૃત્તિ. -શ્રી હેમચંદ્રસૂરિ
પરમાનન્દરૂપી સરેવરમાં રાજહંસ સ્વરૂપ અને અલૌકિક શોભાથી યુક્ત શ્રી મહાવીર પરમાત્માને મારે નમસ્કાર હે.
– ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૩
દુબૈર રાગાદિ શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર, જગતના જીવાતું રક્ષણ કરનાર, અર્હત્ અને યાગીશ્વર એવા શ્રી વીર પ્રભુને હું નમસ્કાર કરું છું.
યેગશાસ્ત્ર
૧૦-શ્રી અભયદેવસૂરિ
શ્રમણ ભગવાન મહાવીર જય પામેા કે જેએ ઉત્તમ હતા, લાકના નાથ હતા, સ્વયં ખેાધ પામેલા લાકનું સ્વરૂપ સારી રીતે જાણી ચૂકેલા હતા.
ww
-
સર્વ જિનામાં હતા અને સમસ્ત
શ્રી મહાવીરસ્તેાત્ર
૧૧-શ્રી ધર્મ ધાષર
મેરુ પર્વત સમાન ધીર, અતિ ગંભીર, મહા વીરતાથી યુક્ત, જિનામાં શ્રેષ્ઠ અને સર્વ અની સિદ્ધિ કરનાર શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર જય પામેા.
શ્રી વીરજિનસ્તવન.
૧૨-શ્રી ધ્રુવેન્દ્રસૂરિ :
જેમણે અનંત કાલથી એકત્ર થયેલા કવિપાકરૂપી કાદવને સૂર્યની માફક ઉત્તમ ધ્યાનના પ્રતાપથી એક સામટા શાષવી નાખ્યા, તે શ્રી વર્ધમાન દેવ તમને આનંદને માટે થાઓ.
- કમ ગ્રંથવૃત્તિ.
૧૩-ઉપાધ્યાય શ્રી યશાવિજયજી:
જેમના વાકયરૂપી રસને ચાખીને દેવેને અમૃતપાનમાં પણ લજ્જા થાય છે, જેમની વાણી જગતને હિતકારી છે, જે મુનિઓના સ્વામી છે, તે શ્રી વમાન પ્રભુને હું નમસ્કાર કરું છેં.
- વૈરાગ્યકપલતા. હે વમાન જિનવર ! તમારા ગુણ્ણા વિશાળ છે, તેનું વન
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સાંભળતાં મારા કર્ણમાં જાણે અમૃત રેડાતું હેય એવો આનંદ થાય છે અને મારે દેહ પવિત્ર થાય છે.
હે પ્રભો ! તમે જ મારી ગતિ છે, તમે જ મારી મતિ છે, તમે જ મારે આશ્રય છે અને તમે જ મારું આલંબન છે. તમે મને ખૂબ પ્યારા છે અને મારા જીવનના આધાર છે.
–
સ્તવન.
૧૪-મહાત્મા આનંદઘનજીઃ
વિરપણું તે આતમાણે, જાણ્યું તુમચી વાણે રે; કામવીર્ય વિશે જિમ ભોગી, તિમ થયો આતમભોગી રે, વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે;
મિથ્યા મોહ તિમિર ભજ્ય ભાગું, જીતનગારૂં વાણું રે. ૧૫-શ્રીમદ્દ દેવચંદ્રજી ઃ
પરમ બ્રહ્મ, શુદ્ધ આનન્દરસથી યુક્ત, સિદ્ધાર્થ રાજાના નંદન અને લેકને આનંદ આપનાર શ્રી વીર પ્રભુને નમસ્કાર કરું છું.
– નયચક્રસાર.
,
૨ - વર્તમાનકાલીન જૈન મહાપુરુષો તરફથી ૧૬-શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજ:
વિશ્વીદ્ધારક, વિશ્વવત્સલ, વીતરાગ, સર્વસ, તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીએ પૂર્વ જીવનમાં ઘેર તપસ્યા, સંયમ, મૃત અને સ્વાધ્યાય સાથે અરિહંતાદિ વીસ સ્થાનકની વિશિષ્ટ સાધના કરી તીર્થકરપદનું પ્રકૃષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું અને છેલ્લા ભવમાં ઉત્કૃષ્ટ વૈરાગ્ય તથા પ્રશાતતાદિ અનેક ગુણવિભૂષિત ગૃહવાસ સેવી ત્રીશ વર્ષની ભર યુવાનીમાં ચારિત્ર ગ્રહણ કરી પ્રખર સંયમ, પરીષહ-ઉપસર્ગ સહન, ઉગ્ર તપશ્ચર્યા તથા તત્ત્વરમણતાની ભવ્ય સાધના કરી વીતરાગ સર્વસ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૫
તીર્થંકર બન્યા તથા ધર્મશાસનની સ્થાપના કરીને અનેક ભવ્યાત્માઓના તારણહાર બન્યા. તેમનાં ચરણે મારું શિર વારંવાર ઝુકે છે. ૧૭–શ્રી વિજયલક્ષ્મણસૂરિજી મહારાજ :
ભગવાન મહાવીરનું જ્ઞાન અલૌકિક અને પૂર્ણ હતું. ભગવાન મહાવીરનું જીવનદોષરહિત અને તદ્દન શુદ્ધ હતું. ભગવાન મહાવીરતું ચારિત્ર અહિંસાના ઉત્કૃષ્ટ આદર્શને વરેલું હતું. તેમાંથી આજની પ્રજાને ઘણું ઘણું શીખવાનું મળે તેમ છે. આજે જગતમાં ચારે બાજુ વેર-ઝેર અને સ્વામય કુટિલતાને જે પ્રચંડ અગ્નિ ભભૂકી રહ્યો છે, તે શ્રી વીર પરમાત્માના વચનરૂપી અમૃતનેા છંટકાવ થવાથી જ શાંતિ ધારણ કરશે. જગતના સર્વ જીવા સાથે મૈત્રી રાખવાને ઉચ્ચતમ આદર્શ રજૂ કરનાર તથા ગુણાનુરાગની પરમ હિમાયત કરનાર એ જગદ્ગુરુ જગદ્ય પરમાત્માને મારી કેાટ કૅટિ વંદના હો. ૧૮-શ્રો વિષયઅશ્રુતસૂરિજી મહારાજ :
યજ્ઞઆદિના વ્યાજે હિંસાવાદ યારે ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરીને ભૂમિને ક્ષારમયી ને રલિપ્તા કરી રહ્યો હતેા, ત્યારે અહિ સાવાદના અમૃતરસનું સિંચન કરીતે ધર્માંરામ-ધમ બગીચાને નવપલ્લવિત કરનાર હે મહામાહણ !
મહામેાહ જ્યારે એકાન્તવાદનું સમાહન જન્માવીને ધસામ્રાજ્યને શત ખંડમાં વિભકત કરી રહ્યો હતા, ત્યારે અનેકાન્તવાદના દૃઢ સૂત્રથી તેને સબદ્ધ અને સુશ્લિષ્ટ કરી એકછત્ર – અખંડિત આજ્ઞા પ્રવર્તાવનારા હૈ સન !
-
પરિગ્રહના ગ્રહથી પરિપીડિત પ્રજાને અપરિગ્રહના–મુક્તિના આહ્લાદને અનુભવ કરાવી અપરિગ્રહીની મહત્તાનું સ્થાપન કરનારા હૈ મહાવીર્ !
– વિશ્વને વશ કરવું હેય, વિશ્વ પર સત્તા જમાવવી હોય
-
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૬
અને વિશ્વમાં યથેચ્છ વિહરણ કરવું હોય તે શરીરને સૌન્દર્યપૂર્ણ દઢ અને પુષ્ટ રાખવું જોઈએ એમ સમજનારાઓની સમજ મિથ્યા છે, એવું છડે ચેક ઉપદેશી આત્મા સૌન્દર્યપૂર્ણ, દઢ અને પુષ્ટ કરવો જરૂરી છે, તે માટે તપથી – મહાતપથી સર્વ વિકારને શોષવી નાંખવા આવશ્યક છે, એવું સ્વયં આચરી, વિશ્વને પૂર્ણ પ્રતીતિ કરાવનારા હે શ્રમણ !
– વૈર – વિરોધના ભીષણ વદ્ધિથી પ્રજળતાં વિશ્વને ક્ષમાનું સવીય સેવન કરાવી શાંત કરનારા હે વર્ધમાન!
– આપને અમારું અન્તઃકરણ – કટાકટિ શ્રદ્ધાસુમનનું અભિવર્ષણ કરે છે. ૧૯-શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ : * જે વીર-વચનામૃત ક્ષણે ક્ષણે ભાવમરણને આધીન બનેલા
સંસારી આત્માઓને અજર અમર બનાવનાર છે. જે વીર-વચનામૃત ભયંકર દ્રવ્ય-ભાવ રોગોના નિવારણ માટે સંજીવની ઔષધિ છે. જે વીર-વચનામૃત ચિરકાળના સંચિત થયેલા પાપપુંજને ભસ્મીભૂત કરવામાં પ્રચંડ અગ્નિ સમાન છે. જે વીર-વચનામૃત અધમાધમ આત્માને પણ ઉત્તમોત્તમ
બનાવનાર છે. * જે વીર-વચનામૃત પામર આત્માને પણ પરમાત્મદશાની પ્રભુતા
પ્રાપ્ત કરાવનાર છે. જે વીર-વચનામૃત આષાઢી અમાવાસ્યાની મેઘલી અંધકારમય રાત્રિમાં દીપકની જેમ આત્માના અજ્ઞાન અંધકારમાં દિવ્ય જ્યોત પ્રગટાવનાર છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
*
૧૧૭ જે વીર-વચનામૃત વિષય-કષાયના દાવાનલથી સંતપ્ત બનેલા સંસારી છે માટે પુષ્પરાવર્ત મેઘ સમાન છે. જે વીર-વચનામૃત ભવસાગરમાં ડૂબતા આત્માઓને માટે પ્રવહણ સમાન છે.
અને
* જે વીર-વચનામૃત કલ્પવૃક્ષ, કામધેનુ, કામકુંભ તેમજ ચિંતા
મણિરત્નથી પણ અધિક બાહ્ય-અત્યંતર સુખશાંતિ અર્પણ કરનાર
છે; એ વીર-વચનામૃતને મારી વારંવાર વંદના હો !!! ૨૦-શ્રી ચંદ્રપ્રભસાગરજી મહારાજ (ચિત્રભાનું)
અંધકારમાં મૂંઝાયેલું જગત પ્રકાશની પ્રાર્થના કરે અને આકાશમાં સૂર્ય આવે તેમ જાણે હિંસા અને અવ્યવસ્થામાં મૂંઝાયેલા વિશ્વ પ્રાર્થના કરી અને ભારતની ધરતી પર પ્રભુ મહાવીર પધાર્યા.
ઈશું પહેલા ૫૯૯ વષે ભગવાન મહાવીર આ ધરતી પર આવ્યા. એમના આગમન પહેલાં રાજાઓ ભોગ અને કલહમાં ડૂખ્યા હતા, બ્રાહ્મણો જાતિવાદના ઘમંડ અને પશુબલિના યજ્ઞમાં પડ્યા હતા, વૈો શેષણ અને વિલાસમાં મગ્ન હતા, શ્રદ્ધો દડાની જેમ ગુલામીની પ્રથામાં આમતેમ અથડાતા હતા, ચારે તરફ અવ્યવસ્થાનાં અંધારાં હતાં.
ત્યારે ભગવાન મહાવીરે આવી વ્યવસ્થાને પ્રકાશ પાથર્યો.
ભગવાન મહાવીરની એ અનેકમુખી વિચારધારામાં આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાન્ત આ બે વિચાર તો એટમ બના ભયથી ધ્રુજતા આજના આ યુગ માટે એક રક્ષક બળરૂપ છે.
અનેકાન્તની વિચારસરણીથી માનવ માનવ વચ્ચે ઊભી થયેલી પૂર્વ ગ્રહોની, બાહ્ય મતોની અને વિચારસંકુચિતતાની દિવાલ તૂટશે અને માનવ માનવની નજીક આવશે, માનવ માનવને સહૃદયતાના આ દૃષ્ટિબિન્દુથી સમજશે તે યુદ્ધભય પણ દૂર થશે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૮
અહિંસાની વિચારધારાથી આજે જે પ્રાણીઓની હિંસાનું તાંડવ ખેલાય છે અને લેહીને વ્યાપાર થાય છે, તે અટકશે.
અહિંસાથી પ્રેમની ભાવના વધશે અને માનવ મૂક પ્રાણીને મિત્ર બનવા પ્રયત્ન કરશે.
પણ આ વિચારધારાને પ્રચાર એ દૂર દૂરના સીમાડા સુધી કરશે કોણ?
પિતાના નાનકડા વર્તુલની મહત્તામાં મહાલનાર? પિતાની પૂજાઓમાં જ મગ્ન થઈ વિશ્વની આ કટોકટીભરી પરિસ્થિતિ સામે ઉપેક્ષા કરનાર ? ના, એવાથી કંઈ જ નહિ બને.
જેના લોહીના અણુ અણુમાં પ્રભુ મહાવીરના આ વિચારો રમતા હોય, દુનિયાનું દર્દ અને હિંસા જોઈ જેની ઊંધ જ ઊડી ગઈ હોય, પ્રાણીઓને આ સામૂહિક સંહાર જોઈ માત્ર વાતો કે ભાષણોથી નહિ, પણ કંઈક સક્રિય કરવા જે સમર્પિત થઈ જવા તૈયાર હોય, તેવો આત્મા જ આ વર-વચનામૃતના છાંટણાંથી સળગતા વિશ્વને શાન્તિ અને શાતા આપી શકશે. ૨- આચાર્યશ્રી તુલસીજી
भगवान् महावीर निर्वाणवादियों में श्रेष्ठ थे । उनका निर्वाण है - आत्मा का पूर्णोदय ।
भगवान महावीर अनन्त-चक्षु थे। उन्होंने सत्य को अनन्त दृष्टियों से देखा । अनन्त सत्य के लिए एकान्त दृष्टि पर्याप्त नहीं होती । भगवान् ने कहा-अनन्त को अनन्त से देखो, फिर वही दिखेगा जो जैसे है।
भगवान् महावीर स्याद्वादी थे। उन्होंने कहाअनन्त विचार हैं और उनकी अभिव्यक्ति के लिए अपार
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૯
शब्द-राशि । उसके साथ ' स्यात्' जोड़ दो, शब्द-प्रयोग सम्यक् हो जाएगा । विचार यथार्थ हो जाएगा । 'स्यात् ' को निकाल दो, शब्दप्रयोग विरोधाभास से उलझ जाएगा और अर्थ लुप्त हो जाएगा।
भगवान् महावीर मुक्ति-मार्ग के द्रष्टा थे। उन्होंने कहा-मुक्ति का मार्ग सम्यग्-दर्शन है । दर्शन सम्यक् होगा तो ज्ञान सम्यग् होगा । सम्यक्-ज्ञान एक दिन आचारका रूप ले लेगा।
भगवान् महावीर आत्मवादी थे। उन्होंने कहा-जो तीर्थिक कहते हैं-हमारे उपस्थान में आओ तुम्हारी मुक्ति हो जाएगी अन्यथा नहीं होगी, वे सत्य से दूर हैं । मुक्ति किसी संस्थान का सदस्य बनने मात्र से नहीं, किन्तु कषायत्याग से होती है । वह किसी भी वेष में हो सकती है, यदि आत्मा कयाय-मुक्त हो और वह किसी भी वेष में नहीं होती, यदि आत्मा कषाय-युक्त हो । भगवान् के सामने चारों ओर आत्मा ही आत्मा का साम्राज्य था । आत्मा से भिन्न उनका कोई सम्प्रदाय नहीं था । वे ही महावीर मेरे आराध्य हैं । क्योंकि वे
(१) आत्मोदयी हैं। (२) अनन्तचक्षु हैं ।
स्याद्वादी हैं । (४) मुक्ति के उपदेष्टा है। (५) आत्म-सम्प्रदाय के उन्नायक हैं।
(३)
Page #128
--------------------------------------------------------------------------
________________
१२०
२२-५. श्री सुशासभा२७ महारा०४
हमारे इस विश्व को भय से विमुक्त करने के लिए जितना साहसिक एवं उन्मुक्त चिन्तन भगवान महावीर ने दिया है, उतना अन्यत्र मिलना दुर्लभ है । उद्वेगों से पराजित मानव जाति को, प्रतिष्ठा एवं लालसा से प्रेरित बुद्धि के गलत नेतृत्व को, बाह्य आसक्ति एवं अन्य प्राणियों को हानि पहुंचाने की दुर्भावना को, जिस आत्म-विश्वास के सहारे श्रद्धेय महावीर ने हमें उद्बोधन दिया है, वह युग युग तक हमारे इस जगत के लिए सुख-समृद्धि का प्रशस्ततम मार्ग है । हम इसका मूल्यांकन कर सकें या नहीं, यह एक अलग बात है, किन्तु यह निश्चित है कि राम की कर्तव्यभावना, कृष्ण की लोकनीति और बुद्ध की करुणा में भगवान महावीर के त्याग को जबतक प्रतिष्ठित नहीं कर दिया जाएगा तब तक आर्यसंस्कृति प्रतिष्ठित न हो सकेगी और न ही विश्वसंस्कृति प्राणवान बन सकेगी ।
૩–ભારતવર્ષના અગ્રગણ્ય પુરૂ તરફથી २३-श्री २वीन्द्रनाथ ॥१२:
શ્રી મહાવીરે ડીંડીમનાદથી એક્ષને એવો સંદેશે હિંદમાં વિસ્તાર્યો કે ધર્મ એ માત્ર સામાજિક રૂચી નહિ, પણ વાસ્તવિક સત્ય છે. મોક્ષ એ સાંપ્રદાયિક ક્રિયાકાંડ પાળવાથી મળતું નથી, પણ સત્ય ધર્મના સ્વરૂપને આશ્રય લેવાથી પ્રાપ્ત થાય છે અને ધર્મમાં મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો ભેદ સ્થાયી રહી શકતા નથી.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૧ કહેતાં આશ્ચર્ય ઉપજે છે કે આ શિક્ષણે સમાજમાં જડ ઘાલીને બેઠેલાં વિચારરૂપી વિનોને ત્વરાથી ભેદી નાખ્યાં અને આખા દેશને વશીભૂત કર્યો. ૨૪-મહાત્મા ગાંધી:
ભગવાન મહાવીર અહિંસાના અવતાર હતા, તેમની પવિત્રતાએ સંસારને જિતી લીધે. જે મહાવીર સ્વામીનું નામ આજે કોઈ પણ સિદ્ધાન્તને માટે પૂજાતું હોય તો તે અહિંસા છે. અહિંસાતત્વને જે કોઈએ અધિકમાં અધિક વિકાસ કર્યો હોય તે તે મહાવીરસ્વામીએ. ૨૫-કમાન્ય બાળગંગાધર ટિળક:
ચોવીસ તીર્થકરોમાં મહાવીર અંતિમ તીર્થકર હતા. તેમણે જૈન ધર્મને પુનઃ પ્રકાશમાં આણ્ય, અહિંસાધમ વ્યાપક બન્યો. આજકાલ યજ્ઞોમાં પશુહિંસા થતી નથી, બ્રાહ્મણ અને હિંદુ ધર્મમાં માંસભક્ષણ અને મદિરાપાન બંધ થઈ ગયાં છે, તે આ જૈન ધર્મને પ્રભાવ છે. ૨૬-ડો. રાજેન્દ્રપ્રસાદ :
હું પિતાને ધન્ય માનું છું કે મને મહાવીર સ્વામીના પ્રદેશમાં રહેવાનું મળ્યું છે. અહિંસા જૈનોની વિશેષ સંપત્તિ છે, જનતાના અન્ય કોઈ ધર્મમાં અહિંસાસિદ્ધાન્તનું પ્રતિપાદન આટલી સરલતાથી થયું નથી. શ્રી મહાવીરજીના ઉપદેશ અનુસાર ચાલવાથી આજના સંઘર્ષમય અશાંત સંસારમાં શાંતિ પ્રાપ્ત થઈ શકશે. ૨–પંડિત જવાહરલાલ નહેરૂ :
ભગવાન મહાવીરે દ્વારા પ્રણીત સેવા અને ત્યાગની ભાવનાને પ્રચાર કરવામાં સરળતા મળવાની આશા છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
૨૮-લાલા લજપતરાય :
૧૧૧
ભગવાન મહાવીર સમસ્ત પ્રાણીઓનું કલ્યાણુ કરનાર મહા
પુરુષ હતા.
ર૯-રાજિષ પુરુષાત્તમદાસ ટંડન :
ભગવાન મહાવીર એક મહાન તપસ્વી હતા, જેમણે સદા સત્ય અને અહિંસાના પ્રચાર કર્યાં.
૩૦-કાકા કાલેલકર :
હું ભગવાન મહાવીરને પરમ આસ્તિક માનું છું. શ્રી ભગવાન મહાવીરે કેવલ માનવજાતિને માટે જ નહિ, પણ સમસ્ત પ્રાણીઓના વિકાસ માટે અહિંસાના પ્રચાર કર્યાં. એમનાં હૃદયમાં પ્રાણીમાત્રના કલ્યાણની ભાવના સદૈવ જ્વલંત હતી. એથી જ તે વિશ્વકલ્યાણના પ્રશસ્ત માગ અંગીકાર કરી શકયા. હું દૃઢતાની સાથે કહું છું કે એમના અહિંસા–સિદ્ધાન્તથી વિશ્વકલ્યાણ તથા શાંતિની સ્થાપના થઈ શકે એમ છે.
૩૧-આચાય નરેન્દ્રદેવ :
ભગવાન મહાવીરે જન્મ-મરણની પરંપરા પર વિજય પ્રાપ્ત કર્યો હતા, એમની શિક્ષા માનવના કલ્યાણ માટે હતી. જો એમની શિક્ષા સકીણું હેત તો જૈનધમ અરબસ્તાન આદિ દેશે। સુધી પહેાંચત નહિ.
૩૨-ધર્માનંદ કૌસબી :
ભગવાન મહાવીરે પૂરા ખાર વર્ષના તપ અને ત્યાગ પછી અહિંસાના સ ંદેશ આપ્યા. દરેક ઘરમાં યજ્ઞ થતા હતા. જો તેમણે અહિંસાના સંદેશ ન આપ્યા હાત તે આજ હિંદુસ્તાનમાં અહિંસાનુ નામ પણ લેવાત નહિ.
૩૩–આચાય શ્રી વિનાખા ભાવે:
મુખ્ય અને મહાવીર ભારતીય આકાશના એ ઉજ્વળ નક્ષત્રેા છે;
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ગુરુ-શુકના જેવાં તેજસ્વી અને મંગલ-દર્શને સમાં છે. બુદ્ધનો પ્રકાશ દુનિયામાં વ્યાપક રીતે ફેલાઈ ગયે; મહાવીરને પ્રકાશ ભારતના હદયના ઊંડાણમાં ઉતરી ગયો. બુદ્ધ મધ્યમ માર્ગ શીખવ્ય, મહાવીરે મધ્યસ્થ દષ્ટિ દીધી. બંને દયાળુ અને અહિંસાધર્યા હતા. બુદ્ધ બધપ્રધાન હતા, મહાવીર વાયવાન તપસ્વી હતા.
બુદ્ધ ને મહાવીર બંને કર્મવીર હતા. લેખનવૃત્તિ એમનામાં હતી નહિ. તેઓ નિર્ગસ્થ હતા, કોઈ શાસ્ત્રરચના એમણે નથી કરી, પણ તેઓ જે બોલતા હતા, એમાંથી જ શાસ્ત્રો રચાતાં હતાં. એમનું બોલવું સહજ થતું હતું. એમની વાણીને સંગ્રહ પણ પછીના લેકેને એકત્ર કરવો પડ્યો.
૩૪-ગણેશ વાસુદેવ માવલંકરઃ
ભગવાન મહાવીર એક મહાન આત્મા હતા, જે કેવલ જનોને માટે જ નહિ, પણ સમસ્ત સંસારને માટે પૂજ્ય હતા. આજ કાલના ભયાનક સમયમાં ભગવાન મહાવીરની શિક્ષા ઘણી જરૂરી છે. આપણું કર્તવ્ય છે કે એમની યાદ તાજી કરવા માટે એમણે બતાવેલા માર્ગ પર ચાલીએ. ૩૫-કનૈયાલાલ માણેકલાલ મુનશી :
આશા છે કે ભગવાન મહાવીરને ઉપદેશ ભારતને સુદઢ કરશે. ૨૬-સર અકબર હૈદરી :
મહાવીરને સસંદેશ અમારા હૃદયમાં વિશ્વબંધુત્વને શંખનાદ બજાવે છે. ૩૭–જયરામદાસ દોલતરામઃ
જે સિદ્ધાન્તોને ભગવાન મહાવીરે ઉપદેશ આપે, તેની આજના માનવસમાજ માટે પરમ આવશ્યકતા છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૪
૩૮-લાલબહાદુર શાસ્ત્રી :
જે ભગવાન મહાવીરની સુંદર અને પ્રભાવશાળી શિક્ષાઓનું પાલન કરવામાં આવે તે રૂશ્વત, બેઈમાની, અત્યાચાર વગેરે જરૂર નષ્ટ થાય. ૩૯–. તારાચંદઃ
મહાવીર સ્વામી ત્રીશ વર્ષની ભર યુવાનીમાં ઘરબાર છેડી સાધુ બની ગયા. તેમણે આત્મધ્યાનથી ઈન્દ્રિયોને વશ કરીને ઘેર તપશ્ચર્યા કરી બેતાલીશ વર્ષની આયુમાં રાગદ્વેષનાં બંધનમાંથી મુક્ત થઈ
માત ઈલાહી' (કેવલજ્ઞાન) પ્રાપ્ત કર્યું અને કર્મરૂપી શત્રુઓને જિતને અહંત તથા જિનેન્દ્રની ઉત્તમ પદવી પ્રાપ્ત કરી. ૪૦-લાલા દુનીચંદ
ભગવાન મહાવીર સહુથી મહાન પૂજ્ય પુરુષોમાંના છે કે જેમણે અહિંસાનો જબરદસ્ત પ્રયાસ કર્યો. મારો તો એ વિશ્વાસ છે કે અહિંસા વિના સાચા સુખની પ્રાપ્તિ અસંભવિત છે. ૪૧- મહાત્મા ભગવાન દીન:
ભરયુવાનીમાં ભર્યું ઘર તથા ભરપૂર ભંડારને છોડીને ચાલ્યા જનાર યથાનામ તથા ગુણ વર્ધમાનના વિષયમાં જે કંઈ લખવામાં આવ્યું છે, તે બરાબર છે, પણ વાસ્તવમાં એમના અંતરની જલતી જવાલા માટે આથી વધારે લખાયું હોય તે પણ ઓછું છે. ૪૨–વેદતીથ આચાર્ય નરદેવઃ
ભગવાન મહાવીરની અહિંસા દુર્બળ અહિંસા ન હતી, પરંતુ સંસારના પ્રબળમાં પ્રબળ પુરુષની અહિંસા હતી. ૪૩-મહાત્મા આનન્દ સરસ્વતી :
મને ભગવાન મહાવીરના જીવનમાં ત્રણ વસ્તુઓ બહુ સુંદર લાગે છે, ત્યાગ, તપ અને અહિંસા.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૫
૪૪-મહાત્મા નારાયણ સ્વામી
ભગવાન મહાવીરે દુનિયાને સાચું સુખ અને શાંતિ દેનારી અહિંસાધર્મની શિક્ષા આપી છે. ૪૫-પંડિત માધવાચારઃ
જેન તોએ પદાર્થના સૂક્ષ્મ તત્વને જે વિચાર કર્યો છે, તે જઈને આજકાલ ફિલસુફ મેટા આશ્ચર્યમાં પડી જાય છે અને કહે છે કે મહાવીર સ્વામી આધુનિક વિજ્ઞાનના સહુથી પહેલા જન્મદાતા છે. ૪૬-સાધુ ટી. એલ. વસવાણીઃ
મહાવીરના વિષયમાં મેં જે કંઈ જાણ્યું, તેને મારા પર ઘણે પ્રભાવ પડયો છે. એમનું જીવન અદ્વિતીય ઉદારતા અને સૌન્દર્યથી પરિપૂર્ણ હતું. ૪૭-શ્રી વિજયરાઘવાચાર્ય
શ્રી મહાવીર પ્રાચીન ભારતનું ઘડતર કરનારા પુરુષોમાંના એક હતા. ૪૮-ડો. કાલિદાસ નાગઃ
મહાવીર નવા ધર્મના સંસ્થાપક નહિ, પણ પ્રાચીન ધર્મના સુધારક હતા. તેઓ ગૌતમ બુદ્ધ પહેલાં થયા હતા અને તેમના સમકાલીન હતા. જૈન સાહિત્યમાં ગૌતમ બુદ્ધને નહિ, પણ ઈન્દ્રભૂતિ ગૌતમને મહાવીરના શિષ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે. બૌદ્ધ લેખકેએ નિગ્રંથ નારપુરને બુદ્ધના પ્રતિસ્પર્ધી તરીકે ગણાવ્યા છે. ખરી વાત એ છે કે એ બંનેના દૃષ્ટિકેણમાં ઘણો તફાવત હતા, એટલે જ બૌદ્ધ ધર્મ દુનિયાના જુદા જુદા ભાગોમાં ફેલાયો, પણ જૈન ધર્મ તે ભારતને રાષ્ટ્રીય ધર્મ જ રહ્યા.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૬
૪૯-સી. એસ. મેઘકુમારઃ
ભગવાન શ્રી મહાવીરનું સાધુઓ સંબંધી બંધારણ ઘેડ ફેરફાર સાથે બ્રાહ્મણધર્મ અને બૌદ્ધધર્મે સ્વીકાર્યું હતું અને એનો વિસ્તાર બાકીયા અને ડેસીઆ (Bakeria and decia) પર્યત પહોંચ્યો હતો. ૫૦–વતીન્દ્રમોહન ચટ્ટોપાધ્યાયઃ
મોક્ષની કામના પણ કામના જ છે, બંધનસ્વરૂપ. એ કામનાથી મુક્ત હતા માટે જ વર્ધમાન મહાવીર. તેઓ હતા સર્વ પ્રકારે બંધન મુક્ત નિર્ચ થ...આ જૈન દર્શનને જેમણે પ્રચાર કર્યો હતો તે વર્ધમાનનું પવિત્રતમ ચરિત્ર મનુષ્યના વિસ્મય તેમજ શ્રદ્ધાને આકર્ષિત કર્યા વિના રહી શકતું નથી. [ જૈન ગીતાના મુખબંધમાંથી ] પ૧-અક્ષયકુમાર જૈન : (સંપાદક : નવભારત-ટાઈમ્સ, દિલ્લી)
જ્યાં ભગવાન મહાવીરના ઉપદેશથી મેક્ષમાર્ગનું પ્રતિપાદન થયું ત્યાં આમ જનતાને માટે પણ દિશાનિર્દેશ થયો. તેમાંના એકને પણ જો અમલ કરવામાં આવે તે માનવમાત્રનું કલ્યાણ થઈ શકે એમ છે.
જીવો અને જીવવા દે” અર્થાત જીવવાને જે અધિકાર આપણને મળ્યો છે, તે બીજાને પણ મળે છે, એમ સમજીને કામ કરવામાં આવે તો કોઈને કાઈથી કષ્ટ થાય નહિ. આજે જે આ સિદ્ધાન્તનું દરેક દેશ પાલન કરે તે યુદ્ધની જે આશંકા છે, તે સમાપ્ત થઈ જાય અને શાંતિયુગની સ્થાપનામાં કંઈ કઠિનાઈ ન આવે.
બીજે સિદ્ધાંત છે-“પરિગ્રહ-પરિમાણને.' તેને અર્થ છે પિતાની પાસે આવશ્યકતાથી અધિક વસ્તુને સંગ્રહ ન કરે. જે આજે દરેક માનવ આ ભાવનાને સ્વીકાર કરે તે બધી સમસ્યાઓ ઉકેલાતી નજરે આવશે અને સમાન વિતરણ પણ સ્વયમેવ થઈ જશે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૪–વિદેશી વિદ્વાન તરફથી પર-ડો. હર્મન યાકોબી
Mabavir must have been a great man in his way and an eminent leader among his contemporaries.
મહાવીર એક અનોખા મહાપુરૂ દેવા જ જોઈએ. તેઓ એમની રીતે તેમના સમકાલીમાં અગ્રેસર હતા. ૫૩-ડે. હર્બલેઃ
Like his great rival Buddha he must have been an eininently impressive personality.
મહાવીરનું વ્યકિતત્વ તેમના મહાન હરીફ બુદ્ધની જેમ ઘણું જ પ્રભાવશાળી હતું. ૫૪-ડૉ. આકેડ ડબલ્યુ પારકર
Whatever name we give to our creed, whether we believe in souls of animals or not, the noble words of Mahavir are highest expression of human ethics. The Law of Ahimsa, the Law of Non-violence, as it is called in the western world, is the strongest fundament of which a moral world can be built for the blessing of all mankind. ' આપણે આપણું સિદ્ધાન્તને ગમે તે નામ આપીએ, આપણે પશુઓમાં આત્મા છે એમ માનીએ કે ન માનીએ, પણ મહાવીરના ઉમદા શબ્દો માનવજાતિની ઉચ્ચતમ નીતિમત્તાને વ્યક્ત કરે છે. અહિંસાને સિદ્ધાન્ત કે જેને આપણું પાશ્ચિમાત્ય જગતમાં “ન
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૮ વાયેલન્સ ને સિદ્ધાત કહેવામાં આવે છે, તેના પર સમસ્ત માનવજાતિના આશીર્વાદ મળે તેવા મહાન નૈતિક જગતને મજબૂત પાયો નાખી શકાય એમ છે. પપ ડે. મેથ્ય મેક-કેય
He has left the method of soul-realisation to all the world.
મહાવીર સમસ્ત વિશ્વને માટે આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા મૂક્તા ગયા છે. ૫૬-ડો. આલબર્ટી પિચ્ચી
The teachings of Mahavir sound like the triumphant song of victorious soul.
મહાવીરને ઉપદેશ એક વિજયી આત્માના મસ્ત ગાન જેવો લાગે છે. પ૭–ડે. ફડી બેલીની ફિલીપી
All Mahavira's life bears the marks of virya; vigour against the opponent leaders, against the self-indulgent and false ascetics of his own Order, against Himself in order to set up severity of penance. And his virya at last succeeded in instituting a durable system of religion, based on Truth and Ahimsa, which baffles time. Rightly then was He styled Vira and Jina; the Hero, the triumphant One.
મહાવીરના સમસ્ત જીવન પર વીર્યની છાપ અંકિત થયેલી છે. તેમણે આ વીર્ય અર્થાત સામર્થ પ્રતિસ્પધી ધર્મપ્રચારકે સામે,
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૯ પિતાના સંપ્રદાયના ભેગપ્રિય શિથિલ સાધુઓ સામે તથા પિતાની જાત સામે પણ વાપર્યું હતું કે જેથી તપશ્ચર્યાને લગતું કડક નિયમન બરાબર જળવાઈ રહે. અને તેમનું આ સામર્થ છેવટે કાલથી અબાધિત એવા સત્ય અને અહિંસા પર રચાયેલ ધર્મની સંગીન પદ્ધતિને દાખલ કરવામાં સફળ થયું, તેથી તેમને વીર અને જિન અર્થાત મહાપરાક્રમી અને વિજયી પુરુષ કહેવામાં આવ્યા, તે યથાર્થ છે. ૫૮-ડો. ફેલીકસ વાથી
The most striking feature in the genius of Mahavir from the psychological point of view is the tremendous will power which characterizes every act of his career during the most significant century in the history of human thought. Deliberately without a single moment of hesitation or doubt, Mahavir proceeds to demonst: rate in his oun example how the human mind can be disciplined and controlled in such way that the highest intellectual and spiritual level can be attained in a single life-time.
મહાવીરના માનસિક વૈભવમાં માનસશાસ્ત્રની દૃષ્ટિએ સહુથી વધારે ધ્યાન ખેંચે એવી વસ્તુ એ તેમનું દઢ સંકલ્પ બળ છે કે જે માનવવિચારની મહાન ઐતિહાસિક સદીમાં તેમના જીવનની દરેક ઘટનાને એક નિરાળું રૂપ આપી દે છે. જરાયે સંકોચ વિના, એક ક્ષણને પણ વિલંબ કર્યા વિના મહાવીર આગળ વધે છે અને પિતાના દાખલાથી જ એમ બતાવી આપે છે કે (મનુષ્ય ધારે તો) એક જ ભવમાં બૌદ્ધિક અને આધ્યાત્મિક ઉચ્ચતમ ભૂમિકાને સ્પર્શે એટલી હદે મનને વ્યવસ્થિત અને નિયંત્રિત કરી શકાય છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્રક
[ પ્રથમ અશુદ્ધ પાઠોને શુદ્ધ કર્યા પછી આ પુસ્તક ઉપયોગમાં લેવા વિનંતિ છે.]
પ્રારંભિક પાનું અશુદ્ધ
શુદ્ધ विखीए અશ્વર્યાનો
ઐશ્વર્યને અશ્વર્યને
ઐશ્વર્યાને वीसराणाईया
वीरासणाईया
૫૧
विणीए
પદ
વિવિશા
વિદિશા
શ્રુતજ્ઞાનનાં બુતજ્ઞાનનાં ધ્યાનશતકના
જાસુસ કંપા અનેકાન્તના
૧૦૨
૧૦૨
૨૬
શ્રતજ્ઞાનના શ્રતજ્ઞાનનાં ધ્યાનશતકના જુસુસ કપાળે
એનેકાન્તના શ્રી વીર-વચનામૃત
એકેકે કર્મણવર્ગણાઓ શકાતો ધર્મના પ્રકારો दसणे रक्खिवय वो अप्पणामेव
છે
મથાળું
એકેક કાર્મણ વર્ગણાઓ
શકતો કર્મના પ્રકાર
दसणे रक्खियचो अपाणमेक
: ૭૭
Page #139
--------------------------------------------------------------------------
________________
પાનુ
૮૧
la
૯૪
૧૦૨
૧૦૩
૧૧૧
૧૧૩
૧૨૨
૧૨૯
૧૪૨
૧૪૩
૧૪૩
૧૪૭
૧૫૮
૧૬૧
૧૧
૧૬૫
{૭}
૧૭૬
૧૭૮
૧૮૫
૧૮૮
૧૨૯
૧૯૫
૧૯૬
લોટી
મથાળું
૧૫
૧૦
૧
૩
૧૮
૧૧
૭
૪
G
૯
2
૧૭
૧
૧૬
૧૯
૧૯
७
૩
८
પ
૨૦
૯
૧૩૧
અશુદ્
વિશ્વતંત્ર
સવ્યવહારિક
भित्तण
बाहिक
पाडवज्जइ
ततो म
[ગાથાનેા ક્રમ] ૧૧
पयायए
नियम- पाण
माणत्स
दुत्तरमथि
गत भूसणा मह दुक्खविमायगा
સંપૂર્ણ दमदमेव
દેશ ચૂ॰ અ૦ ૧
ગા૦ ૪૪-૪,
રહે તા
अणं
પા
ओदगसभारंभे गोअर पम्मविस
ચૂ અ૦ ૧, ચૂ અ ૧,
શુદ્ધ
આત્મજય
સવ્યાવહારિક
भित्तूण
अबोकिलसं
पडिवज्जइ
तत्तो य
१०
पियायए
લીટીના પ્રારંભમાં
ઉમેરવું ‘ અથવા ’ नियम - णाण
माणवरस
दुत्तरमत्थि
गत भूसण म दुक्खविमोयगा
સંપૂર્ણ दमदमेव
શ॰ ચૂ॰ ૧
૪૨-૪૩
રહેતા
पूअणं
ગા
सीओ समारंभे
गोअर ग्गपविद्वस
ચૂ ૧, ચૂ॰ ૧,
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પાનું
અશુદ્ધ सुसमादिया विसिवन्ति
सुसमाहिया विसीअन्ति
૧૯૯ २०४
२०८
૨ ૩૩
पाढं સુલભક્ષ્ય राजते ना संजमे ए त न नामिकंखे
સુભક્ષ્ય राजतो न संजमे अ
૨૩૫
૨૩૫
૨૩૯
नाभिकंखे
२४२
पह
२४३
૨૪૫
तेनु
२६४
૨૬૯ ૨૮૨ ૩૧૦ ૩૨૧
लाभात्ति एगिऽत्थ असुंवडा કર્મને
દાન
नु छाभीति एगेऽत्थ असंवुडा
કર્મને શરૂઆતમાં ઉમેરવું “જ્ઞાન” निसग्गुवएसरुई
बोही અવશ્ય
33७
33४
निसग्गुवएलई बोहि અવશય
३४१
૩૫૩
या
૩૫૯
३१०
अणंतोगुणो साहिस्सिओ सढी
अणंतगुणो साहस्सिओ
सड्ढी पज्झा
३८४
३८५
૧૫
पच्झा
Page #141
--------------------------------------------------------------------------
________________
શ્રી વીર-વચનામૃત
Page #142
--------------------------------------------------------------------------
Page #143
--------------------------------------------------------------------------
________________
ધાર પહેલી વિશ્વતંત્ર
जीवा चेव अजीवा य, एस लोए वियाहिए । अजीवादेसमागासे, अलोए से वियाहिए ॥१॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા. ૨] જેમાં જે પણ હોય અને અજી પણ હોય, તેને લેક કહે છે; અને જેમાં અજીવને એક ભાગ એટલે માત્ર આકાશ હોય, તેને અલક કહે છે.
વિવેચન–જેને આપણે વિશ્વ, જગતુ કે દુનિયા કહીએ છીએ, તેના બે વિભાગે છેએક લોક, બીજો અલેક, તેમાં લેક, જીવ અને અજી એટલે ચેતન અને જડ પદાર્થોથી વ્યાપ્ત છે, જ્યારે અલકમાં અજીવ એવા આકાશ સિવાય બીજું કંઈ નથી. અન્ય શબ્દોમાં કહીએ તે સર્વત્ર આકાશ વ્યાપેલું છે, તેના એક ભાગમાં લેક રહે છે. બાકી જે ભાગ રહ્યો, તે અલેક એટલે નિરવધિ આકાશ ( Infinite space) છે. ત્યાં આકાશ સિવાય બીજો કોઈ પણ પદાર્થ નથી.
પ્રસિદ્ધ ગણિતજ્ઞ છે. આલબર્ટ આઈનસ્ટીને આ સિદ્ધાંતનું સમર્થન કર્યું છે. તે પોતાના એક નિબંધમાં જણાવે છે કે લેક પરિમિત છે, અલેક અપરિમિત. લેક પરિમિત હોવાના કારણે દ્રવ્ય અથવા શક્તિ લોકની બહાર જઈ શક્તી નથી. લકની બહાર એ શક્તિનો અભાવ છે કે જે ગતિમાં સહાયક થાય છે.?
Page #144
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત આ વસ્તુની નોંધ અહીં એટલા માટે કરવામાં આવી છે કે વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું જાય છે, તેમ તેમ સર્વજ્ઞ અને સર્વદશ એવા ભગવાન મહાવીરે કહેલા સિદ્ધાંતનું સમર્થન કરતું જાય છે, એ વાત પાઠકેના ખ્યાલમાં આવે.
धम्मो अहम्मो आगासं, कालो पुग्गल-जंतवो। एस लोगोत्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहिं ॥२॥
[ઉત્ત, અ ૨૮, ગા૦ ૭] - ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યના સમૂહને સર્વદર્શી જિનભગવંતોએ લેક કહે છે.
વિ. લેક છે અને અજીથી અર્થાત્ ચેતન અને જડ પદાર્થોથી વ્યાપ્ત છે, એ વસ્તુ ઉપર કહેવામાં આવી, પણ તેમાં મૌલિક દ્રવ્ય કેટલાં છે? તેને ખુલાસે આ ગાથામાં કરવામાં આવ્યા છે. એમાં જણાવ્યું છે કે લોકમાં મૌલિક કે મૂળભૂત દ્રવ્ય છે છેઃ પાંચ જડ અને એક ચેતન. તેમાં જડની સંખ્યા મેટી હોવાથી તેની ગણના પ્રથમ કરી છે. પાંચ જડ દ્રવ્યનાં નામ આ પ્રમાણે જાણવાં –
૧ ધર્મધર્માસ્તિકાય. ૨ અધર્મ–અધર્માસ્તિકાય. ૩ આકાશ–આકાશાસ્તિકાય. ૪ કાલ ૧ પુદ્ગલ–પુદ્ગલાસ્તિકાય. ચેતન દ્રવ્યને જીવ-જીવાસ્તિકાય કહેવામાં આવે છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
વિશ્વતંત્ર]
ધર્મ અને અધર્મ શબ્દ સામાન્ય રીતે પુણ્ય-પાપના અર્થમાં વપરાય છે, પણ અહીં તે તેમને દ્રવ્યનાં નામવિશેષ જ સમજવાનાં છે.
છ દ્રવ્યમાં પાંચને અસ્તિકાય કહેવામાં આવે છે, તેનું કારણ એ છે કે એ દ્રવ્યમાં પ્રદેશને સમૂહ હોય છે. કાલમાં પ્રદેશને સમૂહ હોતું નથી, એટલે તેને અસ્તિકાય ગણવામાં આવતો નથી. અન્ય શબ્દોમાં કહીએ તે છમાંનાં પાંચ દ્રવ્યો એવાં છે કે જેના વિસ્તાર (Magnitude)ને કંઈક ખ્યાલ આવે છે, એટલે તેને અસ્તિકાયની સંજ્ઞા આપવામાં આવી છે, પરંતુ કાલ દ્રવ્ય એવું છે કે જેનું અસ્તિત્વ સમજી શકાય છે, પણ તેના વિસ્તારને (લંબાઈ-પહોળાઈને) કેઈ ખ્યાલ આવી શકતો નથી, એટલે તેને અસ્તિકાયની સંજ્ઞા લાગુ પડતી નથી.
આ છ દ્રવ્ય ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, એટલે કે તે કેઈનાં ઉત્પન્ન કરેલાં નથી કે તેને આત્યંતિક નાશ થતું નથી. અલબત્ત, તેના પર્યામાં–તેની અવસ્થામાં પરિવર્તન થયા કરે છે અને તેથી જ આ લેક સનાતન હેવા છતાં પરિવર્તનશીલ જણાય છે. - જ્યારે પૌરાણિક માન્યતાઓના થર બાઝી ગયા હતા અને વિશ્વવ્યવસ્થા માટે ઈશ્વર નામના એક અગમ્ય તત્ત્વને આગળ ધરવામાં આવતું હતું, ત્યારે આવી સ્પષ્ટ વૈિજ્ઞાનિક વિચારધારા સર્વજ્ઞ સિવાય બીજું કેણ રજૂ કરી શકે ?
धम्मो अहम्मो आगासं, दव्वं इक्किक्कमाहियं । अणंवाणि य दवाणि, कालो पुग्गल-जंतवो ॥३॥
[ઉત્ત, અ. ૨૮, ગા. ૮
Page #146
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત ધર્મ, અધર્મ અને આકાશ, એ ત્રણને એક એક દ્રવ્ય કહેલાં છે. કાલ, પુદ્ગલ અને જીવ એ ત્રણને અનંત દ્રવ્ય કહેલાં છે.
વિ. સમસ્ત લેકમાં ધર્મદ્રવ્ય અખંડપણે વ્યાપીને રહેલું છે, એટલે તે એક છે. તેના આપણે બુદ્ધિથી વિભાગ કલ્પી શકીએ, પણ વાસ્તવમાં તેના કેઈવિભાગ નથી. અધર્મ અને આકાશ દ્રવ્યનું પણ એમ જ છે; પરતું કાલ, પુદ્ગલ અને જીવ એ ત્રણે દ્રવ્યો અનંત છે, એટલે કે તેને નિર્દેશ સંખ્યાથી થઈ શકે એમ નથી. અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જગતના બધા વિદ્વાનો જેને નિર્દેશ સંખ્યાધીન થઈ શકે તેને અસંખ્યાત કહીને છોડી દે છે, પરંતુ જૈન મહષિઓએ તેના પણ બે વિભાગ કરેલા છે. તેમાં પ્રથમ વિભાગને અસંખ્યાત અને બીજા વિભાગને અનંત કહેવામાં આવે છે. અસંખ્યાત કરતાં અનંતનું પ્રમાણ ઘણું મટે છે. અસંખ્યાત ક્યારે કહેવાય? તેને ખુલાસો પાંચમી ગાથાના વિવેચનમાં જોઈ શકાશે.
गइलक्खणो उ धम्मो, अहम्मो ठाणलक्खणो । भायणं सव्वदव्वाणं, नहं ओगाहलक्खणं ॥४॥
[ ઉત્તર અ૦ ૨૮, ગા. ૯] ધર્મદ્રવ્ય ગતિલક્ષણવાળું છે, અધર્મદ્રવ્ય સ્થિતિલક્ષણવાળું છે; આકાશદ્રવ્ય અવકાશલક્ષણવાળું છે અને તે સર્વ દ્રવ્યને રહેવાનું સ્થાન છે.
વિના દરેક દ્રવ્યને ઓળખવા માટે તેનાં લક્ષણે જાણવાની
Page #147
--------------------------------------------------------------------------
________________
વિશ્વતંત્ર ]
જરૂર છે, તેથી અહીં તેના લક્ષણ્ણાના ખાસ નિર્દેશ કરવામાં આવ્યા છે.
ધમ દ્રવ્ય ગતિલક્ષણવાળું છે, એને અથ એ છે કે તે પેાતાના સ્વભાવથી ગતિ કરી રહેલા ચેતન તથા જડ પદાર્થોને ગતિ કરવામાં સહાયભૂત થાય છે. અહીં સ્વાભાવિક જ પ્રશ્ન થશે કે જો એક દ્રવ્ય પેાતાના સ્વભાવથી જ ગતિ કરતું હોય તે તેને અન્ય દ્રવ્યની સહાયની શી જરૂર ? તેનું સમાધાન એ છે કે જેમ માછલામાં તરવાની શક્તિ રહેલી છે, પણ તે જળ વિના તરી શકતું નથી, તેમ ચેતન અને જડ પદાર્થોમાં ગતિ કરવાની શક્તિ છે, પણ તે ધર્માસ્તિકાય દ્રવ્યની સહાય વિના ગતિ કરી શકતા નથી. આધુનિક વૈજ્ઞાનિકોએ પણ એ વાતને સ્વીકાર કર્યો છે કે પદાર્થો આકાશમાં— અવકાશમાં જે ગતિ કરે છે, તે થિર નામના એક અદૃશ્ય પદાના આધારે જ કરે છે. આ થરના સ્વરૂપ વિષે તે એકમત નથી, પણ વિશેષ શેાધનનાં પરિણામે તે ધર્માસ્તિકાયના સિદ્ધાંતની ઘણા નજીક આવી રહ્યા છે.
અધર્મ દ્રવ્ય સ્થિતિલક્ષણવાળું છે, એનેા અ એ છે કે તે પેાતાના સ્વભાવથી સ્થિર થયેલા ચેતન અને જડ પદાર્થાને સ્થિર થવામાં સહાયભૂત થાય છે. સ્થિર થવાની શક્તિવાળા મનુષ્યને સ્થિર થવામાં શય્યા તથા આસન વગેરે સહાયભૂત થતાં નથી શું ? અહીં પણ તે પ્રમાણે જ સમજવું.
ધર્મ અને અધદ્રવ્ય લાકમાં વ્યાપેલાં છે, પણ લાક મહાર વ્યાપેલાં નથી, એટલે કાઈ પણ ચેતન-જડ પદાર્થની ગતિ સ્થિતિ લાકમાં જ સંભવે છે, પણ લેાક અહાર સભવતી નથી.
Page #148
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
આકાશદ્રશ્ય અવકાશલક્ષણવાળુ છે, એના અથ એ છે કે તે દરેક પદાર્થને પેાતાની અંદર રહેવાની જગા આપે છે અને તેથી જ વિશ્વના ચરાચર સર્વ પદાર્થો આકાશમાં રહેલા છે. આકાશના જેટલા ભાગમાં લાક વ્યાપેલા છે, તેને લેાકાકાશ કહેવામાં આવે છે અને બાકીના જાગને અલાકાકાશ કહેવામાં આવે છે.
ટ્રકમાં ધમ એટલે ગતિસહાયક દ્રવ્ય (Medium of motion), અધમ એટલે સ્થિતિસહાયક દ્રવ્ય (Medium of rest) અને આકાશ એટલે અવકાશ (Space).
वत्तणालक्खणो कालो, जीवो उवओगलक्खणो । नाणेणं दंसणेण च, सुहेण दुहेण य ॥ ५ ॥ [ઉત્ત॰ અ॰ ૨૮, ગા॰ ૧૦]
કાલ વત'નાલક્ષણવાળા છે અને જીવ ઉપયાગ— લક્ષણવાળા છે. જીવને જ્ઞાન, દર્શન, સુખ અને દુઃખ વડે જાણી શકાય છે.
વિ॰ કાલ (Time) વનાલક્ષણવાળા છે, એને અથ એ છે કે કોઈ પણ વસ્તુ કે પદાર્થીની વ ના જાણવી હાય, તેા તે કાલથી જાણી શકાય છે. આ વસ્તુ છે, ’ આ વસ્તુ હતી, આ વસ્તુ હશે, ’ વગેરે શબ્દપ્રયાગા કાલને લીધે જ સભવે છે.
4
" '
અહીં એ પણ જાણવાની જરૂર છે કે કોઈ પણ ક્રિયા કે પરિવર્તન થવામાં કાલ એ મુખ્ય કારણ છે. કાલની સહાય ન હાય તે કોઈ પણ ક્રિયા કે પરિવર્તન થઈ શકતું નથી. કાઈ સાધુ-મહાત્માનાં દર્શન કરવા જવુ' હાય તે
Page #149
--------------------------------------------------------------------------
________________
વિશ્વતંત્ર ] કાલ અર્થાત્ સમય જોઈએ, કઈ ઉત્તમ ગ્રંથનું વાંચન કરવું હોય તે પણ સમય જોઈએ. તે જ રીતે ગર્ભમાંથી બાળક થવા માટે, બાળકમાંથી યુવાન થવા માટે અને યુવાનમાંથી વૃદ્ધ થવા માટે પણ સમય જોઈએ.
કાલ એ અરૂપી–અદશ્ય દ્રવ્ય છે, એટલે તેને પકડી શકાતું નથી, પણ સંકેતના આધારે તેનું માપ નીકળી શકે છે. જૈન શાસ્ત્રોમાં એ માપ આ પ્રમાણે બતાવવામાં આવ્યું છેઃ
કાલને નિર્વિભાજ્ય ભાગ = સમય અસંખ્યાત સમય = આવલિકા સંખ્યાત આવલિકા = શ્વાસ બે શ્વાસ
= પ્રાણુ સાત પ્રાણ
= સ્તક સાત સ્તક
= લવ સિત્તોત્તર લવ
= મુહૂર્ત ત્રીશ મુહૂર્ત
= અહોરાત્ર (૨૪ કલાક) પંદર અહોરાત્ર
= પક્ષ બે પક્ષ
= માસ
= ઋતુ ત્રણ ઋતુ
= અયન બે અયન
= સંવત્સર (વર્ષ)+ સે વર્ષ
= શતાબ્દી દશ શતાબ્દી
= સહસ્ત્રાબ્દી + એક વર્ષમાં ઋતુઓ છ હોય છે : હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શર, અયન બે હોય છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન.
બે માસ
Page #150
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
આઠસે ચાલીશ સહસ્ત્રાબ્દી = પૂર્વાગ ચોરાશી લાખ પૂર્વાગ = એક પૂર્વ
[ આ રીતે એક પૂર્વમાં ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ થાય છે.]
ચોરાશી લાખ પૂર્વને ભેગા કરીએ તે એક ત્રુટી તારા થાય અને તેવા ચોરાશી લાખ બુટતાંગને ભેગા કરીએ તે એક ત્રુટીત થાય. આ રીતે આવેલા માપને ચોરાશી લાખથી ગુણતાં જઈએ તે અનુક્રમે અટટાંગ, અટટ, અવવાંગ, અવવ, હૂહૂકાંગ, હૂહૂક, ઉત્પલાંગ, ઉત્પલ, પબ્રાંગ, પદ્મ, નલિતાંગ, નલિત, અર્થનિપુરગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રસુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ અને શીર્ષપ્રહેલિકા નામનાં માપ બને છે. શીર્ષ પ્રહેલિકાનાં વર્ષોની સંખ્યા ૧૯૪ અંક સુધી પહોંચે છે. આથી અનેક ગણું વધારે સંખ્યાને અસંખ્યાત કહેવામાં આવે છે.
તેની આગળ પણ શાસ્ત્રકારોએ માપ બતાવ્યાં છે, પણ તેમાં સંખ્યા કામની નહિ હેવાથી ઉપમાનોને આધાર લીધો છે. આ રીતે એક જન લાંબા, એક જન પહોળા અને એક જન ઊંડા ખાડાને ઝીણા વાળના ટૂકડાથી ભરવામાં આવે અને તેના પરથી ચક્રવર્તીની સેના ચાલી જાય તે પણ દબાય નહિ, એટલા ઠાંસીને ભરવામાં આવે, પછી તેમાંથી સે સો વર્ષે વાળને એકેકે ટૂકડે કાઢતાં જેટલાં વર્ષે તે ખાડે ખાલી થાય, તેટલા વર્ષોને પલ્યોપમ
Page #151
--------------------------------------------------------------------------
________________
વિશ્વત ંત્ર ]
કહેવાય. આવા દશ કાટાકાટી (૧૦૦૦૦૦૦૦૦ X ૧૦૦૦૦૦૦૦૦) પક્ષ્ચાપમ વર્ષ ભેગા થાય તેને સાગરે પમ કહેવાય. આવા વીસ કટાકાટી સાગરે પમનું એક કાલચક્ર અને. અને એવા અસખ્યાત કાલચક્રનું એક પુદ્ગલપરાવત મને.
જીવ ઉપયાગ લક્ષણવાળા છે, એના અર્થ એ છે કે તે કોઈ પણ વસ્તુને સામાન્ય કે વિશેષપણે જાણવા માટે ચેતના-વ્યાપાર કરી શકે છે. વસ્તુને સામાન્યપણે જાણવી એ દન કહેવાય છે અને વિશેષપણે જાણવી એ જ્ઞાન
૧૧
કહેવાય છે.
જીવને શી રીતે જાણવા ? એના ઉત્તરમાં અહીં એમ કહેવામાં આવ્યું છે કે જ્યાં જ્ઞાન હાય, દન હાય, તેમજ સુખ-દુઃખને અનુભવ હોય, ત્યાં જીવ છે એમ જાણવુ. આપણામાં જ્ઞાન-દર્શન અને સુખ-દુઃખના અનુભવ છે, માટે આપણામાં જીવ છે. ગાય, ભેંસ આદિ પશુગ્મામાં, કાગડા, કબૂતર આદિ પક્ષીએ માં, તથા જંતુએ અને કીડામાં પણ કંઈક જાણવાની શિત તથા સુખ-દુઃખનું સવેદન છે, માટે તેમાં પશુ જીવ છે; અને લીલી વનસ્પતિમાં પણ કંઇક જાણવાની શક્તિ તથા સુખ-દુઃખનું સવેદન છે, એટલે તેમાં પણુ જીવ છે. આ રીતે જ્યાં જ્યાં જ્ઞાન, દર્શન કે સુખ-દુઃખને અનુભવ જોવામાં આવે, ત્યાં ત્યાં જીવ છે, એમ જાણવુ. તેથી વિપરીત જેમાં જાણવાની શક્તિ નથી કે સુખ-દુઃખનું સંવેદન નથી, ત્યાં જીવ નથી એમ જાણવુ. દાખલા તરીકે લેાઢાના, કાચના કે પત્થરના ટુકડા, તેમાં જાણવાની શિત નથી કે સુખ-દુઃખનું કેાઈ સ`વેદન નથી, માટે તે અજીવ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રી વીર–વચનામૃત
नाणं च दसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥ ६ ॥
[ ઉત્ત, અ ૨૮, ગા૦ ૧૧] જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય શક્તિ કે સામર્થ્ય) અને ઉપગ, આ બધાં જીવનાં લક્ષણે છે.
વિજ્યાં સામાન્ય કે વિશેષ કઈ પ્રકારનું જ્ઞાન જેવામાં આવે, સંયમ કે તપની આરાધના જોવામાં આવે, વિર્યનું કુરણ જોવામાં આવે કે ઉપયોગ જોવામાં આવે
ત્યાં જીવ છે, એમ સમજવું; કારણ કે જીવ વિના અન્ય કોઈ પણ દ્રવ્યમાં આ વસ્તુઓ હતી નથી.
सईऽधयार उज्जोओ, पहा छायातवेइ वा । વ-ર--સા, પુજા તુ ઋજar | ૭ |
[ ઉત્તઅ. ૨૮, ગા૦ ૧૨] શબ્દ, અધિકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને આતપ એ પગલિક વસ્તુઓ છે. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ પુદ્ગલનું લક્ષણ છે.
- વિ. શબ્દ એટલે દવનિ કે અવાજ (Sound). અંધકાર એટલે તિમિર કે અંધારું. ઉદ્યોત એટલે રત્નાદિને પ્રકાશ કે ચળકાટ. પ્રભા એટલે ચંદ્ર વગેરેને શીત પ્રકાશ. છાયા એટલે પડછાયે અને આતપ એટલે સૂર્યને તડકો વગેરે ઉષ્ણ પ્રકાશ. આ બધી પદ્ગલિક વસ્તુઓ છે.
કેટલાક શબ્દ અર્થાત્ કવનિને આકાશને ગુણ માનતા હતા, પણ આધુનિક શેધળાએ પૂરવાર કરી આપ્યું છે
Page #153
--------------------------------------------------------------------------
________________
વિશ્વતંત્ર ]
૧૩ કે શબ્દ એ આકાશને નહિ, પણ પુદ્ગલને ગુણ છે અને તેથી જ તેને યુક્તિથી પકડી શકાય છે. ગ્રામેફેનની રેકડે, રેડિયે વગેરે તેનાં પ્રત્યક્ષ ઉદાહરણે છે.
પુદ્ગલનું મુખ્ય લક્ષણ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ છે. તેમાં વર્ણ પાંચ પ્રકાર છે : (૧) કૃષ્ણ-કાળ, (૨) નીલ-વાદળી, (૩) પીત–પીળે, (૪) રક્ત-તે, અને (૫) શ્વેત-ધોળે. રસ પાંચ પ્રકારને છેઃ (૧) તિત-કડ, (૨) કટુ-તીખે, (૩) મધુર-મીઠે, (૪) અમ્લ-ખાટો અને (૫) કષાય તુ. ગધ બે પ્રકાર છે: (૧) સુગધ અને (૨) દુગધ.
પર્શ આઠ પ્રકારને છેઃ (૧) નિગ્ધ-ચીકણ, (૨) રૂક્ષલુખે, (૩) શીત-ઠડે, (6) ઉષ્ણુ–ગરમ, (૫) મૃદુ-સુંવાળ, (૬) કર્કશ-કઠેર, (૭) ગુરુ-ભારે અને (૮) લઘુ-હળ.
गुणाणमासओ दव्वं, एगव्वसिया गुणा । लक्खणं पज्जवाणं तु, उभओ अस्सिआ भवे ॥ ८ ॥
[ ઉત્ત- અ. ૨૮, ગા. ૮] દ્રવ્ય ગુણેને આશ્રય આપે છે અને ગુણે એક દ્રવ્યને આશ્રિત હોય છે. પરંતુ પર્યાયનું લક્ષણ એ છે કે તે દ્રવ્ય અને ગુણ ઉભયને આશ્રિત હોય છે.
વિદ્રવ્ય ગુણેને આશ્રય આપે છે, એટલે દરેક દ્રવ્યને પિતાના વિશિષ્ટ ગુણ હોય છે. આ ગુણે દ્રવ્યને આશ્રિત હોય છે, એટલે તે દ્રવ્યની સાથે જ રહેનારા હોય છે, તેનાથી અલગ પડતા નથી. દાખલા તરીકે ચિતન્ય એ. જીવ દ્રવ્યને ગુણ છે, તે તે તેની સાથે જ જોવામાં આવે
Page #154
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
૧૪
છે, પણ તેનાથી અલગ જોવામાં આવતા નથી. પર્યાય એટલે અવસ્થાવિશેષ. તે દ્રવ્ય અને ગુણુ અંનેના આધારે જ ડાય છે; પર`તુ એકલા દ્રવ્યથી કે એકલા ગુણથી હાતી નથી. દાખલા તરીકે ઘટા એ પુદંગલના પર્યાય છે, તેા તેમાં પુદ્ગલ દ્રવ્ય પણ છે અને તેના સ્પ, રસ, વણુ, ગંધ વગેરે ગુણેા પણ છે. આને સારાંશ એ છે કે વિશ્વની વ્યવસ્થા કરનાર જે છ દ્રચૈાની ગણના ઉપર કરવામાં આવી છે, તે ચે દ્રવ્યેા ગુણ અને પર્યાયી યુક્ત હાય છે. તે કદી પણ ગુણરહિત કે પર્યાયરહિત હોત! નથી. શ્રી ઉમાસ્વાતિ વાચકે તત્ત્વાર્થાધિગમસૂત્રના પાંચમા અધ્યાયમાં શુળવોચવચમ્ ॥૩૮॥ એ સૂત્રથી આ વસ્તુ સ્પષ્ટ કરી છે. અહીં સમજવાનુ એટલુ* છે કે ગુણ એ સદ્દભાવ છે, એટલે સદા સાથે રહેનાર છે અને પર્યાય એ ક્રમભાવી છે, એટલે એક પર્યાયના નાશ થયા પછી નવા સ્વરૂપે ઉત્પન્ન થનાર છે.
ભગવાન મહાવીરે દ્રવ્યનું લક્ષણુ સત્ માન્યું છે અને તેને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યવાળુ જણાવ્યું છે, તેનું રહસ્ય પણ આ જ છે. કાઈ પણ દ્રવ્યમાં નવા પર્યાયની ઉત્પત્તિ ત્યારે જ થાય છે કે જ્યારે તેના જુના પર્યાયના વ્યય થાય—નાશ થાય. આ બંને ક્રિયાએ સાથે જ થાય છે, એટલે કે જીના પર્યાય નાશ પામતા જાય છે અને નવા પર્યાય ઉત્પન્ન થતા જાય છે. મનુષ્ય ખાળકમાંથી યુવાન અને છે, ત્યારે બાળકપણું મટવાની ક્રિયા અને યુવાનપણું આવવાની ક્રિયા ભિન્ન ભિન્ન સમયે થતી નથી, પણ સાથે જ થાય છે. આ રીતે જીના પર્યાયના નાશ અને નવા પર્યાયની ઉત્પત્તિ
Page #155
--------------------------------------------------------------------------
________________
વિશ્વતંત્ર ]
૧૫
થવા છતાં મૂળ દ્રવ્ય તા ધ્રૌવ્યવાળું એટલે કાયમ જ રહે છે. અન્ય શબ્દોમાં કહીએ તેા પર્યાયના આ રૂપાંતર સમયે પણ તેના ગુણા કાયમ જ રહે છે અને તેથી એ દ્રવ્યનુ સાતત્ય આપણા અનુભવમાં આવે છે.
एगत्तं च पुहुत्तं च संजोगा य विभागा य,
संखा संठाणमेव संठाणमेव य । पज्जवाणं तु लक्खणं ॥ ९ ॥
[ ઉત્ત॰ અ॰ ૨૮ ગા૦ ૧૩] એકત્વ, પૃથક્ત્વ, સંખ્યા, સસ્થાન, સચૈાગ અને વિભાગ એ પર્યાયનુ લક્ષણ છે.
વિ॰ આપણને વસ્તુના એકત્વના, પૃથક્ને, સંખ્યાના, સંસ્થાન એટલે આકારને, સ'ચેગ એટલે કોઈની સાથે જોડાયાના કે વિભાગ એટલે તેના જુદા જુદા ભાગેાના ખ્યાલ પર્યાયને લીધે જ આવે છે. દાખલા તરીકે ભિન્ન ભિન્ન પરમાણુઓને બનેલો હોવા છતાં આ એક ઘડા છે, એવા ખ્યાલ તેના ઘટત્વ-પર્યાય પરથી જ આવે છે. આ ઘડા ખીજાથી જુદા છે, એવા ખ્યાલ પણ તેના પર્યાય પરથી જ આવે છે. આ એક છે, એ છે કે તેથી અધિક છે, એવા ખ્યાલ પણ તેના પર્યાય પરથી જ આવે છે; અને આ ગેાળ છે, લાંખા છે કે અમુક આકારના છે, એવા ખ્યાલ પણ તેના પર્યાય પરથી જ આવે છે. વળી તે પાટિયાથી જોડાયેલે છે કે ભૂમિથી સલગ્ન છે, એવા ખ્યાલ પણ તેના પર્યાય પરથી જ આવે છે અને આ ઘડાના કાંઠા છે, આ ઘડાનુ પેટ છે, એવા વિભાગોના ખ્યાલ પણ તેના પર્યાય પરથી જ આવે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
ધારા બીજી સિદ્ધ જીવનું સ્વરૂપ છે
*
*
*
*
*
संसारत्था य सिद्धा य, दुविहा जीवा वियाहिया । सिद्धा णेगविहा वुत्ता, तं मे कित्तयओ सुण ॥ १॥
[ ઉત્ત, અ. ૩૬, ગા. ૪૮ ] જીવે બે પ્રકારના કહેલા છે. સંસારી અને સિદ્ધ સિદ્ધો અનેક પ્રકારના કહેલા છે. તેનું વર્ણન મારી પાસેથી સાંભળે.
વિ. આ લેકમાં જીવે અનંત છે, તે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચાયેલા છે. સંસારી અને સિદ્ધ, જે છે કર્મવશાત્ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે, એટલે કે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિમાં વારંવાર ઉત્પન્ન થઈ જન્મ–જરા-મરણાદિનાં દુઃખે ભેગવી રહ્યા છે, તે સંસારી; અને જે છે કર્મના બંધનમાંથી મુક્ત થવાને કારણે સંસારસાગરને પાર કરી ગયા છે, તે સિદ્ધ. તેમાંથી સિદ્ધ થયેલા જીવોનું વર્ણન અહીં પ્રસ્તુત છે. સિદ્ધના છે અનેક પ્રકારના છે, તે આ પ્રમાણે इत्थीपुरिससिद्धा य, तहेव य नपुंसगा । सलिंगे अन्नलिंगे. य, गिहिलिंगे तहेब य ॥२॥
[ ઉત્તઅ૩૬, ગા૦ ૪૯ ] સ્ત્રીલિંગસિદ્ધ, પુરુષલિંગસિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, ગૃહલિંગસિદ્ધ આદિ.
Page #157
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ જીવોનું સ્વરૂપ ]
૧૭ વિક સિદ્ધ થયા પછી તે બધા જ સમાન અવસ્થાને પ્રાપ્ત થાય છે, પણ સિદ્ધ થતી વખતે બધા ની અવસ્થા એક સરખી હોતી નથી. આ અવસ્થાભેદ સમજાવવા માટે જ અહીં સિદ્ધના પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે.
ચાર ગતિમાં સંસરણ કરી રહેલા છે માત્ર મનુષ્ય ગતિમાંથી જ સિદ્ધ થઈ શકે છે, એટલે અહીં વર્ણવેલા તમામ પ્રકારો મનુષ્ય સંબંધી જ સમજવાના છે.
લિંગની દષ્ટિએ મનુષ્યના ત્રણ ભેદે પડે છે. સ્ત્રી, પુરુષ અને નપુંસક. આ ત્રણે લિંગે મનુષ્ય સિદ્ધ થઈ શકે છે. ચંદનબાળા વગેરે સ્ત્રીલિંગે સિદ્ધ થયા, ઈલાચીકુમાર વગેરે પુરુષસિંગે સિદ્ધ થયા અને ગાંગેય વગેરે નપુંસકલિંગે સિદ્ધ થયા. આને પરમાર્થ એ છે કે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવામાં લિંગ કઈ રીતે બાધક નથી. જે કોઈ કર્મને ક્ષય કરે, તે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે છે.
મનુષ્ય સ્વલિગે એટલે શ્રમણના વેશમાં જ સિદ્ધ થાય એ પણ કેઈ નિયમ નથી. અન્ય સાધુઓના વેશમાં પણ તે સિદ્ધ થઈ શકે છે. શ્રી ગૌતમાદિ મહામુનિઓ સ્વલિંગે સિદ્ધ થયા અને વલ્કલચીરી વગેરે મહાનુભા તાપસના વેશમાં પણ સિદ્ધ થયા. વળી ચિલાતીપુત્ર આદિ કેટલાક મહાનુભા ગૃહિલિંગ એટલે ગૃહસ્થના વેશમાં પણ સિદ્ધ થયા છે. તાત્પર્ય કે સિદ્ધ થવામાં વેશ પણ મહત્ત્વની વસ્તુ નથી, માત્ર કર્મક્ષય જ મહત્ત્વની વસ્તુ છે.
અહીં છ પ્રકારને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે અને આદિ
Page #158
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
પદથી બીજાની સંભવિતતા દર્શાવી છે, એટલે સ્પષ્ટ કરવાની જરૂર રહે છે કે જૈન સિદ્ધાંતમાં કુલ પંદર પ્રકારના સિદ્ધ મનાયેલા છે. એ રીતે નવ પ્રકારના સિદ્ધોનું વર્ણન બાકી રહ્યું, તે અહીં પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદના આધારે આપવામાં આવે છે?
(૭) તીર્થસિદ્ધ–તીર્થની વિદ્યમાનતામાં સિદ્ધ થયેલા. અહીં તીર્થથી શ્રી જિનેશ્વર ભગવંતોએ સ્થાપેલ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ સમજવાને છે.
(૮) અતીર્થસિદ્ધ-તીર્થની સ્થાપના થયા પહેલાં કે તીર્થના વ્યવચ્છેદ-કાલમાં જાતિસ્મરણાદિ જ્ઞાનથી સિદ્ધ થયેલા.
(૯) તીર્થંકરસિદ્ધ –શ્રી ઋષભદેવ વગેરેની જેમ તીર્થકર થઈને સિદ્ધ થયેલા.
(૧૦) અતીર્થકર સિદ્ધ–શ્રી ભરત ચક્રવર્તી વગેરેની જેમ સામાન્ય કેવળી થઈને સિદ્ધ થયેલા.
(૧૧) સ્વયંબુદ્ધ સિદ્ધ-શ્રી આદ્રકુમાર વગેરેની જેમ જાતે જ બેધ પામીને સિદ્ધ થયેલા.
(૧૨) પ્રત્યેબુદ્ધસિદ્ધ–શ્રી કરકÇ વગેરેની જેમ કોઈ નિમિત્તથી બોધ પામીને સિદ્ધ થયેલા.
(૧૩) બુદ્ધાધિતસિદ્ધ–આચાર્યાદિ ગુરુથી બોધ પામીને સિદ્ધ થયેલા.
(૧) એકસિદ્ધ એક સમયે એક સિદ્ધ થયેલા. (૧૫) અનેકસિદ્ધ–એક સમયે અનેક સિદ્ધ થયેલા.
Page #159
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ જીવોનું સ્વરૂપ ]
આ છેલ્લા બે ભેદ પરથી એવું સૂચન મળે છે કે મનુષ્ય કઈ પણ કાળ-કેઈ પણ સમયે સિદ્ધ થઈ શકે છે. તે માટે અમુક જ સમય જોઈએ એવું નથી. જે એવું હોય તે જ સમયે સમયે સિદ્ધ શી રીતે થઈ શકે?
कहिं पडिहया सिद्धा १ कहिं सिद्धा पइद्विया । कहिं बोंदिं चइत्ताणं ? कत्थ गंतूण सिज्झई १॥ ३ ॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા. ૫૫ ] સિદ્ધ થનાર જ ક્યાં જઈને અટકે છે? કયાં સ્થિર થાય છે? ક્યાં શરીરને ત્યાગ કરે છે? અને ક્યાં જઈને સિદ્ધ થાય છે ?
વિ. જે જીવે ચાર ઘાતી કર્મોને નાશ કર્યો હોય, તે અંત સમયે બાકીના ચાર અઘાતી કર્મોને અવશ્ય નાશ કરે છે અને એ રીતે સકલ કર્મથી મુક્ત થઈને દેહ છોડે છે. એ વખતે તે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વ ગતિને પ્રાપ્ત થાય છે અને કોડે માઈલની ઝડપે ઊંચે ને ઊંચે ચાલ્ય જાય છે. આ રીતે ગતિ કરી રહેલે જીવ ક્યાં જઈને અટકે? એ પ્રશ્ન છે. વળી એ રીતે અટક્યા પછી તે ક્યાં સ્થિર થાય? એ પણ જાણવાની જરૂર છે. તે સાથે સિદ્ધ થનારો જીવ છેલ્લું શરીર ક્યાં છેડે? અને ક્યાં જઈને સિદ્ધ થાય? તે પણ સ્પષ્ટ થવાની આવશ્યકતા છે. તેના ઉત્તરો નીચેની ગાથામાં આ પ્રમાણે આપવામાં આવ્યા છેઃ
अलोए पडिहया सिद्धा, लोयग्गे य पइट्ठिया । इहं बोदिं चइत्ताणं, तत्थ गंतूण सिज्झई ॥ ४ ॥
[ ઉત્ત, અ૦ ૩૬, ગા૦ ૫૬ 1.
Page #160
--------------------------------------------------------------------------
________________
૨૦
[ શ્રી વીર-વચનામૃત સિદ્ધના છે અલેકની સીમા પર અટકે છે અને લેકના અગ્ર ભાગ પર સ્થિર થાય છે. તેઓ અહીં એટલે મનુષ્યલેકમાં શરીર છોડે છે અને લેકાગ્ર પર જઈને સિદ્ધ થાય છે.
વિઊર્ધ્વગતિ કરી રહેલા જીવ જ્યાં સુધી ધર્મસ્તિકાય દ્રવ્ય વ્યાપેલું હોય, ત્યાં સુધી જ ગતિ કરે છે, એટલે અલકની સીમા પર અટકે છે. ત્યાંથી આગળ ગતિ કરી શકતા નથી, કારણ કે ત્યાં તેને ગતિમાં સહાય કરનારું દ્રવ્ય વિદ્યમાન નથી. જે જીવ ધર્માસ્તિકાય દ્રવ્યની સહાય વગર પણ ગતિ કરી શકતા હોય. તે આ તેની ઊર્વ ગતિ ચાલુ જ રહે અને કદાપિ તેને અંત આવે નહિ, કારણ કે આકાશ અનંત છે.
ઊર્ધ્વગતિ કરી રહેલે જીવ જે સ્થળે અટકે છે, તે લેકને અગ્ર ભાગ છે. ત્યાં પહોંચ્યા પછી તે કઈ પણ પ્રકારની ગતિ કરતું નથી, અર્થાત્ સ્થિર થાય છે અને અનંત કાલ સુધી એ જ અવસ્થામાં રહે છે.
સિદ્ધ થનારે જીવ સામાન્ય રીતે મનુષ્યલેકની મર્યાદામાં જ પિતાનું શરીર છેડે છે અને તે જ્યારે લેકાગ્ર પર પહોંચે ત્યારે જ સિદ્ધ થયે ગણાય છે.
સિદ્ધ થયેલા છે પરમાત્મદશાને પામેલા હેય છે, એટલે તેમની ગણના પરમાત્મા તરીકે થાય છે અને તેથીજ તેમને અરિહંત ભગવંતની જેમ વંદનીય તથા પૂજનીય માનવામાં આવે છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ જીવોનું સ્વરૂપ ]
बारसहिं जोयणेहिं, सव्वठ्ठस्सुवरिं भवे । ईसीपब्भारनामा उ, पुढवी छत्तसंठिया ॥ ५ ॥ पणयालसयसहस्सा, जोयणाणं तु आयया । तावइयं चेव वित्थिन्ना, तिगुणो साहिय परिरओ ॥ ६॥ अट्ठजोयणबाहल्ला, सा मज्झमि वियाहिया । परिहायंती चरिमंते, मच्छियपत्ताउ तणुयरी ।। ७ ।। अज्जुणसुवन्नगमई, सा पुढवी निम्मला सहावेण । उत्ताणयछत्तय-संठिया य भणिया जिणवरेहिं ॥ ८ ॥ संखककुंद-संकासा, पंडुरा निम्मला सुभा ।। सीयाए जोयणे तत्तो, लोगंतो उ वियाहिओ । ९ ॥
[ ઉત્ત, અ ૩૬, ગા. ૫૭ થી ૬૧ ] સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર એજન ઉપર છત્રના આકારવાળી ઈષપ્રાશ્માર નામની પૃથ્વી છે. તે પીસ્તાલીશ લાખ જન લાંબી, એટલી જ પહેલી અને ત્રણ ગણાથી વધારે પરિધિવાળી છે. તાત્પર્ય કે તે વર્તુલાકારે છે. તે પૃથ્વી મધ્યમાં આઠ જન જાડી છે, ત્યાંથી ઓછી થતી થતી છેડા પર માખીની પાંખ જેવી પાતળી છે. તે ઈષતપ્રાગ્લાર પૃથવી સ્વભાવથી જ ત, નિર્મલ અને અર્જુન નામના શ્વેત સુવર્ણ જેવી છે. તેને આકાર ઉલટા કરેલા છત્ર જે છે, એમ શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે. આ પૃથ્વી શંખ, અંક રત્ન અને મચકુંદના પુપ સમાન શ્વેત, નિર્મલ અને સોહામણી છે. તેના પર લેકને અંત કહે છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
૨૨
'
[ શ્રી વીર-વચનામૃત
જ
વિ. આપણે મનુષ્ય લોકમાં વસીએ છીએ, અહીંથી ઘણું ઉપર જઈએ તે પ્રથમ તિષચક એટલે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે આવે તેની ઉપર બાર દેવલોક આવે; તેના ઉપર નવ પ્રિવેયક નામના વિમાને આવે; અને તેના ઉપર પાંચ અનુત્તર વિમાન આવે, તેમાંનું એક વિમાન સર્વાર્થસિદ્ધ છે. અહીંથી એટલે મનુષ્યકથી સર્વાર્થસિદ્ધ વિમાનની ઊંચાઈ ક્રોડ માઈલની છે; તેના ઉપર બાર જન જઈએ તે ઈષત્ પ્રાભાર નામની પૃથ્વી અવે. આ પૃથ્વીનું માપ તેટલું જ છે કે જેટલું મનુષ્યનું છે. બીજું વર્ણન સ્પષ્ટ છે. जोयणस्स उ जो तत्थ, कोसो उबरिमो भवे । तस्स कोसस्स छन्माए, सिद्धाणोगाहणा भवे ॥१०॥
[ ઉત્ત, અ ૩૬, ગા. ૬૨ ] ત્યાં ઉપરના એક એજનમાં એક કેશના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના છે, અર્થાત્ સિદ્ધના છે ત્યાં રહેલા છે.
વિ. આ સ્થાનને સિદ્ધશિલા કહે છે. કવિ નીવધળા, -સંસળ–સળવા ! अउलं सुहं संपत्ता, उवमा जस्स नत्थि उ ॥ ११ ॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા૦ ૬૬ ] તે સિદ્ધના છ-સિદ્ધ ભગવતે અરૂપી છે, ઘન છે (તેમના જીવ–પ્રદેશ વચ્ચે કઈ પિલાણ નથી), જ્ઞાન અને દર્શનના ઉપગવાળા છે, તથા અપરિમિત સુખને પ્રાપ્ત થયેલા છે કે જેને માટે કેઈ ઉપમા નથી.
Page #163
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ જીવોનું સ્વરૂપ ]
अत्थि एग धुवं ठाणं, लोगग्गम्मि दुरारुहं । – નOિ મજૂ, વાણિળો વેચ તા . ૦૨ /
[ ઉત્ત, અ. ૨૩, ગા૦ ૮૧ ] લેકના અગ્રભાગ ઉપર એક નિશ્ચલ સ્થાન છે, જ્યાં જરા, મૃત્યુ, રેગ અને દુઃખ નથી, પરંતુ ત્યાં પહોંચવું ઘણું કઠિન છે. निव्वाणं ति अबाहं ति, सिद्धि लोगग्गमेव य ! खेमं सिवमणाबाहं, जं चरंति महेसिणो ॥ १३ ॥
[ ઉત્તર અ૦ ૨૩, ગા૦ ૮૩ ] એ સ્થાનનું નામ નિર્વાણ, અબાધ, સિદ્ધિ, કાચ, ક્ષેમ, શિવ અને અનાબાધ છે. તેને મહર્ષિઓ પ્રાપ્ત કરે છે.
વિ૦ અબાધ એટલે પીડા વગરનું. અનાબાધ એટલે તેના સ્વાભાવિક સુખમાં અંતરાય વિનાનું.
तं ठाणं सासयं वास, लोगग्गंमि दुरारुहं । जं संपत्ता न सोयन्ति, भवोहन्तकरा मुणी ॥ १४ ॥
[ ઉત્ત, અ૦ ૨૩, ગા૦ ૮૪ ] હે મુનિ ! તે સ્થાન શાશ્વત નિવાસરૂપ છે, લેકના અગ્રભાગ પર આવેલું છે, પણ ત્યાં પહોંચવું ઘણું કઠિન છે. જેમણે એ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેના ને અંત આવે છે અને તેને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી.
Page #164
--------------------------------------------------------------------------
________________
HALA
ધારા ત્રીજી સંસારી જીનું સ્વરૂપ
संसारत्था उ जे जीवा, दुविहा ते वियाहिया । तसा य थावरा चेव, थावरा तिविहा तहिं ॥१॥
[ ઉત્ત૭ અ. ૩૬, ગા. ૬૮ ] જે જીવે સંસારી છે, તે બે પ્રકારના કહેલા છે? ત્રસ અને સ્થાવર. તેમાં સ્થાવર ત્રણ પ્રકારના છે.
વિસિદ્ધના જીવોનું વર્ણન પૂરું થયું. હવે સંસારી જેનું વર્ણન શરૂ થાય છે. સંસારી જ મુખ્યત્વે બે પ્રકારના છેઃ (૧) ત્રસ એટલે ચર-હલનચલન કરી રહેલા અને (૨) સ્થાવર એટલે અચર-સ્થિર રહેલા. पुढवी आउजीवा य, तहेव य वणस्सई । इच्चेते थावरा तिविहा, तेसिं भेए सुणेह मे ॥२॥
[ ઉત્તઅo ૩૬, ગા૬૯ ] સ્થાવર જીવે પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિક એમ ત્રણ પ્રકારના છે. તેના ભેદે મારી પાસેથી સાંભળે. | વિપૃથ્વી-માટી એજ જેની કાયા છે, તે પૃથ્વીકાયિક જીવ; અ-પાણ એજ જેની કાયા છે, તે અપકાયિક જીવ; અને વનસ્પતિ એજ જેની કાયા છે તે વનસ્પતિકાયિક જીવ. આ ત્રણે પ્રકારના જીવને સ્થાવરમાં સમાવેશ થાય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૨૫
સંસારી જીનું સ્વરૂપ ] . दुविहा पुढवी जीवा उ, सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥ ३ ॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા. ૭૦ ] પૃથ્વીકાયિક જીવ બે પ્રકારના છે? સૂક્ષમ અને બાદર. વળી તે દરેકને પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રકારે છે.
વિટ અહીં સૂમ શબ્દથી એવા સૂકમ જીવને નિર્દેશ કે જે કંઈ પણ સંજોગોમાં દષ્ટિગોચર થતા નથી, એટલું જ નહિ પણ તેના પર શસ્ત્રાદિ કઈ પ્રગની અસર પણ થતી નથી. આવા સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવે સમસ્ત લોકમાં વ્યાપેલો છે. બાદર એટલે સ્કૂલ, દષ્ટિગોચર થાય એવા. પરંતુ બાદર પૃથ્વીકાયિક એ જીવનું શરીર આપણું દષ્ટિને વિષય બની શકતું નથી. આપણે પૃથ્વીકાયનું જે શરીર જોઈએ છીએ, તે અસંખ્ય જીવોના અસંખ્ય શરીરને એક પિંડ હોય છે, પરંતુ સમુદિત અવસ્થામાં તે જોઈ શકાય છે, માટે તેને બાદર કહેવામાં આવે છે.
જીવ વિગ્રહગતિ દ્વારા નવા જન્મસ્થાને પહોંચ્યા પછી જીવન ધારણ કરવા માટે જરૂરી પુગલો એકત્ર કરવા માંડે છે, તેને આહારની ક્રિયા કહેવામાં આવે છે. તેમાંથી તે શરીર, ઇન્દ્રિય, શ્વાસેવાસ, ભાષા અને મનની રચના કરે છે. શાસ્ત્રીય પરિભાષામાં આ છ વસ્તુઓને પર્યાપ્તિ કહેવામાં આવે છે. પરંતુ બધા જીવે છએ પર્યામિના અધિકારી નથી. એગિદિય જ આહાર, શરીર, ઈન્દ્રિય
Page #166
--------------------------------------------------------------------------
________________
~~
~~~
[ શ્રી વીર-વચનામૃત અને શ્વાસે રવાસ એ ચાર પર્યાપ્તિના અધિકારી છે. બેઈદિયથી અસંજ્ઞી પંચિંદિય સુધીના જીવે પાંચમી ભાષા પર્યાપ્તિના પણ અધિકારી છે અને સંસી પચિદિય જીવે છયે પર્યાતિના અધિકારી છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ઈન્દ્રિયના ધોરણે સંસારી જીના વિભાગ પાડીએ તે પાંચ વિભાગ પડે છેઃ (૧) એગિદિય, (૨) બેઇદિય, (૩) તેઈદિય, () ચઉરિદિય અને (૫) પંચિંદિય. તેમાં એગિદિય જીવને એક સ્પર્શનેન્દ્રિય હોય છે. સ્પર્શનેન્દ્રિય એટલે સ્પર્શ પારખનારી ઇન્દ્રિયતેનું મુખ્ય સાધન ચામડી છે. બેઈદિય જીવને સ્પર્શનેન્દ્રિય ઉપરાંત રસનેન્દ્રિય પણ હોય છે. રસનેન્દ્રિય એટલે રસ-સ્વાદ પારખનારી ઇન્દ્રિય. તેનું મુખ્ય સાધન જીભ છે. તેઇદિય જીવને આ બે ઈન્દ્રિયે ઉપરાંત ત્રીજી ધ્રાણેન્દ્રિય પણ હોય છે. ધ્રાણેન્દ્રિય એટલે વાસ પારખનારી ઈન્દ્રિય, તેનું મુખ્ય સાધન નાસિકા છે. ચઉરિંદિય જીવને આ ત્રણ ઈન્દ્રિયો ઉપરાંત ચોથી ચક્ષુરિન્દ્રિય પણ હોય છે. ચક્ષુરિન્દ્રિય એટલે વસ્તુઓને જેનારી ઈન્દ્રિય. તેનું મુખ્ય સાધન ચક્ષુ-આંખ છે. અને પચિંદિય જીવને આ ચાર ઈન્દ્રિયો ઉપરાંત પાંચમી શ્રોતેન્દ્રિય પણ હોય છે. શ્રોતેન્દ્રિય એટલે સાંભળનારી ઈન્દ્રિય. તેનું મુખ્ય સાધન શ્રોત એટલે કાન છે.
આમાંથી એગિદિય છે ચાર પર્યાપ્તિના અધિકારી છે, એટલે તેઓ પહેલી ચાર પર્યાપ્તિ પૂરી કરે ત્યારે પર્યાપ્ત
Page #167
--------------------------------------------------------------------------
________________
સંસારી છાનું સ્વરૂપ ]
૨૭ કહેવાય છે અને તેમણે એ પર્યાપ્તિ પૂરી કરી ન હોય કે પૂરી કર્યા વિના જ મૃત્યુ પામે તે અપર્યાપ્ત કહેવાય છે. પૃથ્વીકાયિક જ એગિદિય છે, એટલે તેણે ચાર પર્યાપ્તિ પૂરી કરવાની હોય છે.
અહીં એટલું યાદ રાખવું ઘટે કે કેઈ પણ જીવ આહાર, શરીર અને ઈન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિ પૂરી કર્યા વિના મરણ પામતે નથી.
આ વર્ગીકરણ અનુસાર પૃથ્વીકાયિક જીવના મુખ્ય ચાર ભેદ બને છેઃ
(૧) સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવ. (૨) સૂમ અ પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવ. (૩) બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવ.
(૪) બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયિક જીવ. बायरा जे उ पज्जत्ता, दुविहा ते वियाहिया । सण्हा खरा य बोधव्या, सण्हा सत्तविहा तहिं ॥ ४ ॥
ઉત્તર અ૦ ૩૬, ગા૦ ૭૧ ] પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવના બે ભેદે કહેલા છેઃ શ્લણ અર્થાત્ કમળ અને ખર અર્થાત કઠેર. તેમાં શ્લણ પૃથ્વી સાત પ્રકારની છે. कण्हा नीला य रुहिरा य, हालिदा सुकिला तहा । पंडुपणगमट्टिया, खरा छत्तीसईविहा ॥ ५ ॥
ઉત્તઅ૩૬, ગા. ૭ર ] કાળી, નીલી (વાદળી કે લીલી), લાલ, પીળી, શ્વેત,
Page #168
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
પાંડુ (ફીક્કી, ડી પીળાશ પડતી) અને પનક (અત્યંત -સૂમ રજેરૂપ). ખર પૃથ્વી છત્રીશ પ્રકારની છે.
पुढवी य सक्करा वालुया य उवले सिला य लोणूसे । જય તર–નવ-સીસT-M-સુવ ચ વચરે ૨ | દો हरियाले हिंगुलए, मगोसिला सासगंजण-पवाले । अब्भपडलब्भवालु य बायरकाये मणिविहाणा ॥ ७ ॥ गोमिज्जए य रुयगे अंके फलिहे य लोहियक्खे य । मरगय - मसारगल्ले भूयमोयग - इंदनीले य ॥ ८॥ ચંતા--હૃત–પુરુણ તોષિા જ વધા चंदप्पभ - वेरुलिए जलकंते सूरकंते य ॥९॥
અ૩૬, ગાય ૭૩ થી ૭૬ ] (૧) શુદ્ધ પૃથ્વી. (૨) કાંકરા. (૩) વાલુકા–રેતી. (૪) ઉપલ–નાના પથ્થરે. (૫) શિલા-પથ્થરની મેટી ચટાન. (૬) લવણ-સમુદ્રના જલમાંથી તૈયાર થતું મીઠું. (૭) ખારી માટી-ખારે. (૮) લેતું-ખાણમાં હોય છે ત્યારે. રાસાયણિક
પ્રક્રિયા પછી તે ટુકડા કે પતરાનું રૂપ
ધારણ કરે છે, ત્યારે અજીવ બને છે. (૯) જસત(૧૦) તાંબુ
ટ
Page #169
--------------------------------------------------------------------------
________________
સંસારી જીવોનું સ્વરૂપ ]
(૧૧) સીસું(૧૨) રૂપું– (૧૩) સેનું– (૧૪) વજી–હીરે. ખાણમાં હોય છે ત્યારે. (૧૫) હરિતાલ(૧૬) હિંગળ(૧૭) મણસિલ– (૧૮) સાસક-એક પ્રકારની ધાતુ (૧૯) અંજન-સૂરમે. (૨૦) પ્રવાલ–પરવાળાં. (૨૧) અભ્રક-અબરખ. ખાણમાં હોય છે ત્યારે. (૨૨) અભ્રવાલુકા–અભ્રકના મિશ્રણવાળી રેતી.
આ બાવીશ પ્રકારમાં ચૌદ પ્રકારનાં રને મેળવતાં કુલ છત્રી પ્રકાર થાય છે. ચૌદ.
રત્નનાં નામ આ પ્રમાણે જાણવા (૨૩) ગમેદક. (૨૪) રુચક. (૨૫) અંકરન. (૨૬) સ્ફટિક અને લેહિતાક્ષ. (૨૭) મરકત અને મસારગલ. (૨૮) ભુજમોચક. (૨૯) ઈન્દ્રનીલ. (૩૦) ચંદન–ગરિક અને હંસગર્ભ. (૩૧) પુલક.
Page #170
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
(૩૨) સૌગન્ધિક. (૩૩) ચન્દ્રપ્રભ. (૩૪) વૈડૂર્ય. (૩૫) જલકાન્ત. (૩૬) સૂર્યકાન્ત.
રત્નપરીક્ષા આદિ ગ્રંથમાં આ રત્નનું વિશેષ વર્ણન આપેલું છે. આ બધાં રને જમીનમાં હોય છે, ત્યારે જીવનશક્તિથી યુક્ત હોવાનાં કારણે પૃથ્વીકાય જીવમાં ગણાય છે. બહાર નીકળ્યા પછી તેમાં જીવનશક્તિ હતી નથી, એટલે તે અજીવ ગણાય છે.
एएसिं वण्णओ चेव, गंधओ रसफासओ । संठाणदेसओ . वा वि, विहाणाई सहस्ससो ॥ १० ॥
[ ઉત્ત- અ. ૩૬, ગા૦ ૮૩ ] આ જીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે ભેદ થાય છે.
दुविहा आउ जीवा उ, सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥ ११ ॥ बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिआ । सुद्धोदए . अ जस्से, हरतणू महिआहिमे ॥ १२ ॥
[ ઉત્તઅ. ૩૬, ગા૦ ૮૪-૮૫ ] અકાયિક જીવના બે પ્રકારે છેઃ સૂક્ષમ અને બાદર. તેના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
સંસારી જીવાનું સ્વરૂપ ]
જે માદર પર્યાપ્ત અપૂકાય જીવા છે, તે પાંચ પ્રકારના डेला छे : (१) शुद्धोहम् - भेधनु ४, (२) सोस-आण, (3) तृणु उपरना समिंदु, (४) धुम्मस भने (4) मरइ. વિટ અપ્સાયિક સૂક્ષ્મ જીવા પૃથ્વીકાયિક સૂક્ષ્મ જીવે જેટલા જ સૂક્ષ્મ છે અને તે સકલ લેાકમાં વ્યાપેલા છે. दुविहा वणस्सई जीजा, सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमे दुहा पुणो ॥ १३ ॥ बायरा जे उ पज्जत्ता, दुविहा ते विआहिआ । साहारणसरीरा य, पत्तेगा य तहेव य ॥ १४ ॥ गहा ते पकित्तिया ।
पत्तेअसरीरा उ, रुक्खा गुच्छा य गुम्मा य, लया वल्ली तणा तहा ।। १५ ।। चलय [लया] पव्वया कुहणा, जलरुहा ओसही तहा । हरियकाया य बोधव्वा, पत्तेया इति आहिया । १६ ।। साहारणसरीरा उ, णेगहा ते पकित्तिया । आलूए मूलए चेव सिंगवेरे तहेव य ॥ १७ ॥ [ઉત્ત॰ અ॰ ૩૬ ગા॰ ૯૨ થી ૯૬ ]
૩૧
વનસ્પતિકાયિક જીવ સૂક્ષ્મ અને માદર એમ એ પ્રકારના છે અને તે દરેકના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે.
જે ખાદર પર્યાપ્ત છે, તે એ પ્રકારના કહેલા છે ઃ साधारणु-शरीरी भने प्रत्ये:-शरीरी.
પ્રત્યેક–શરીરી અનેક પ્રકારના કહેલા છે. જેમ કે
Page #172
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, તૃણ, વલય, પર્વજ, કૂહણ, જલરુહ, ઔષધિ, હરિતકાય, આદિ.
સાધારણ-શરીરી અનેક પ્રકારના કહેલા છે. જેમ કે આલુ, મૂળા, શૃંગબેર આદિ.
વિ. વનસ્પતિકાયિક સૂક્ષમ છે પણ પૃથ્વીકાયિક સૂક્ષમ છ જેટલા જ સૂક્ષમ છે અને તે સમસ્ત લેકમાં વ્યાપેલા છે.
અનેક વચ્ચે એક સાધારણુ–સમાન શરીર હોય, તે સાધારણ-શરીરી કહેવાય અને એક જીવને એક શરીર હેય, તે પ્રત્યેક-શરીરી કહેવાય. અહીં એટલું યાદ રાખવું કે ફલ, ફૂલ, છાલ, લાકડું, મૂળ, પાંદડાં અને બીજ એ દરેકનું સ્વતંત્ર શરીર ગણાય છે.
સાધારણ-શરીરીને સાધારણ વનસ્પતિ અને પ્રત્યેક– શરીરીને પ્રત્યેક વનસ્પતિ કહેવામાં આવે છે. આ બંને વનસ્પતિઓને શી રીતે પારખવી? તેને ઉત્તર જીવવિચારપ્રકરણની નિમ્ન ગાથામાં આ પ્રકારે અપાયેલું છે?
गुढसिरसंधिपव्वं, समभंग महीरुगं च छिन्नरुहं । साहारणं सरीरं, तविवरिअं च पत्तेयं ॥ १२ ॥
જેનાં કણસલાં, નસે અને ગાંડા વગેરે ગુપ્ત હેય, જેનાં ભાંગવાથી સરખા ભાગ થાય તથા તાંતણ હેય નહિ, તેમ જ જેને છેદીને વાવીએ તે ફરી ઉગે તેને સાધારણ વનસ્પતિ જાણવી અને તેથી વિપરીત લક્ષણવાળી હોય તેને પ્રત્યેક વનસ્પતિ જાણવી.
Page #173
--------------------------------------------------------------------------
________________
સંસારી જીવાનું સ્વરૂપ ]
પ્રત્યેક વનસ્પતિના અનેક પ્રકાર છે. જેવા કે—
(૧) વૃક્ષ—આંખે, લીમડા આદિ. (ર) ગુચ્છ—વૈતાકડી આદિ.
(૩) શુલ્મ—નવમાલિકા આદિ
(૪) લતા—ચ'પકલતા આદિ. (૫) વલી—વેલા. કહેાળા, તુરિયા આદિ. (૬) તૃણુ—ઘાસ.
(૭) વલય—વલયાકૃતિવાળી વિશિષ્ટ વનસ્પતિ. (૮) વજ—શેરડી આદિવવાળી વનસ્પતિ. (૯) કુહણ–ભૂમિફાડા.
(૧૦) જલરુહ—જલમાં ઉગનારા, કમલ આદિ. (૧૧) ઔષધિ—ધાન્ય વર્ગ, ડાંગર, ઘઉં આદિ. (૧૨) હરિત—ભાજીપાલે.
૩.
સાધારણ વનસ્પતિ પણ અનેક પ્રકારની છે. અહી આલૂ, મૂળા અને શ્રૃંગભેરનાં નામ આપ્યાં છે, તે ખધાં એક જાતના કા છે. આલૂ એટલે આલકંદ, મૂળા પ્રસિદ્ધ છે. શ્રૃંગબેર એટલે આદું. તાત્પર્યં કે તમામ પ્રકારના કઢાની ગણના સાધારણ વનસ્પતિમાં કરવાની છે. આ ઉપરાંત તમામ વનસ્પતિના ફણગા, કુપળા, કૂણાં ફળે તથા જેના કણસલાં તથા નસે। ગુપ્ત હાય તેની ગણના પણ સાધારણ વનસ્પતિમાં કરવાની છે. સાધારણ વનસ્પતિને અનંતકાય પણ કહેવામાં આવે છે, કારણ કે તેના એક સૂક્ષ્મ ટુકડામાં પણ અનત જીવા હોય છે.
ર
Page #174
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
ते वाऊ अ बोधव्वा, उराला य तसा तहा । इच्चेए तसा तिविहा तेर्सि भेए सुणेह मे ॥ १८ ॥ [ઉત્ત અ॰ ૩૬, ગા॰ ૧૦૭]
ત્રસ જીવેા ત્રણ પ્રકારના છે: તેજસૂકાયિક, વાયુકાયિક અને પ્રધાનત્રસકાય, તેના ભેદો મારી પાસેથી સાંભળે. વિ॰ તેજસ્કાયિક અને વાયુકાયિક જીવે એગિક્રિય છે, પણ તે હલનચલનવાળા હેાવાથી તેમની ગણના ત્રસમાં કરવામાં આવી છે.
જે જીવા ભયગ્રસ્ત થઈને હલનચલન કરે છે, તે પ્રધાનત્રસ કહેવાય છે. આ ત્રણેના ભેદ હવે પછી કહેવાશે.
૩૪
दुविहा तेउजीवा उ, सुहुमा बायरा एवमे दुहा
đહા । पज्जत्तम पज्जत्ता, પુનઃ || ૬૧ || बायरा जे उ पज्जत्ता, णेगहा ते वियाहिया । इंगाले मुम्मुरे अगणी, अच्चि जाला तहेव य ॥ २० ॥ [ઉત્ત॰ અ॰ ૩૬, ગા॰ ૧૦૮–૯ ]
તેજસ્કાયિક જીવે એ પ્રકારના છેઃ સૂક્ષ્મ અને માદર. તેના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે.
જે માદર પર્યાપ્ત તેજસૂકાયિક જીવા છે, તે અનેક પ્રકારના કહેલા છે. જેમ કે-અ’ગારા, ચિનગારી, અગ્નિ, શિખા, જવાલા વગેરે.
વિ- અહી વગેરે પદથી ઉલ્કા, વિદ્યુત તથા અગ્નિમય બીજા પદાર્થોં પણ સમજવા. સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ પૃથ્વીકાયિક સૂક્ષ્મ જેવા જ સૂક્ષ્મ છે અને તે સકલ લેાકમાં
Page #175
--------------------------------------------------------------------------
________________
૩૫
સંસારી જીવોનું સ્વરૂપ ] વ્યાપેલા છે.
दुविहा वाउजीवा उ, सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमेए दुहा पुणो ॥ २१ ॥ बायरा जे उ पज्जत्ता, पंचहा ते पकित्तिया । उक्कलिया-मंडलिया घण-गुंजा-सुद्धवाया य ॥ २२ ॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા૦ ૧૧૭-૮ ] વાયુકાયિક છ બે પ્રકારના છેઃ સૂક્ષ્મ અને બાદર, તેના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદે છે.
જે બાદર–પર્યાપ્ત-વાયુકાયિક જીવે છે, તે પાંચ પ્રકારના કહેલા છે. જેમ કે-(૧) ઉત્કલિક વાયુ, (૨) મંડલિક વાયુ, (૩) ઘન વાયુ, (૪) ગુંજા વાયુ અને (૫) શુદ્ધ વાયુ.
વિટ સૂક્ષ્મ વાયુકાયિક છે પૃથ્વીકાયિક સૂક્ષમ છ જેવા જ સૂક્ષમ છે અને તે સકલ લેકમાં વ્યાપેલા છે.
જે ભી થેલીને ફરી વાય તે ઉત્કલિક વાયુ. જે ચક્કર ચક્કર ફરતે આવે અર્થાત્ વાવાઝેડારૂપ હોય તે મંડલિક વાયુ. જે વાયુ ઘટ્ટ હોય તે ઘનવાયુ. આ વાયુ લેકને ટકાવનાર ઘનેદધિને આધાર રૂપ હોય છે. જે વાયુ ગુંજારવ કરતે વહે તે ગુંજા વાયુ અને જે વાયુની મંદ મંદ લહરિએ આવે તે શુદ્ધ વાયુ.
ओराला तसा जे उ, चउहा, ते पकित्तिआ । बेइंदिया तेइंदिया, चउरो पंचिंदिया चेव ॥ २३ ॥
| | ઉત્ત. અ૩૬, ગા. ૧૨૬] પ્રધાનત્રસજીવ ચાર પ્રકારના કહેલા છે: (૧)
Page #176
--------------------------------------------------------------------------
________________
૩૬
[ શ્રી વીર-વચનામૃત
બેઇદિય, (૨) તેઇદિય, (૩) ચઉરિંદિય અને (૫) પચિદિય
बेइंदिआ उ जे जीवा, दुविहा ते पकित्तिआ । पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे ॥ २४ ॥ किमिणो सुमंगला चेव, अलसा माइवाहया । वासीमुहा य सिप्पीआ, संखा संखणगा तहा ॥ २५ ॥ पल्लोयाणुल्लया चेव, तहेव य वराडगा । जलूगा जालगा चेव, चंदणा य तहेव य ॥ २६ ॥ इह बेइंदिया एए, णेगहा एवमायओ । लोएगदेसे ते सव्वे, न सव्वत्थ वियाहिया ।। २७ ।।
[ ઉત્તઅ૩૬, ગા૧૨૭ થી ૧૩૦ ]. બેદિય જ બે પ્રકારના કહેલા છેઃ પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદો મારી પાસેથી સાંભળો.
કૃમિ (અશુચિમય પદાર્થોમાં ઉત્પન્ન થતા), સુમંગલ, અળસિયા, માતૃવાહક (ચૂડેલ), વાસીમુખ, છીપ, શંખ, શંખલા, પલક, અનુપલ્લક, કેડી, જલે, જાલક, ચંદનક (સ્થાપનાચાર્યમાં મૂકાય છે તે) આદિ.
આ બેઈદિય છે અનેક પ્રકારના છે. તે સર્વેને લેકના એક ભાગમાં કહેલા છે, નહિ કે સર્વત્ર.
વિ. જેમને સામાન્ય રીતે જંતુઓ અને કીડા (worms and insects) કહેવામાં આવે છે, તેને સમાવેશ બેઇદિય, તેઈદિય અને ચઉરિદિય માં થાય છે.
तेइंदिया उ जे जीवा, दुविहा ते पकित्तिया । पजत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे ॥ २८॥
Page #177
--------------------------------------------------------------------------
________________
સંસારી જીવોનું સ્વરૂપ ] कुंथु-पिवीलिया दंसा, उक्कलुद्देहिया तहा । तणहार-कट्ठहारा य, मालूगा पत्तहारका ॥ २९ ॥ कपासद्धिमिजा य, तिदुगा तसमिंजगा । सदावरी य गुम्मी य, बोधव्वा इंदगाइया ॥ ३० ॥ इंदगोवमाइया, णेगहा एवमायओ । लोएगदेसे ते सव्वे, न सव्वत्थ वियाहिया ॥ ३१ ॥
[उत्त० २५० 38, ० १३६ था १३८ ] તેદિય જ બે પ્રકારના કહેલા છે. પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદે મારી પાસેથી સાંભળે.
थवा, 11, iस, ९.४१, उधेड, तृणा९:२४, (घासमा यना२१), 103161२४ (८13मा थना२१), मासु, पाहा२४ (५iमा थना२१), यासि (पास पोरेमा थना२३), अस्थित (गोटी-मोटा वगेरेमा थन।२।), ति, पुष, भि , शतावरी, गुटभी, छन्द्रायि माहि.
દ્રિપ (ગોકળગાય) વગેરે તેઈ દિય જ અનેક પ્રકારના છે, તે લેકના એક ભાગમાં કહેલા છે, નહિ કે સર્વત્ર.
चउरिदिया न जे जीवा, दुविहा ते पकित्तिया । पज्जत्तमपज्जत्ता, तेसिं भेए सुणेह मे ॥ ३२ ॥ अंधिया पुत्तिया चेव, मच्छिया मसगा तहा । भमरे कीड-पयंगे य, टिंकुणे कुंकणे तहा ॥ ३३ ॥ कुकुडे सिंगिरीडी य, नंदावत्ते य विछिए । डोले य भिंगिरीडी य, विरिली अच्छिवेहए ॥ ३४ ॥ अच्छिले माहए अच्छि-रोडए विचित्तचित्तए ।
Page #178
--------------------------------------------------------------------------
________________
૩૮
[ શ્રીવીર–વચનામૃત
उहिजलिया जलकारी य, तंनीया तंबगाइया ।। ३५ ।। इइ चउरिंदिया एए, णेगहा एवमायओ । लोगस्स एगदेसंमि, ते सव्वे परिकित्तिया || ३६ || [ ઉત્ત॰ અ ૩૬, ગા॰ ૧૪૫ થી ૧૪૪ ]
ચરિક્રિય જીવે એ પ્રકારના કહેલા છેઃ પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદે મારી પાસેથી સાંભળે.
અધક, પૌતિક, માખી, મશક, ભ્રમર, કીટ, પતંગ, બગાઈ, કુકણ, કટ, સિગરીટી, નન્દાવર્ત્ત, વિછી, ખડમાકડી, ભૂગરીટક, અક્ષિવેધક, અક્ષિલ, માગષ, અક્ષિાડક, વિચિત્ર, ચિત્રપત્રક, ઉપધેિજલકા, જલકારી, તજ્ઞિક, તામ્રક, વગેરેને ચઉરિક્રિય જીવા કહેલા છે. તે સર્વે લેાકના એક ભાગમાં રહેલા છે ( નહિ કે સત્ર ).
पंचिदिया उ जे जीवा, चडव्विहा ते वियाहिया । नेरइया तिरिक्खाय, मणुया देवा य आहिया ॥ ३७ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૬, ગા૦ ૧૫૫]
જે જીવા પચિક્રિય છે, તે ચાર પ્રકારના કહેલા છેઃ નારક, તિય 'ચ, મનુષ્ય અને દેવ.
नेरइया सत्तविहा, पुढवीसू सत्तसू भवे । ચળામ—સામા, વાતુરામા માાિ ॥ ૨૮ ॥
पंकाभा य धूमाभा, तमा તમતમાં તદ્દા | इइ नेरइया एए, CL, સત્તા પરિવિત્તિયા II ૩૨ [ ઉત્ત॰ અ॰ ૩૬, ગા૦ ૧૫-૧૫૭]
નારક જીવા સાત પ્રકારના છે; કારણ કે નરકને
Page #179
--------------------------------------------------------------------------
________________
સંસારી જીનું સ્વરૂપ ] લગતી પૃથ્વીઓ સાત પ્રકારની છે. તે આ પ્રમાણેઃ (૧) રત્નપ્રભા, (૨) શર્કરામભા, (૩) વાલુકાપ્રભા, (૪) પંકપ્રભા, (૫) ધૂમપ્રભા, (૬) તમપ્રભા અને (૭) તમતમામભા.
વિ. પહેલી કરતાં બીજી નરકમાં અને બીજી કરતાં ત્રીજી નરકમાં એમ ઉત્તરોત્તર વધારે અંધકાર હોય છે. સાતમી નરક તમતમાં નામની છે, એટલે તેમાં ઘોર અંધારું હોય છે. पचिंदिय तिरिक्खा उ, दुविहा ते वियाहिया । समुच्छिम-तिरिक्खा उ, गब्भवतिया तहा ॥४०॥
[ ઉત્તઅ૩૬, ગાત્ર ૧૭૦ ] પચિંદ્રિય તિર્યચજી બે પ્રકારના કહેલા છેઃ સંમૂછિમ અને ગર્ભત્પન્ન–ગભેજ.
વિ. સંમૃછિમ જ મન:પર્યાપ્તિના અભાવે મૂઢ દશામાં હોય છે. તે અમુક પદાર્થોમાં ઉત્પન્ન થાય છે. ગભેંત્પન્ન ગર્ભમાં ઉત્પન્ન થાય છે.
दुविहा वि ते भवे तिविहा, जलयरा थलयरा तहा । नहयरा य बोधव्वा, तेसिं भेए सुणेह मे ॥४१॥
[ ઉત્તઅ૩૬, ગા. ૧૭૧ ] આ બંને પ્રકારના તિર્યંચ ઈવેના ત્રણ ભેદ છેઃ (૧) જલચર, (૨) સ્થલર અને (૩) નભચર અર્થાત ખેચર. તેના ભેદે મારી પાસેથી સાંભળે. मच्छा य कच्छभा य, गाहा य मगरा तहा । सुंसुमारा य बोधव्वा, पंचहा जलयराहिया ॥ ४२ ॥
[ ઉત્ત, અ૦ ૩૬, ગા. ૧૭૨ ]
Page #180
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
જલચર જીવા પાંચ પ્રકારના કહેલા છે : (૧) મચ્છ, ( માછલાની જાતિ ), કચ્છપ ( કાચબાની જાતિ), ગ્રાહ, ( ઝુંડ જાતિ ), મઘર અને સંસુમાર (વ્હેલ વગેરેની જાતિ ).
चउप्पया य परिसप्पा, दुविहा थलयरा भवे । चउप्पया चढव्विहा, ते मे कित्तयओ सुण ॥ ४३ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૬, ગા॰ ૧૭૯ ]
સ્થલચર જીવે એ પ્રકારના છેઃ ચતુષ્પદ અને રિસ. તેમાં ચતુષ્પદ ચાર પ્રકારના છે, તેના ભેદો મારી પાસેથી સાંભળે.
r.
एगखुरा दुखुरा चेव, गंडीपय सणप्पया । મા ોળા, યામીમાો || ૪૪ || [ ઉત્ત॰ અ॰ ૩૬, ગા૦ ૧૮૦ ]
(૧) એક ખરીવાળા, તે અશ્વ વગેરે. (૨) એ ખરી વાળા, તે ગાય વગેરે. (૩) ગંડીપદ, તે હાથી વગેરે અને (૪) સનખપદ, તે સિંહ વગેરે.
મુ-કાશ્તિા ચ, પરિસપ્પા દુવિા મળે । गोहाई अहिमाई,
इकेका વૈવિદ્દા મવે ॥ ૪૬ ॥ [ ઉત્ત॰ અ॰ ૩, ગા૦ ૧૮૧ ] પરિસ એ પ્રકારના છે : (૧) ભુજપરિસપ, તે વા, કાચીડા વગેરે. અને (૨) ઉરપરિસર્પ, તે સાપ, અજગર વગેરે. તે દરેક પણ અનેક પ્રકારના છે.
चम्मे उ लोमपक्खीया, तइया समुग्गपक्खिया । वियय पक्खीय बोधव्वा, पक्खिणो य चउव्विहा ॥ ४६ ॥ [ ઉત્ત॰ અ॰ ૩૬, ગા॰ ૧૮૮ ]
Page #181
--------------------------------------------------------------------------
________________
સંસારી જીવનું સ્વરૂપ ]
ખેચર અર્થાત પક્ષીઓ ચાર પ્રકારના છેઃ (૧) ચર્મપક્ષી–ચામડાની પાંખવાળા, તે ચામાચીડિયા વગેરે. (૨) રામપક્ષી–રૂંવાટીવાળી પાંખવાળા, તે રાજહંસ વગેરે. (૩) સમુદુગપક્ષી-બીડેલી પાંખવાળા, તે માનુષેત્તર પર્વતની મહાર હોય છે. અને (૪) વિતત પક્ષી–બધે વખત ખુલ્લી પાંખ રાખનારા. मणुया दुविह भेया उ, ते मे कित्तयओ सुण । समुच्छिमा य मणुया, गब्भवतिया तहा ॥४७॥
અ૦ ૩૬, ગા. ૧૯૫ ] મનુષ્યના બે ભેદ છે. તે મારી પાસેથી સાંભળોઃ સંમૂછિમ અને ગર્ભપન્ન.
વિર મનુષ્યના દેશ, રંગ, જાતિ અનુસાર અનેક ભેદે પડે છે.
देवा चव्विहा वुत्ता, ते मे कित्तयओ सुण । મોલ્કિ- વાળમંતર- નો - વૈમાળિયા તા . ૪૮ |
ઉત્ત, અ૦ ૩૬, ગા. ૨૦૪ ] દે ચાર પ્રકારના કહેલા છે તેના ભેદે મારી પાસેથી સાંભળેઃ (૧) ભુવનપતિ, (૨) વાણવ્યંતર, (૩)
તિષ અને (૪) વૈમાનિક, दसहा उ भवणवासी, अट्टहा वणचारिणो । पंचविहा जोइसिया, दुविहा वेमाणिया तहा ॥४९॥
[ ઉત્તઅ. ૩૬, ગા. ૨૦૫ ] ભવનવાસીના દશ પ્રકાર છે, વાણવ્યંતર અર્થાત્ –
Page #182
--------------------------------------------------------------------------
________________
૪૨
" [ શ્રી વીરે-વચનામૃત વનચારી દેના આઠ પ્રકાર છે, જોતિષી દેવાના પાંચ પ્રકાર છે અને વૈમાનિક દેના બે પ્રકાર છે.
असुरा नाग-सुव्वण्णा, विज्जू अग्गी य आहिया । તીવો-ફિતા-ચા, જય મવશવાસિનો | બ૦
[ ઉત્ત. અ૩૬, ગા૦ ૨૦૬ ] ભવનપતિના દશ પ્રકારો આ પ્રમાણે જાણવા (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકુમાર, (૪) વિદ્યુત કુમાર, (૫) અગ્નિકુમાર, (૬) દ્વીપકુમાર, (૭) ઉદધિકુમાર, (૮) દિશાકુમાર, (૯) વાયુકુમાર અને (૧૦) સ્તનિતકુમાર. पिसाय-भूया जक्खा य, रक्खसा किंनरा य किंपुरिसा । महोरगा य गंधव्वा, अट्ठविहा वाणमंतरा ॥ ५१ ।।
[ ઉત્તઅ૦ ૩૬, ગા. ૨૦૭ ] વાણવ્યંતર દેવના આઠ પ્રકારો આ પ્રમાણે જાણવા : (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) કિપુરુષ, (૭) મહારગ અને (૮) ગંધર્વ
चंदा सूरा य नक्खत्ता, गहा तारागणा तहा । दिसविचारिणो चेव, पंचहा जोइसालया ॥ ५२ ।।
[ ઉત્ત, અ૦ ૩૬, ગા. ૨૮ ] તિષી દેવે પાંચ પ્રકારના છેઃ (૧) ચંદ્ર, (૨) સૂર્ય, (૩) નક્ષત્ર, (૪) ગ્રહ અને (૫) તારા. આ બધા મનુષ્યલકમાં ચર છે એટલે ગતિમાન છે અને મનુષ્યલેકની બહાર સ્થિર છે, એટલે કદી ગતિ કરતા નથી.
Page #183
--------------------------------------------------------------------------
________________
સંસારી જીવાનુ સ્વરૂપ ]
वेमाणिया उ जे देवा, दुविहा ते वियाहिया । कप्पोवगा य बोधव्धा, कप्पाईया तव य ।। ५३ ।। [ उत्त० २५० ३१, २० २०८ ] વૈમાનિક દેવે એ પ્રકારના છેઃ (૧) કલ્પાન્ન અને (२) उदयातीत.
कप्पोवगा य बारसहा, सोहम्मीसाणगा तहा । बंभलोगा य लंतगा ॥ ५४ ॥
सणकुमार - माहिंदा,
आणया पाणया तहा
महासुक्का सहस्सारा, आरणा अच्चुया चेव, इइ कप्पोगा सुरा ॥ ५५ ॥ [ ०३, ० २१० - । ] કપેાત્પન્ન વૈમાનિક દેવે માર પ્રકારના છેઃ (૧) सौधर्भ, (२) ईशान, ( 3 ) सनत् कुभार, (४) माहेन्द्र, (4) ब्रह्म, (६) सांत, (७) महाशुरु, (८) सहसार, (6) मानत, (१०) आणुत, (११) सारण भने (१२) अभ्युत कप्पाइया उ जे देवा, उ जे देवा, दुविहा ते वियाहिया । गेविज्जाऽणुत्तरा चेव, गेविज्जा विहाहिया ॥ ५६ ॥
[ ० २५० ३१, ० २१२ ]
કલ્પાતીત દેવ એ પ્રકારના કહેલા છેઃ (૧) ત્રૈવેયક
અને અનુત્તર.
વિષ્ટ ગ્રેવેયક દેવા નવ પ્રકારના છે.
जयंता
पंचहाणुत्तरा
विजया वैजयंता य, सवसिद्धगा चेव,
[
० २५० ३१,
४३.
अपराजिया |
सुरा ।। ५७ ।।
० २१५ - ६ ]
Page #184
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
અનુત્તર વિમાનના પાંચ પ્રકારે આ પ્રમાણે જાણવા: (૧) વિજય, (૨) વૈજયંત, (૩) જયંત, (૪) અપરાજિત અને (૫) સર્વાર્થસિદ્ધ.
વિ. સંસારી જીનું આ સ્વરૂપ જાણવાથી જીવસષ્ટિ કેટલી વ્યાપક છે અને તેના કેવા વિભાગે છે, તેને બોધ થાય છે. અહિંસાના પાલન માટે પણ તેનું જ્ઞાન જરૂરી છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
ધારા ચાથી કર્મવાદ
नो इन्दियग्गेज्झ अमुत्तभावा,
अमुत्तभावा वि य होइ निचो । अन्झत्थहेउं निययस्स बंधो, संसारहेउ च वयंति बधं ॥ १ ॥
[ ઉત્ત, અ ૧૪, ગા૧૯ ] આત્મા અમૂર્ત છે, તેથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી. અમૂર્ત હાવાનાં કારણે જ આત્મા નિત્ય છે. મિથ્યાત્વ આદિ કાર
થી આત્માને કર્મબંધન છે અને કર્મબંધન જ સંસારનું કારણ કહેવાય છે.
વિડ જેમાં વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે જ વસ્તુ મૂર્ત હોઈ શકે છે, પરંતુ આત્મામાં વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ નથી, એટલે તે અમૂર્ત છે અને તેથી તે ઈન્દ્રિયે વડે ગ્રાહ્ય નથી. વળી અમૂર્ત વસ્તુ નિત્ય હોય છે, જેમકે આકાશ; આ રીતે આત્મા નિત્ય છે. આવા અમૂર્ત અને નિત્ય આત્માને કર્મબંધન થવાનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિ દોષ છે. બાંધેલાં કર્મોનું ફળ ભેગવવા માટે આત્માને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે, એટલે કર્મબંધન એ જ સંસારવૃદ્ધિનું કારણ છે.
આત્મા પ્રથમ કમરહિત હતા અને પછી તેને કર્મનું બંધન થયું, એમ નથી. જે શુદ્ધ આત્માને કમને બંધ.
Page #186
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
માનીએ તે સિદ્ધના જીને પણ કર્મબંધનને પ્રસંગ આવે, જે ઉચિત નથી. એટલે આત્મા પ્રથમથી જ કર્મયુક્ત હતે. અને કર્મબંધનનાં કારણે વિદ્યમાન હોવાથી તે કર્મ બાંધતે. રહ્યો અને તેનું ફળ ભેગવતે રહ્યો, એમ માનવું ઉચિત છે. સેનું જ્યારે ખાણમાં હોય છે, ત્યારે માટીથી મળેલું હોય છે. તાત્પર્ય કે તેમાં સોનું અને માટી એમ બંનેનું મિશ્રણ હોય છે. પછી તેને પર રાસાયણિક પ્રક્રિયા થતાં માટી છૂટી પડે છે અને શુદ્ધ સોનું જુદું તરી આવે છે, તેમ આત્માનું પણ સમજવું. સંયમ, તપ, વગેરે કિયાથી આત્માને લાગેલાં કર્મો ખરી પડે છે અને તેનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ થાય છે. -
सव्वजीवा ण कम्मं तु, संगहे छद्दिसागयं । सव्वेसु वि पएसेसु, सव्वं सव्वेण बझग ॥२॥
[ ઉત્તઅ૦ ૩૩, ગા. ૧૮ ] સર્વ જી પિતાની આસપાસ છયે દિશાઓમાં રહેલા કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે અને આત્માના સર્વ પ્રદેશની સાથે સર્વ કર્મોને સર્વ પ્રકારથી બંધ પડે છે.
વિટ કર્મરૂપે પરિણમવા ગ્ય પુદ્ગલની એક પ્રકારની વર્ગણાને કાશ્મણવર્ગ કે કર્મ પુદ્ગલ કહેવામાં આવે છે. પુદ્ગલની વર્ગણાએ અનેક પ્રકારની હોય છે. તેમાં ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કાશ્મણ એ નામેવાળી સેળ વર્ગણાઓ વિશેષ પ્રકારે સમજવા ગ્ય છે. તે આ પ્રમાણે – . (૧) દારિક શરીર માટે અગ્રહણગ્ય મહાવર્ગણા.
Page #187
--------------------------------------------------------------------------
________________
૪૭
કર્મવાદ ] (૨) ઔદારિક શરીર માટે ગ્રહણ યોગ્ય મહાવણ. (૩) દારિક–વૈક્રિય શરીર માટે અગ્રહણ યોગ્ય મહા
વગણ. (૪) વૈકિય શરીર માટે ગ્રહણ એગ્ય મહાવર્ગણા. (૫) વિક્રિય-આહારક શરીર માટે અગ્રહણ ગ્ય મહા
વર્ગોણુ. (૬) આહારક શરીર માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણા. (૭) આહારક-તેજસ શરીર માટે અગ્રહણ યોગ્ય મહા
વર્ગણા. (૮) તૈજસ શરીર માટે ગ્રહણ ચગ્ય મહાવર્ગુણ. (૯) તૈજસ શરીર અને ભાષા માટે અગ્રહણ યોગ્ય
મહાવર્ગણા. (૧૦) ભાષા માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણા. (૧૧) ભાષા અને શ્વાસેચ્છવાસ માટે અગ્રહણ ગ્ય
મહાવણ. (૧૨) શ્વાસોચ્છવાસ માટે ગ્રહણ 5 મહાવર્ગણા. (૧૩) શ્વાસોશ્વાસ અને મને માટે અગ્રહણ ગ્ય મહા
વર્માણ. (૧૪) મન માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણા. (૧૫) મન અને કર્મ માટે અગ્રહણ મહાવર્ગણુ. (૧૬) કર્મ માટે ગ્રહણ ગ્ય મહાવર્ગ.
આ સેળમી મહાવર્ગણાને જ કામણ વર્ગનું કહેવામાં આવે છે..
Page #188
--------------------------------------------------------------------------
________________
૪૮
[ શ્રી વીર-વચનામૃત આ કાર્મણ વર્ગણએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્વ અને અધે એ છે દિશામાં સર્વત્ર ભરેલી હોય છે. તેમાંથી જ આત્મા એ વર્ગણુઓને ગ્રહણ કરી લે છે અને તેને આત્માના સર્વ પ્રદેશે સાથે સર્વ પ્રકારે એટલે પ્રકૃતિથી, સ્થિતિથી, રસથી અને પ્રદેશથી એમ ચાર પ્રકારે બંધ પડે છે. અહીં એટલું યાદ રાખવું કે આત્મપ્રદેશના કેન્દ્રમાં જે આઠ રુચકપ્રદેશ હોય છે, તે સદા ખુલ્લા હોય છે. તેને કર્મને બંધ થતું નથી. जमिणं जगई पुढो जगा,
कम्मेहिं लुप्पन्ति पाणिणो । सयमेव कडेहिं गाहई,
તસ મુક્વેજ્ઞSS
[ . . ૧, અ૦ ૨, ઉ. ૧, ગા. ૪] આ જગતમાં જેટલા પણ પ્રાણુઓ છે, તે પિત પિતાનાં સંચિત કર્મોથી જ સંસાર–પરિભ્રમણ કરે છે અને
સ્વકૃત કર્મઅનુસાર જ જુદી જુદી નિઓ પામે છે. ફલ ભગવ્યા વિના ઉપાર્જિત કર્મોથી પ્રાણીઓને છૂટકારે થતું નથી.
વિજીવને ઉત્પન્ન થવાનાં સ્થાનને નિ કહે છે. તેની સંખ્યા ૮૪ લાખની માનવામાં આવી છે, તે આ પ્રમાણે –
પૃથ્વીકાયની નિ ૭ લાખ અપકાયની ૭ લાખ
Page #189
--------------------------------------------------------------------------
________________
કમવાદ ]
તેજસ્કાયની નિ ૭ લાખ
વાયુકાયની , ૭ લાખ પ્રત્યેક વનસ્પતિકાયની ,
૧૦ લાખ સાધારણ , ,
લાખ બેઇદિય જીવોની ૨ લાખ તેઈદિય જીવોની
૨ લાખ ચઉરિદિય ની ,, ૨ લાખ દેવતાની
૪ લાખ નારકીની
૪ લાખ તિર્યંચ પંચિંદિયની ,, ૪ લાખ મનુષ્યની , ૧૪ લાખ
૮૪ લાખ આ એનિએ મુખ્યત્વે નવ પ્રકારની છેઃ (૧) સચિત્ત, (૨) અચિત્ત, (૩) સચિત્તાચિત્ત, (૪) શીત, (૫) ઉષ્ણ, (૬) શીતળુ, (૭) સંવૃત, (૮) વિવૃત અને (૯) સંવૃત -વિવૃત. તેમાં જીવ પ્રદેશવાળી નિ તે સચિત્ત, જીવ પ્રદેશોથી રહિત યુનિ તે અચિત્ત અને તે બંનેના મિશ્રણવાળી તે સચિત્તાચિત્ત. જેને સ્પર્શ કંડ હેય તે શીત, જેનો સ્પર્શ ગરમ હોય તે ઉષ્ણુ અને જેને સ્પર્શ કેટલાક ભાગમાં ઠંડે અને કેટલાક ભાગમાં ગરમ હોય તે રીતેણુંજે ઢંકાયેલી હોય તે સંવૃત, ઉઘાડી હોય તે વિવૃત અને જે કેટલાક અંશે ઢંકાયેલી અને કેટલાક અંશે ખુલ્લી હોય તે સંવૃત-વિવૃત.
Page #190
--------------------------------------------------------------------------
________________
૫૦
| શ્રી વીર-વચનામૃત
અન્ય સંપ્રદાયે પણ ૮૪ લાખ પેનિની માન્યતા ધરાવે છે, પણ તેની ગણના જુદી રીતે કરે છે. अस्सि च लोए अदु वा परत्था,
सयग्गसो वा तह अन्नहा वा । संसारमावन्न परं परं ते,
बंधंति वेदंति य दुन्नियाणि ॥ ४ ॥
( [ સ. બુ. ૧, અ૦ ૭, ગા. ૪] કરેલાં કર્મો આ જન્મમાં અથવા પછીના જન્મમાં, જે પ્રકારે એ કર્મો કરવામાં આવ્યાં હોય તે પ્રકારે કે બીજા પ્રકારે પણ પિતાનું ફલ આપે છે. સંસારમાં પરિભ્રમણ કરી રહેલે જીવ માનસિક, વાચિક અને કાયિક દુષ્કતનાં કારણે નવાં નવાં કર્મોને બાંધે છે તથા તેનાં ફળ ભોગવે છે. सव्वे सयकम्मकप्पिया,
अवियत्तेण दुहेण पाणिणो । हिण्डन्ति भयाउला सढा,
जाइजरामरणेहिऽभिहुया ॥ ५ ॥
[ સે. બુ. ૧, અ૦ ૨, ઉ. ૩, ગા. ૧૮ ] સર્વ પ્રાણીઓ પિતાપિતાના કર્માનુસાર જુદી જુદી ચેનિઓમાં વ્યવસ્થિત છે. કર્મોની અધીનતાને લીધે એકેન્દ્રિયાદિની અવસ્થામાં તે અવ્યક્ત દુઃખથી દુઃખિત હોય છે અને અશુભ કર્મોને કારણે જન્મ, જરા અને મરણથી સદા પીડા પામતા તથા ભયાકુલ રહેતા ચાર ગતિ રૂપ સંસારમાં ભટકે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ ]
૫૧
-
~-~-~
कामेहि य संथवेहि गिद्धा,
कम्मसहा कालेण जन्तवो । ताले जह बन्धणच्चुए,
एवं आयुक्खयम्मि तुट्टती ॥ ६ ॥
[ સ. યુ ૧. અ. ૨, ઉ૦ ૧ ગાત્ર ૬ ] કર્મોનું ફલ ભેગવી રહેલા પ્રાણીઓ અનેક પ્રકારની ભોગેચ્છામાં વૃદ્ધ બની જાય છે (અને મૃત્યુને વિચાર કરતા નથી), પણ આયુષ્યને ક્ષય થતાં બંધનથી મુક્ત થયેલા તાડફળની જેમ તેઓ તૂટી પડે છે, અર્થાત્ મરણને શરણ થાય છે. तेणे जहा सन्धिमुहे गहीए,
सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच इहं च लोए, ___कडाण कम्माण न मोक्खु अस्थि ॥ ७ ॥
[ ઉત્તર અ૦ ૪, ગા. ૩] જેમ ચેર ખાતરની સન્મુખ પકડાઈ ગયે અને તેણે પિતાનાં કર્મનું ફળ ભેગવ્યું, તેમ પાપ કરનાર આત્મા આ લેકમાં કે પરલેકમાં તેનું ફળ ભેગવે છે. કરેલાં કર્મોમાંથી છૂટાતું નથી. ' વિર એક માટે મહેલ હતું. તેના પર ચડવાનું ઘણું મુશ્કેલ હતું, છતાં એક ચેર તેના પર ચડી ગયે, ત્યાં ખાતર પાડયું અને તેમાંથી ધન લઈને બહાર આવ્યો. બીજા દિવસે સવારે કે ત્યાં એકત્ર થયા અને કહેવા લાગ્યા કે “અહો ! આ કઈ અજબ ચોર લાગે છે. તે આ મહેલ પર શી રીતે ચડ્યો હશે ? અને આવડાં નાનાં
Page #192
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
-અ
ખાતરમાંથી શી રીતે ગયેા આન્યા હશે ?' આ રીતે લેાકાને પેાતાની પ્રશંસા કરતાં સાંભળી તે ચાર ખુશ થઈ ગયા અને ત્યાં ઊભા રહીને એ ખાતરને વારવાર પ્રમુદિત નયને જોવા લાગ્યા તથા તેની પ્રશંસા કરવા લાગ્યા. આથી રક્ષકાએ જાણ્યુ કે આ જ ચાર છે, એટલે તેને પકડી લીધે અને રાજાની આગળ રજૂ કરતાં તેને શૈલીની શિક્ષા થઈ. આ રીતે ચારને પેાતાનાં કરેલાં કનું ફળ મળ્યું, તેમ પ્રાણીઓને પેાતાનાં કરેલાં કર્મોનું જ ફળ મળે છે. કરેલાં કર્મોમાંથી એમને એમ છૂટાતું નથી. તાત્પ કે તેનું ફળ અવશ્ય ભાગવવુ પડે છે અને ત્યારે જ તેમાંથી છૂટકાર થાય છે.
પર
तम्हा एएसिं कम्माणं, अणुभागा वियाणिया । एएसिं संवरे चैव खवणे य जए बुहो ॥ ८ ॥
[ ઉત્ત॰ અ૦ ૩૩, ગા૦ ૨૫] તેથી આ કર્મોની કુલ દેવાની શક્તિને વિચાર કરી બુદ્ધિમાન પુરુષ નવાં કર્મોના સંચયને રોકવામાં તથા પુરાણાં કર્મના ક્ષય કરવામાં સદા યત્નવાન રહે.
जहा महातलागस्स, सन्निरुद्धे जलागमे । उस्सिंचणाए तवणाए, कमेण सोसणा भवे ॥ ९ ॥ एवं तु संज्रयस्सवि, भवकोडिसंचियं कम्मं,
पावकम्मनिरासवे ।
तवसा निज्जरिज्जइ ॥ १० ॥
[ ઉત્ત॰ અ૦ ૧૩, ગા॰ ૫–} ]
જેમ કેાઈ વિશાળ તળાવમાં પાણી આવવાના માર્ગ ને
પાણીને ઉલેચી
અધ કરવામાં આવે, અને તેમાં રહેલા
Page #193
--------------------------------------------------------------------------
________________
૫૩
કર્મવાદ ] નાખવામાં આવે કે સૂર્યના તાપથી ક્રમે ક્રમે સૂકવી નાખવામાં આવે, તેમ સંયમી પુરુષ સંવરદ્વારા નવીન પાપકર્મોને રોકે છે અને નિર્જરા–તપશ્ચર્યા દ્વારા કોડે ભવમાં સંચિત કરેલાં કર્મોને નાશ કરે છે.
વિકહેવાનું તાત્પર્ય એ છે કે કર્મોને નાશ કરવા માટે સંવર એટલે સંયમસાધના કે યોગસાધના અને નિર્જરા એટલે અંતર્બાહ્ય વિવિધ પ્રકારની તપશ્ચર્યા એ બે મુખ્ય સાધનો છે. रागो य दोसो वि य कम्मबीयं,
कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाईमरणस्स मूलं, . ટુર્વ ૨ ગામ વતિ છે /
[ ઉત્તર અ. ૩૨, ગા. ૭ ] રાગ અને દ્વેષ એ બંને કર્મોના બીજ છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે, એમ જ્ઞાનીઓનું કહેવું છે. કર્મ જન્મ-મરણનું મૂળ છે અને એ જન્મ-મરણને જ દુઃખ કહેવામાં આવે છે.
सुक्कमले जहा रुक्खे, सिंचमाणे ण रोहति । एवं कम्मा ण रोहंति, मोहणिजे खयं गए ॥ १२ ॥
[ દશાશ્રુત અ૦ ૫, ગા. ૧૪] જેમ મૂળ સૂકાઈ ગયા પછી તેને પર ગમે તેટલું પાણી સીંચવામાં આવે તે પણ તે લીલુંછમ થતું નથી, તેમ મેહનીય કર્મને ક્ષય થઈ જતાં ફરી કર્મો ઉત્પન્ન થતાં નથી.
Page #194
--------------------------------------------------------------------------
________________
૫૪
[ શ્રી વીર-વચનામૃત
जहा दड्ढाणं बीयाणं, ण जायति पुण अंकुरा । कम्मबीएसु दड्ढेसु, न जायंति भवंकुरा ॥१३॥
[ દશાશ્રુત અ૦ ૫, ગા. ૧૫ ] જેમ દગ્ધ (શેકાઈ ગયેલાં) બીજમાંથી પુનઃ અંકુર પ્રકટ થતા નથી, તેમ કર્મરૂપી બીજે દગ્ધ થયા પછીબળી ગયા પછી ભવરૂપી અંકુરે પ્રકટ થતા નથી.
जह जीवा बझंति मुञ्चति जह य परिकिलिस्संति जह दुक्खाण अंतं करेंति केई अपडिबद्धा ॥ १४ ॥
[ ઔપ૦ સ. ૩૪ ] જેમ જ કર્મ થી બંધાય છે, તેમ કર્મથી મુક્ત પણ થાય છે અને જેમકર્મના સંચયથી મહાન કષ્ટ પામે છે, તેમ કેટલાક કર્મથી રહિત થતાં સર્વ દુઃખેને અંત કરે છે. ____ अदृदुहट्टियचित्ता जह जीवा दुक्खसागरमुवेंति जह वेरम्गमुवगया कम्मसमुग्गं विहाडेंति ॥ १५ ॥
[ પ સુ. ૩૪] જેમ આર્ત-શૈદ્ર ધ્યાનથી વિકલ્પ ચિત્તવાળા જ દુખસાગરને પ્રાપ્ત થાય છે, તેમ વૈરાગ્ય પામેલા છે કમ સમૂહને નષ્ટ કરી નાખે છે.
जह रागेण कडाण कम्माण पावगो फल विवागो जह य परिहीणकम्मा सिद्धा सिद्धालयमुवेति ॥ १६ ॥
[ ઔપ૦ સ. ૩૪] જેમ રાગ દ્વેષ) દ્વારા ઉપાર્જિત કર્મોનું ફળ બૂરું હોય છે, તેમ સર્વ કર્મોનો ક્ષયથી જીવ સિદ્ધ થઈને સિદ્ધ
Page #195
--------------------------------------------------------------------------
________________
કર્મવાદ ]
૫૫
લેકમાં પહોંચે છે.
जह मिउलेवालित्तं गरुयं तुबं अहो वयइ एवं । आसवकयकम्मगुरू, जीवा वच्चंति अहरगई ॥ १७ ॥ तं चेव तविमुक्कं, जलोवरिं ठाइ जायलहुभावं । जह तह कम्मविमुक्का, लोयग्गपइट्ठिया होति ॥१८॥
[ જ્ઞાતાસૂત્ર, અ૦ ૬ ] જેવી રીતે તુંબડાને માટી ચોપડવાથી તે ભારે થઈ જાય છે, અને ડૂબવા લાગે છે, તેમ હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, તથા મૂછ-મેહ ઈત્યાદિ આશ્રવ રૂપ કર્મો કરવાથી આ આત્મા ઉપર કર્મને લેપ લાગી જાય છે અને તે ભારે થઈ અર્ધગતિ પામતે જાય છે. જે તુંબડા ઉપરના માટીના લેપને કાઢી નાખવામાં આવે તે તે હળવું થઈને પુનઃ પાણી ઉપર આવે છે અને ત્યાં રહી શકે છે, તેમ આ આત્મા જ્યારે કર્મબંધનથી સંપૂર્ણ રીતે મુક્ત થાય છે, ત્યારે ઉર્વગતિ પામીને લેકના અગ્ર ભાગે પડોંચે છે અને ત્યાં સ્થિર થાય છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
-
--
ધારા પાંચમી કર્મના પ્રકારો
अठ्ठ कम्माई वोच्छामि, आणुपुचि जहकमं । जेहिं बद्धो अयं जीवो, संसारे परियत्तए ॥ १ ॥ नाणसावरणिज्जं, दंसणावरणं तहा । वेयणिज्जं तहा मोहं, आउकामं तहेव य ॥ २ ॥ नामकम्मं च गोयं च, अंतराय तहेव य । एवमेयाई कम्माई, अट्टे व उ समासओ ॥ ३ ॥
હું આઠ કર્મોનું સ્વરૂપ યથાક્રમ કહું છું કે જેનાથી બદ્ધ થયેલે આ જીવ સંસારમાં વિવિધ પર્યાયને અનુભવ કરતે પરિભ્રમણ કરે છે.
(૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય, એ પ્રમાણે સંક્ષેપમાં આઠ કર્મો કહેલાં છે.
વિ. આત્મા મિથ્યાત્વ, અવિરતિ આદિ દેને કારણે કાશ્મણ વણાઓને પિતાને તરફ ખેંચે છે અને કર્મણવર્ગણએ આત્મપ્રદેશ સાથે મળી જાય છે, ત્યારથી તેને “કર્મ ” સંજ્ઞા પ્રાપ્ત થાય છે. કર્મનું મુખ્ય કાર્ય આત્માની શક્તિઓ પર આવરણ લાવવાનું છે, એટલે તેને આત્માનું વિરોધી તત્ત્વ માનવામાં આવે છે.
કર્મ કુલ આઠ પ્રકારના છે, જ્ઞાનાવરણીય આદિ.
Page #197
--------------------------------------------------------------------------
________________
કર્મના પ્રકારે તેમાં જે કર્મ વડે આત્માના જ્ઞાનગુણ પર આવરણ આવે તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મ આંખના પાટા જેવું છે. આંખમાં જોવાની શક્તિ હોવા છતાં પાટાને લીધે તે બરાબર જોઈ શકતી નથી, તેમ આત્મા અનંત જ્ઞાનવાળો હેવા છતાં જ્ઞાનવરણીય કર્મને લીધે બરાબર જાણી શકતું નથી,
જે કર્મવડે આત્માની દર્શનશક્તિનું આવરણ થાય તેને દર્શનાવરણીય કર્મ કહેવાય આ કાર્ય રાજાના પ્રતિહારી જેવું છે. પ્રતિહારી જેમ રાજાનું દર્શન કરવામાં અટકાયત કરે છે, તેમ દર્શનાવરણીય કર્મ આત્માને વસ્તુસ્વરૂપનું દર્શન કરતાં અટકાવે છે.
જે કર્મને લીધે આત્માને સાતા અને અસાતાને અનુભવ થાય તેને વેદનીયકર્મ કહેવાય. આ કર્મ મધથી ખરડાયેલી તરવારની ધાર જેવું છે. મધથી ખરડાયેલી તરવારની ધાર ચાટતાં જેમ સાતા ઉપજે છે અને જીભ કપાઈ જતાં જેમ અસાતા ઉપજે છે, તેમ આત્મા મૂળ સ્વરૂપે આનંદઘન હોવા છતાં વેદનીય કર્મને લીધે તે કૃત્રિમ સુખ-દુઃખને અનુભવ કરે છે.
જે કર્મને લીધે આત્માના સમ્યક્ શ્રદ્ધાન અને સમ્યક્ ચારિત્રરૂપ ગુણોને ધ થાય, તેને મેહનીય કર્મ કહેવાય છે. આ કમ મદિરાપાન જેવું છે. મદિરાપાન કરવાથી જેમ મનુષ્યમાં માનસિક વિકાર પિદો થાય છે, તેમ મોહનીય કર્મને લીધે આત્માની નિર્મળ શ્રદ્ધાને વિપર્યાસ થાય છે અને શુદ્ધ ચારિત્રમાં વિકૃતિ પિદા થાય છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
જે કમને લીધે આત્માને એક શરીરમાં અમુક સમય
સુધી રહેવુ પડે તેને આયુકમ કહેવાય છે. જેવુ છે. હેડમાં પૂરાયેલા મનુષ્ય જેમ તેની થયા વિના તેમાંથી છૂટી શકાતા નથી, તેમ લીધે આત્મા અમુક સમય પૂરા કર્યા વિના ધારણ કરેલા દેહમાંથી છૂટી શકતા નથી.
આ કર્મ હેડ મુદત પૂરી આયુ કર્મને
૫૮
જે કર્મને લીધે આત્મા ભૂતપણાને પામે અને શુભઅશુભ શરીરને ધારણ કરે તેને નામકર્મ કહેવાય. આ કર્મ ચિતારા જેવું છે. ચિતારા જેમ જુદી જુદી જાતનાં ચિત્રાનું નિર્માણ કરે છે, તેમ નામકર્મ આત્માને ધારણ કરવાનાં સારાં નરસાં જુદાં જુદાં રૂપ, રંગ, અવયવેા, યશ, અપયશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય વગેરેનું નિર્માણ કરે છે.
જે કર્મને લીધે આત્માને ઊંચા-નીચાપણુ" પ્રાપ્ત થાય, તેને ગાત્ર કર્મ કહેવાય. આ કર્યું કુંભાર જેવું છે. કુંભાર જેમ માટીના પી'ડામાંથી નાનાં અને મેટાં વાસણા ઉતારે છે, તેમ આ કર્મોને લીધે જીવને ઊંચા કુલમાં કે નીચા કુલમાં જન્મ ધારણ કરવા પડે છે.
જે કમને લીધે આત્માની લબ્ધિ-(શક્તિ)માં અંતરાય થાય, તેને અંતરાય ક` કહેવાય. આ કમ રાજાના ભંડારી જેવુ' છે. રાજાની આજ્ઞા થઈ હાય, છતાં ભ‘ડારીના આપ્યા વિના જેમ ભડારમાં રહેલા માલ મળતેા નથી, તેમ અંતરાય કમ ને લીધે આત્માની દાન, લાભ, ભાગ, ઉપભેગ અને વીર્યરૂપ લબ્ધિના પૂર્ણપણે વિકાસ થતા નથી.
જગતના અધા જીવા મૂળભૂતસ્વરૂપે સમાન હૈવા
Page #199
--------------------------------------------------------------------------
________________
૫૯
કર્મના પ્રકારો ] છતાં તેમની અવસ્થામાં જે વિચિત્રતા દેખાય છે, તેનું કારણ કર્મને આ પ્રકારે છે. नाणावरणं पंचविहं, सुयं आभिणिबोहियं । ओहिनाणं च तइयं, मणनाणं च केवलं ॥ ४ ॥
જ્ઞાનાવરણીય કર્મ પાંચ પ્રકારનું છેઃ (૧) શ્રુતજ્ઞાનાવરણીય, (૨) મતિજ્ઞાનાવરણીય, (૩) અવધિજ્ઞાનાવરણીય, (૪) મન:પર્યાયજ્ઞાનાવરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય.
વિ. જ્ઞાનના પાંચ પ્રકારે છેઃ (૧) આભિનિબેધિક અથવા મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મનઃ પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન. આ પાંચે જ્ઞાનને આવરનારાં કર્મો જુદાં જુદાં હોય છે, એટલે જ્ઞાનાવરણીય કર્મને પાંચ પ્રકારો માનેલા છે. અહીં શ્રત જ્ઞાનાવરણીય કર્મ પહેલું અને મતિજ્ઞાનાવરણીય કર્મ બીજું કહ્યું છે, પણ જ્ઞાનના ક્રમ પ્રમાણે મતિજ્ઞાનાવરણીય પહેલું અને શ્રુતજ્ઞાનાવરણીય બીજું સમજવું. निद्दा तहेव पयला, निदानिद्दा य पयलपयला य । तत्तो अ थाणगिद्धी उ, पंचमा होइ नायव्वा ॥ ५ ॥ चक्खुमचखू ओहिस्स, दसणे केवले अ आवरणे । एवं तु नवविगप्पं; नायव्वं दसणावरणं ॥ ६ ॥
નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલપ્રચલા અને ત્યાનગૃદ્ધિ (થીયુદ્ધ) એમ નિદ્રાના પાંચ પ્રકાર છે.
તે ઉપરાંત ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણય અને કેવળ દર્શનાવરણીય એમ દર્શન
Page #200
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત વરણીય કર્મના બીજા ચાર પ્રકારે છે, એટલે દર્શનાવરણીય કર્મ કુલ નવ પ્રકારનું છે.
વિનિદ્રા દર્શનશક્તિનો અવરોધ કરનારી હાઈ તેની ગણના દર્શનાવરણીય કર્મમાં થાય છે. તેમાં (૧) સુખપૂર્વક એટલે અવાજ માત્રથી ઉઠાડી શકાય એવી નિદ્રા તે નિદ્રા. (૨) દુઃખપૂર્વક એટલે ખૂબ ઢઢળવા વગેરથી ઉઠાડી શકાય એવી નિદ્રા તે નિદ્રાનિદ્રા. (૩-૪) બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં આવે પણ સુખપૂર્વક જગાડી શકાય એવી નિદ્રા તે પ્રચલા અને દુઃખપૂર્વક જગાડી શકાય તે પ્રચલા-પ્રચલા. (૫) જેમાં દિવસે ચિંતવેલું કાર્ય કરી નાખવામાં આવે અને જાગે ત્યારે ખબર ન હોય એવી ગાઢ નિદ્રા તે ત્યાનગદ્ધિ કે થીણુદ્ધ નિદ્રા. આ નિદ્રામાં મનુષ્યનું બળ અસાધારણ વધી જાય છે. વિજ્ઞાને પણ આવી નિદ્રાની નેંધ લીધી છે અને તેને લગતા અનેક દાખલાઓને સંગ્રહ કર્યો છે.
(૬) જે ચક્ષુરિન્દ્રિય દ્વારા થતા સામાન્ય બોધને કે તે ચક્ષુદર્શનાવરણીય, (૭) જે ચક્ષુ સિવાયની બાકીની ચાર ઈદ્રિ તથા પાંચમા મન દ્વારા થતા સામાન્ય બેધને રેકે તે અચક્ષુદર્શનાવરણીય. (૮) જે આત્માને થતા રૂપી દ્રવ્યના સામાન્ય બેધને રોકે તે અવધિદર્શનકરણીય અને (૯) જે કેવલદશ દ્વારા થનારા વસ્તુમાત્રના સામાન્ય બેધરૂપ કેવલદર્શનને રેકે તે કેવલદર્શનાવરણીય. वेयणियं पि दुविहं, सायमसायं च आहियं । सायस्स उ बहू भेया, एमेव आसायस्स वि ॥ ७ ॥
Page #201
--------------------------------------------------------------------------
________________
ધર્મના પ્રકારો ]
વેદનીય કર્મ બે પ્રકારનું કહેવું છે. (૧) સાતા. વેદનીય અને (૨) અસાતવેદનીય. તે બંનેના અવાંતર ભેદે ઘણું છે.
વિ. જેના લીધે શારીરિક તથા માનસિક સુખશાંતિને અનુભવ થાય તે સાતવેદનીય અને દુઃખ તથા અશાંતિને અનુભવ થાય તે અસાતવેદનીય.
मोहणिजं पि दुविहं, दंसणे चरणे तहा । दसणे तिविहं वुत्तं, चरणे दुविहं भवे ॥ ८ ॥
મેહનીય કર્મ પણ બે પ્રકારનું છે. (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમેહનીય. તેમાં દર્શનમોહનીય કર્મ ત્રણ પ્રકારનું અને ચારિત્રમેહનીય કર્મ બે પ્રકારનું કહેલું છે.
सम्मत्तं चेव मिच्छत्तं, सम्मामिच्छत्तमेव य । एयाओ तिण्णि पयडीओ, मोहणिजस्स दंसणे ॥ ९ ॥
(૧) સમ્યકત્વમેહનીય, (૨) મિથ્યાત્વમોહનીય. અને (૩) મિશ્રમેહનીય. આ રીતે દર્શનમેહનીય કર્મની ત્રણ, ઉત્તરપ્રકૃતિઓ છે.
વિ. આત્મા પિતાના અધ્યવસાયથી મિથ્યાત્વના પુદ્ગલે શુદ્ધ કરે અને તેમાંથી મિથ્યાત્વ ચાલ્યું જાય, તેને સમ્યકત્વમોહનીય કહેવાય. આ કર્મનો ઉદય થતાં જીવને સમ્યકત્વની પ્રાપ્તિ તે થાય છે, પરંતુ તે જ્યાં સુધી મેજુદ હોય છે, ત્યાં સુધી મોક્ષની સમીપે લઈ જનાર ક્ષાયિક ગુણને અટકાવે છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
જેના લીધે આત્મા મિથ્યાત્વમાં રાચે તે મિથ્યાત્વમાહનીય કહેવાય. મિથ્યાત્વના ઉદ્દયથી જીવ સત્યને અસત્ય અને અસત્યને સત્ય માને છે અને તેથી તે સત્યને સાક્ષાત્કાર કરી શકતા નથી. આ સયેાગેામાં તે ત્રીજી આધ્યાત્મિક પ્રગતિ શી કરી શકે ?
કર
જેને લીધે કેટલુક મિથ્યાત્વ ચાલ્યુ' જાય અને કેટલુંક બાકી રહે, તેને મિશ્રમેાહનીય કહેવાય. આ કર્મના ઉદય વખતે જીવ સત્ય અને અસત્ય અનેને સરખા સમજે છે, એટલે સત્યને માટે આગ્રહી બની શકતા નથી. આ સ્થિતિ પણ આધ્યાત્મિક પ્રગતિ માટે એટલી જ ખાધક છે. चरितमोहणं कम्मं दुविहं तं विहियं । कसायमोह णिज्जं तु, नोकसायं तव य ॥ १० ॥ તહેવ ચારિત્રમેાહનીય કર્મ એ પ્રકારનુ કહેવુ છેઃ (૧) કષાયમેાહનીય અને નાકષાયમેાહનીય.
कम्मं तु कसायजं । જ્ન્મ ૨ નોસાયનું ॥
सोल सविहभेएणं, સત્તવિદ્ નવિદ્વા, ॥ કષાયમેાહનીય કર્મ સેાળ પ્રકારનુ છે અને નાકષાય માહનીય કર્મ સાત કે નવ પ્રકારનુ છે.
વિ. જે જીવના શુદ્ધ સ્વરૂપને કલુષિત કરે તે કષાય કહેવાય છે; અથવા જે ઘણા પ્રકારનાં સુખ અને દુઃખના ફૂલને ચેાગ્ય એવા કર્મક્ષેત્રનું કશુ કરે છે-ખેડે છે, તે કષાય કહેવાય છે; અથવા જેનાથી ષ એટલે સ'સારને, આય એટલે લાભ થાય, અર્થાત્ સંસારની વૃદ્ધિ થાય તે કષાય કહેવાય છે. આ કષાયના મુખ્ય ચાર પ્રકાર છે: (૧)
Page #203
--------------------------------------------------------------------------
________________
ક્રમના પ્રકાશ ]
} &
ક્રોધ, (૨) માન (અભિમાન), (૩) માયા (કપટ) અને (૪) (તૃષ્ણા). લાભ તે દરેકના તરતમતા અનુસાર (૧) અનતાનુબંધી, (૨) પ્રત્યાખ્યાની (૩) અપ્રત્યાખ્યાની તથા (૪) સંજવલન એવા ચાર ચાર પ્રકારેા છે. આમ કષાયના કુલ સાળ પ્રકાશ બને છે.
અનંતાનુબંધી કષાય અતિ તીવ્ર હોય છે; પ્રત્યાખ્યાની કષાય તીવ્ર હાય છે. અપ્રત્યાખ્યાની કષાય મદ હાય છે; અને સંજવલન કષાય અતિ મંદ હાય છે. આ કષાયની તરતમતા સમજાવવા માટે જૈન શાસ્ત્રોમાં નીચે પ્રમાણે દૃષ્ટાંતા આપવામાં આવ્યા છેઃ ક્રોધ
અન’તાનુ.ધી—ગતમાં પડેલી ફાટ જેવા. પ તમાં કાટ પડી હાય તેા તે સધાતી નથી, તેમ આ ક્રોધ ઉત્પન્ન થયા હાય તા જીવનભર શાંત થતા નથી. અપ્રત્યાખ્યાની–પૃથ્વીમાં પડેલી ફાટ જેવા. પૃથ્વીમાં ફાટ પડી હાય તા વરસાદ આવે ત્યારે પૂરાઈ જાય છે, તેમ આ ક્રોધ ઉત્પન્ન થયા હાય તા ઘણા વખતે શાંત થાય છે.
પ્રત્યાખ્યાની રેતીમાં ઢારેલી રેખા જેવા. રેતીમાં રેખા ઢોરી હાય તે પત્રનનેા સપાટા આવતાં લય પામે છે. તેમ આ ક્રાધ ઉત્પન્ન થયા હાય તે થાડા વખતમાં શાંત થાય છે. સંજવલન—પાણીમાં દોરેલી રેખા જેવો. પાણીમાં રેખા ઢોરી હોય તે તરત લય પામે છે, તેમ આ ક્રોધ ઉત્પન્ન થયા હાય તા તરત શાંત થઈ જાય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૬૪
[ શ્રી વીર–વચનામૃત
માન
અનંતાનુબંધી—પથ્થરના થાંભલા જેવો, જે કાઈ રીતે નમે
જ નહિ, અપ્રત્યાખ્યાની—હાડકાં જેવો, જે મહાકષ્ટ નમે. પ્રત્યાખ્યાની—કાષ્ઠ જેવા, જે ઉપાય કરવાથી તમે, સ’જવલન—નેતરની સેાટી જેવો, જે સહેલાઈથી નમી જાય.
માયા
અનંતાનુબંધી—વાંસના કઠણ મૂળ જેવી, જે કાઈ રીતે પેાતાની વક્રતા છેડે નહિ,
અપ્રત્યાખ્યાની—ઘેટાનાં શીગડાં જેવી, જે ઘણા પ્રયત્ને પેાતાની વક્રતા છેાડે.
પ્રત્યાખ્યાની ખળદના મૂત્રની ધારા જેવી, જે પવન આવતાં
દુર થાય.
લેલ અન’તાનુબંધી—કિરમજના ર’ગ જેવા કે જે એક વખત ચડયો હાય તા દૂર ન થાય.
અપ્રત્યાખ્યાની—ગાડાની મળી જેવા કે જે કપડે લાગ્યે
હાય તે ઘણા પ્રયત્ને દૂર થાય. પ્રત્યાખ્યાની—કાદવ જેવા કે જે કપડે લાગ્યા હાય તે ઘેાડા પ્રયત્ન દૂર થાય. સંજવલન—હળદરના રંગ જેવે કે જે સૂર્યના તડકા લાગતાં
જ દૂર થાય.
નાકષાયના સાત પ્રકારા આ પ્રમાણે સમજવા : (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અતિ, (૪) ભય, (૫) શેક, (૬)
Page #205
--------------------------------------------------------------------------
________________
કર્મના પ્રકારે ] જુગુપ્સા અને (૭) વેદ (જાતીય સંજ્ઞા—Sexual instinct).
જે વેદના સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ એમ ત્રણ પ્રકારે ગણીએ તે હાસ્યાદિ છે અને ત્રણ વેદ મળી નવ પ્રકારે થાય છે.
नेरयतिरिक्खालं, मणुस्साउं तहेव य । देवाअं चउत्थं तु, आउकम्मं चउनिहं ॥ १२ ॥
આયુકમ ચાર પ્રકારનું છે: (૧) નરકાયુ, (૧) (૨) તિર્યંચાયુ, (૩) મનુષ્પાયુ અને (૪) દેવાયુ.
વિક જીવને જેનાથી નરકનિમાં રહેવું પડે તે નરકાસુ, તિર્યંચ નિમાં રહેવું પડે તે તિર્યંચાયુ, મનુષ્ય
નિમાં રહેવું પડે તે મનુષ્યાયુ અને દેવાનિમાં રહેવું પડે તે દેવાયુ.
नामकम्मं तु दुविहं, सुहं असुहं च आहियं । सुहस्स तु बहु भेया, एमेव असुहस्स वि ॥ १३ ॥
નામકર્મ બે પ્રકારનું કહેવું છે: (૧) શુભ અને (૨) અશુભ. શુભનામકર્મના બહુ ભેદ છે, તેમ અશુભ નામકર્મના પણ બહુ ભેદે છે.
વિટ જેના યોગથી જીવને મનુષ્ય અને દેવનું શરીર, સુંદર અંગે પાંગ, સારું રૂપ, વચનની મધુરતા, કપ્રિયતા, યશસ્વિતા, વગેરે પ્રાપ્ત થાય, તે શુભ નામકર્મ કહેવાય. અને નરક તથા તિર્યંચનું શરીર, બેડોળ અંગોપાંગ, કુરૂપતા, વચનની કઠોરતા, અપ્રિયતા, અપયશ વગેરે પ્રાપ્ત
Page #206
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
થાય તે અશુભનામકર્મ કહેવાય.
શુભ નામકર્મના અનંત ભેદ છે, પરંતુ મધ્યમ અપેક્ષાએ ૩૭ ભેદો મનાય છે અને અશુભ નામકર્મના પણ અનંત ભેદો છે, પરંતુ મધ્યમ અપેક્ષાએ ૩૪ ભેદો મનાય છે. તેને વિસ્તાર કર્મથી જાણ.
गोयकम्मं तु दुविहं, उच्चं नीअं च आहि । उच्च अविहं होइ, एवं नीअं वि आहिअं ।। १४ ।।
ગોત્રકર્મ બે પ્રકારનું કહેવું છેઃ (૧) ઉચ્ચ અને (૨) નીચ. વળી તે દરેકના આઠ આઠ પ્રકારે કહેલા છે.
વિ. ઉચ્ચગોત્ર કર્મના આઠ પ્રકારો આ પ્રમાણે સમજવા : (૧) ઉચ્ચજાતિમાં ઉત્પન્ન થવું, (૨) ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થવું, (૩) બળવાન થવું, (૪) સૌંદર્યવાન થવું, (૫) તપસ્વી થવું, (૬) પ્રત્યેક વ્યવહારમાં અર્થ પ્રાપ્તિ થવી, (૭) વિદ્વાન થવું અને (૮) સંપત્તિવાન થવું. નીચ ગેત્રના આઠ પ્રકારે આથી વિરુદ્ધ સમજવા.
दाणे लाभे य भोगे य, उवभोगे वीरिए तहा । पंचविहमंतरायं, समासेण विआहियं ॥ १५ ॥
[ ઉત્તઅ૦ ૩૩, ગા) ૧ થી ૧૫ ] અંતરાયકર્મ સંક્ષેપમાં પાંચ પ્રકારનું કહેવું છેઃ (૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભેગાંતરાય, (૪) ઉપભેગાંતરીય અને (૫) વયતરાય. - વિટ આપવાની વસ્તુ વિદ્યમાન હોવા છતાં અને કાન આપવાથી થતાં લાભેને ખ્યાલ હોવા છતાં, જેને
Page #207
--------------------------------------------------------------------------
________________
કુમના પ્રકાશ ]
૬૭
લીધે દાન આપી ન શકાય તે દાનાંતરાયકમ`, પ્રયત્ન કરવા છતાં જેને લીધે વસ્તુના લાભ ન થાય તે લાલાંતરાય કમ, ખાન-પાનાદિને લગતી સઘળી સામગ્રીઓ હાવા છતાં, જેને લીધે તે ખાઈ-પી ન શકાય, અગર કદાચ ખાઈ-પી શકાય તેા હજમ ન કરી શકાય તે ભાગાંતરાય ક, જે એક જ વખત કામમાં આવે તે ભેગ્ય પદાર્થ કહેવાય છે; જેમકે ભાજન, પાણી વગેરે. જે વારવાર ઉપયાગમાં લઈ શકાય તે ઉપલેાગ્ય કહેવાય છે; જેમકે વસ્ત્ર, આભૂષણ વગેરે. જેને લીધે ઉપભાગ માટેની સામગ્રીએ જોઈ એ તેવા અને તેટલા પ્રમાણમાં સ્વાધીન હેાવા છતાં તેના ઉપયાગ ન થઈ શકે, તે ઉપભાગાંતરાય ક. તથા જેના ઉદય હોવાથી પાતે યુવાન અને મળવાન હેાવા છતાં પણ કાઈ કાર્ય સિદ્ધ કરી શકે નહિ તે વીર્યંતરાય ક.
उदहीसरिसनामाणं, तीसई कोडिकोडीओ ।
उक्कोसिया ठिई होइ, अंतोमुहुत्तं जहणिया ॥ १६ ॥ आवरणिजाण दुहं पि, वेयणिज्जे तव य ।
अंतरा य कम्मंमि, ठिई एसा विआहिआ ।। १७ ।। [ ઉત્ત॰ અ॰ ૩૩, ગા॰ ૧૯-૨૦ ]
જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મોની જધન્યસ્થિતિ અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કાડાકેાડી સાગરાપમની હાય છે.
વિ॰ આત્મપ્રદેશે। સાથે કર્મના અધ થાય છે, ત્યારે તેની સ્થિતિ એટલે ટકવાના સમય પણ નક્કી થાય
Page #208
--------------------------------------------------------------------------
________________
૬૮
[ શ્રી વીર–વચનામૃત
છે. એટલે એ કમ એટલા વખત આત્મા સાથે રહે છે. તેનું જઘન્ય એટલે આછામાં ઓછુ અને ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે કેટલુ· પ્રમાણુ હાય છે, તે અહીં દર્શાવવામાં આવ્યુ' છે. નવ સમયથી માંડીને એ ઘડીમાં એક આછા સમય સુધીના કાલ અંતમું હત' કહેવાય છે.
उदहि सरिसनामाणं, सत्तरिं कोडिकोडीओ ।
',
मोहणिस्स उक्कोसा, अन्तोमुहुत्तं जहणिया ॥ १८ ॥ तित्तीस सागरोवम, उक्कोसेण वियाहिया । ठिई उ आउकम्मस्स, अन्तोमुहुर्त्त जहणिया ॥ १९॥ उदहीस रिसनामाणं, वसई कोडिकोडीओ | नामगोत्ताण उक्कोसा, अट्टमुहुत्ता जहणिया ॥ २० ॥ [ ઉત્ત॰ અ॰ ૩૩, ગા૦ ૨૧-૨૨-૨૩ ]
માહનીયકની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કાડાકાંડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂત'ની હાય છે. આયુષ્યકર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની અને જઘન્યસ્થિતિ તમ્ હતની હાય છે. નામકમ અને ગાત્રકમ ની ઉત્કૃષ્ટસ્થિતિ વીસ કોડાકોડી સાગરાપમની અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તીની હાય છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
કે, '
'
. '
s
Arr
E
-
-
-
ધારા છઠ્ઠી દુર્લભ સંયોગ
* કાન
ખાતા ફાડા
કદ:
..
.
ઇ
નર
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मि य वीरियं ॥ १॥
આ સંસારમાં પ્રાણીઓને મનુષ્યજન્મ, ધર્મશ્રવણ, શ્રદ્ધા અને સંયમની પ્રવૃત્તિ, એ ચાર ઉત્તમ અંગેની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ છે.
समावण्णाण संसारे, णाणागोत्तासु जाइसु । कम्मा णाणाविहा कट्ट, पुढो विस्संभिया पया ॥ २ ॥
આ વિશ્વ પ્રાણીઓથી ભરેલું છે. આ પ્રાણીઓ નાના પ્રકારના કર્મો કરીને અલગ અલગ જાતિ અને ગોત્રમાં ઉત્પન્ન થાય છે. एगया देवलोएसु, नरएसुऽवि एगया । ઘણાચા વાવે, બાવહિં જીરૂ 2 રૂ .
આ જીવ પોતાના કર્મ અનુસાર કેઈ વાર દેવકમાં, કઈ વાર નરકમાં તે કઈ વાર અસુરકામાં (ભુવનપતિ ઇત્યાદિમાં) ઉત્પન્ન થાય છે.
ચા રવત્તિનો હો, તો વંટાવુક્ષો ! तओ कीड-पयंगो य, तओ कुंथू-पिवीलिया ॥ ४ ॥
જીવ કઈ વાર ક્ષત્રિય, કેઈ વાર ચંડાળ, કેઈ વાર બુક્કસ (વર્ણસંકર જાતિને), કોઈ વાર કીડે, કોઈ વાર પતંગિયું, કેઈ વાર કથે તે કઈ વાર કીડી થાય છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૭૦
[ શ્રી વીર-વચનામૃત
एवमावट्टजोणीसुं, पाणिणो कम्मकिव्विसा । ण णिव्विजन्ति संसारे, सवठे व खत्तिया ॥ ५ ॥
જેમ સર્વ પ્રકારની સિદ્ધિ હોવા છતાં પણ ક્ષત્રિની રાજ્યતૃષ્ણ શાંત થતી નથી, તેમ અશુભ કર્મવાળા જીવ અનેક યોનિઓમાં પરિભ્રમણ કરવા છતાં વિરક્ત થતા નથી. कम्मसंगेहि सम्मूढा, दुक्खिया बहुवेयणा । अमाणुसासु जोणीसु, विणिहम्मन्ति पाणिणो ॥ ६॥
કર્મના સંબંધથી મૂઢ થયેલા પ્રાણીઓ ઘણી વેદના પામીને તથા દુઃખી થઈને મનુષ્ય સિવાયની નિઓમાં વારંવાર જન્મને હણાયા કરે છે. कम्माणं तु पहाणाए, आणुपुव्वी कयाइ उ । जीवा सोहिमणुप्पत्ता, आययंति मणुस्सयं ॥ ७ ॥
અનુક્રમે અર્થાત્ એક એનિમાંથી બીજી એનિમાં ભટકતાં અકામનિર્જરાને લીધે કર્મોને ભાર હળવો થવાથી જી શુદ્ધિને પ્રાપ્ત થાય છે અને કેઈક વાર મનુષ્ય ભવમાં આવે છે.
વિઅજ્ઞાન કે મૂઢ દશામાં દુઃખો સહન કરતાં કર્મની જે નિર્જરા થાય છે, તે અકામનિર્જરા કહેવાય છે.
મનુષ્ય ભવની દુર્લભતા સમજાવવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની નિર્યુક્તિમાં નીચેનાં દશ દષ્ટાંત આપેલાં છે:
चुल्लग पासग धन्ने, जूए रयणे अ सुमिण चक्के य । चम्म जुगे परमाणू, दस दिटुंता मणुअलंभे ॥
Page #211
--------------------------------------------------------------------------
________________
દુલ ભ સયાગ ]
૧. ચૂલાનું દૃષ્ટાંત-ચક્રવતી રાજા છ ખંડ ધરતીના ધણી હાય છે. તેના રાજ્યમાં કેટલા ચૂલા હોય ? પ્રથમ ચક્રવર્તીના ફૂલે જમવાનું હોય અને પછી દરેક ચૂલે જમવાનુ' હોય તે ચક્રવર્તીના ફૂલે ફરી જમવાનુ' કયારે મળે ?
૦૧
૨. પાસાનું દૃષ્ટાંત-કેાઈ રમતમાં ફળવાળા પાસાના ઉપયાગ કરીને એક માણસનુ ખધું ધન પડાવી લીધું હોય અને ફરીને માણસને પાસાની રમત રમીને તે ધન પાછુ' મેળવવુ* હોય તે કચારે મળે ?
૩. ધાન્યનું દૃષ્ટાંત-લાખા મણ ધાન્યના ઢગલામાં ઘેાડા સરસવના દાણા ભેળવ્યા હાય અને તે પાછા મેળવવા મથીએ તા કયારે મળી રહે?
૪. જુગારનું દૃષ્ટાંત-એક રાજમહેલને ૧૦૦૮ સ્થતા હોય અને તે દરેક સ્થંભને ૧૦૮ હાંસ હાય અને તે દરેક હાંસને જુગારમાં જિતવાથી જ રાજ્ય મળે તેમ હાય તા એ રાજ્ય કચારે મળે?
૫. રત્નનું દૃષ્ટાંત-સાગરમાં સફર કરતાં પેાતાની પાસે રહેલાં રત્ન અગાધ જળમાં ડૂબી ગયાં હોય તા શાષ કરતાં એ રત્ના પાછાં કયારે મળે ?
૬. સ્વપ્નનું દૃષ્ટાંત–રાજ્યની પ્રાપ્તિ કરાવે એવું શુભ સ્ત્રગ્ન આવ્યું હાય અને તેથી રાજ્યની પ્રાપ્તિ થઈ હાય, એવું સ્વમ લાવવાના ખીજે મનુષ્ય પ્રયત્ન કરે, તા એવુ' સ્વસ કયારે આવે ?
Page #212
--------------------------------------------------------------------------
________________
૭૨
[ શ્રી વીર-વચનામૃત
૭. ચકનું દૃષ્ટાંત-ચક એટલે રાધાવેધ. સ્થંભના મથાળે યંત્રપ્રયોગથી એક પૂતળી ચકર ચકર ફરતી હોય, તેનું નામ રાધા. સ્થંભની નીચે તેલની કડાઈ ઉકળતી હાય, થંભના મધ્યભાગમાં ત્રાજવું હોય અને તે ત્રાજવામાં ઊભા રહીને નીચે કડાઈમાં પડતાં રાધાનાં પ્રતિબિંબના આધારે બાણ મારીને તેની ડાબી આંખ વીંધવી હોય તે ક્યારે વીંધાય?
૮. ચર્મનું દૃષ્ટાંત–અહીં ચર્મ શબ્દથી ચામડા જેવી જાડી થઈ ગયેલી સેવાળ સમજવી. કેઈ પૂનમની રાતે તેના થર પવનને ઝપાટે આવતાં તે આઘીપાછી થઈ ગઈ હેય અને એ રીતે પડેલાં બાંકેશમાંથી કોઈ કાચબાએ ચંદ્રનું દર્શન કર્યું હોય, તેવું જ ચંદ્રદર્શન એ કાચબાને પિતાના સગાંવહાલાંઓને કરાવવું હોય તે ક્યારે કરાવી શકે? પવનના ઝપાટાથી એજ જગાએ બકેરું પડવું અને તે વખતે પૂનમને જગ હે, એ બધું કેટલું દુર્લભ છે?
૯ યુગનું દૃષ્ટાંત-યુગ એટલે ધસરી. તે બળદના ખભા પર બરાબર બેસાડવા માટે સમેલ એટલે લાકડાના નાનકડા દેડકાને ઉપયોગ કરવામાં આવે છે. હવે ધૂંસરી મહાસાગરના એક છેડેથી નાખી હોય અને બીજા છેડેથી સામેલ નાખી હોય તે એ સરીમાં સામેલ પેસે ખરી? અને પેસે તે ક્યારે પેસે
૧૦. પરમાણુનું દૃષ્ટાંત-એક સ્થંભનું અત્યંત બારીક ચૂર્ણ કરીને એક ભૂંગળીમાં ભર્યું હોય અને કઈ
Page #213
--------------------------------------------------------------------------
________________
-
~
~
-~~-
~~
-~
~-~
દુર્લભ સંયોગ ]
૭૩ પર્વતની ટોચ ઉપર ઊભા રહીને તેને કૂક વડે હવામાં ઉડાડવામાં આવ્યું હોય તો એ ચૂર્ણના બધા પરમાણુ ફરી ક્યારે એકત્ર થાય?
જે આ બધા પ્રશ્નોને જવાબ “ઘણું કાળે અને ઘણાં કષ્ટ” હેાય તે મનુષ્યભવ પણ ઘણા કાળે અને કષ્ટ પ્રાપ્ત થાય છે, એટલે કે તે અતિ દુર્લભ છે. माणुस्सं विग्गहं लर्बु, सुई धमत्र दुल्लहा । जं सोचा पडिवजन्ति, तवं खन्तिमहिंसयं ॥८॥
કદાચ મનુષ્યને ભવ મળી ગયે તે પણ ધર્મશાસ્ત્રનાં વચને સાંભળવા ઘણા દુર્લભ છે કે જે સાંભળીને છો તપ, ક્ષમા તથા અહિંસાને અંગીકાર કરે.
आहच सवणं लर्बु, सद्धा परमदुलहा । सोचा णेयाउयं मग्गं, बहवे परिभस्सइ ॥ ९॥
કદાચિત ધર્મશાસ્ત્રનાં વચન સાંભળી લે તે પણ તેના પર શ્રદ્ધા થવી ઘણી દુર્લભ છે. ન્યાયમાર્ગને સાંભળવા છતાં ઘણું મનુષ્ય (તેને અનુસરતા નથી અને દુરાચારી કે સ્વચ્છંદી જીવન ગાળી) ભ્રષ્ટ થાય છે.
सुई च लद्धं सद्धं च, वीरियं पुण दुल्लहं । बहवे रोयमाणा वि, णो य ण पडिवजइ ॥१०॥
કદાચિત્ ધર્મશાસ્ત્રોનાં વચને સાંભળ્યાં અને શ્રદ્ધા પણ બેઠી, પરંતુ સંયમમાર્ગમાં વિર્ય ફેરવવું અર્થાત્ પ્રવૃત્તિ કરવી ઘણું દુર્લભ છે. ઘણુ મનુષ્ય શ્રદ્ધાસંપન્ન હોવા છતાં સંયમમાર્ગની પ્રવૃત્તિ કરતા નથી.
Page #214
--------------------------------------------------------------------------
________________
૪
[ શ્રી વીર-વચનામૃત
माणुसत्तम्मि आयाओ, धम्मं सोच सरहे । तवस्सी वीरियं लर्बु, संवुडे निद्भुणे रयं ॥११॥
જે જીવ મનુષ્યભવ પામીને ધર્મશાસ્ત્રનાં વચને સાંભળે છે, તેના પર શ્રદ્ધા કરે છે અને સંયમમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, તે તપસ્વી અને સંવૃત (સંવરવાળો) થઈને પિતાના (બદ્ધ તથા બદ્ધમાન) કર્મોને ખંખેરી નાખે છે. તાત્પર્ય કે મુક્તિ પામે છે. सोही उज्जुभूयस्स, धम्मो सुद्धस्स चिदुई ।
વ્યા પર ગાડુ, ઘસરોવ પાવર | ૨૨ /
સરળતાવાળા આત્માની શુદ્ધિ થાય છે અને એવા શુદ્ધ આત્મામાં જ ધર્મ ટકી શકે છે. વૃતથી સિંચાયેલ અગ્નિની માફક તે દેદીપ્યમાન થઈને પરમ નિર્વાણ (મુક્તિ) પામે છે. विगिंच कम्मुणो हेउ, जसं संचिणु खंतिए । पाढवं सरीरं हिचा, उड्ढे पक्कमई दिसं ॥ १३ ॥
કના હેતુને અર્થાત મિથ્યાત્વ, અવિરતિ વગેરેને દૂર કરે. ક્ષમા, સરલતા, મૃદુતા, નિર્લોભતા વગેરે મેળવીને યશને સંચય કરે. આમ કરનારે મનુષ્ય પાર્થિવ શરીર છેડીને ઉદર્વદિશા તરફ પ્રયાણ કરે છે, અર્થાત્ સ્વર્ગ કે મેક્ષમાં જાય છે. विसालिसेहिं सीलेहिं, जक्खा उत्तर उत्तरा । महासुका व दिपंता, मन्नता अपुणोच्चयं ॥ १४ ॥
ઉત્કૃષ્ટ આચારોનું પાલન કરવાથી જીવ ઉત્તરોત્તર વિમાનવાસી દેવ થાય છે. ત્યાં તે અતિશય સુશોભિત અને
Page #215
--------------------------------------------------------------------------
________________
દુભ સયેાગ ]
૭૫
દેદીપ્યમાન શરીર ધારણ કરે છે તથા સ્વર્ગીય સુખામાં એટલેા લીન થઈ જાય છે કે મારે અહીંથી વ્યવવાનું નથી એમ માની લે છે.
कामरूवविउव्विणो । પુન્ના વાલસા
॥ શ્ II
अप्पिया देवकामाण, સદ્ધ પેતુ વિકૃત્તિ, દેવ સ અધી કામસુખાને પ્રાપ્ત થયેલા અને ઈચ્છાનુસાર રૂપ બનાવવાની શક્તિવાળા આ દેવે સેકડા પૂવ વર્ષો સુધી વિમાનામાં રહે છે.
વિ- એક પૂ=૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ સીત્તેર હજાર પાંચસાને સાઠ અખજ વ.
तत्थ ठिच्चा जहाठाणं, जक्खा आउक्खए चुया । उवेंति माणुसं जोणिं, से दसंगेऽभिजायइ ॥ १६ ॥
ત્યાં પાત–પેાતાના સ્થાનમાં રહેલા દેવા આયુષ્યના ક્ષય થતાં ચ્યવીને મનુષ્યયેાનિને પ્રાપ્ત કરે છે અને ત્યાં એને દશ અંગેાની પ્રાપ્તિ થાય છે.
वित्तं वत्थु हिरण्णं च, पसवो दासपोरुसं । चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जइ ॥ १७ ॥
|
તે સ્વગમાંથી ચ્યવેલા દેવા જ્યાં ક્ષેત્ર ( ખુલ્લી જમીન-માગમગીચા વગેરે), વાસ્તુ( મકાન, મહેલ વગેરે), હિરણ્ય (સાનું, રૂપું, ઝવેરાત, રેકડ વગેરે) અને પશુ તથા દાસ-દાસીએ રૂપી ચાર કામસ્કા એટલે સુખ–ભાગની સામગ્રી હાય છે, ત્યાં જન્મ ધારણ કરે છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
मित्तवं नाइवं होइ, उच्चागोत्तेय वण्णवं । अप्पा के महापन्ने, अभिनाय जसो बले ॥ १८ ॥
[ઉપર ચાર કામ-સ્કધરૂપી એક અગને નિર્દેશ કરવામાં આવ્યા છે. હવે ખોજા નવ અંગેનું આ ગાથામાં વર્ણન કરે છે. ] (૨) તેને અનેક સન્મિત્રા હોય છે, (૩) તેને ઘણા કુટુ`બીજના દ્વાય છે, (૪) તે ઊંચા ગાત્રમાં જન્મ પામે છે, (૫) સૌ વાન હોય છે, (૬) અલ્પ વ્યાધિવાળા હાય છે, (૭) બુદ્ધિશાળી હાય છે, (૮) વિનીત હાય છે, (૯) યશસ્વી હોય છે અને (૧૦) બલવાન પણ હાય છે. ( આ રીતે તેને દશ અગની પ્રાપ્તિ થાય છે. )
भोच्चा माणुस्सए भोए, अप्पडिरूवे अहाउयं । पुत्रि विशुद्धसद्धत्तमे, केवलं बोहि बुझिया ॥। १९५
આયુષ્ય અનુસાર મનુષ્યના ઉત્તમ ભેગા સેગવીને પૂર્વ ભવમાં કરેલા શુદ્ધ ધમ નાં આચરણને લીધે તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે.
चउरंगं दुल्लभं मच्चा, संजमं पडिवज्जिया ।
तवसा धुयकम्मंसे, सिद्धे भवति सासए ॥ २० ॥ [ઉત્ત॰ અ॰ ૩, ગા॰ ૧-૨૦]
આ ચાર અગાને દુર્લભ માનીને મનુષ્યે સયમમાગ ને સ્વીકારવા જોઈએ. તપઢારા કર્મોને ખખેરી નાખનારા મનુષ્ય શાશ્વત સિદ્ધ થાય છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
ધારે સાતમી આત્મજય
सरीरमाहु नाव त्ति, जीवो वुच्चइ नाविओ । संसारो अण्णवो वुत्तो, जं तरन्ति महेसिणो ॥१॥
[ ઉત્ત, અ ૨૩, ગા. ૭૩] શરીરને “નાવ” કહેલ છે, આત્માને “નાવિક કહેલ છે અને આ સંસારને “સમુદ્ર” કહે છે, જેને. મહર્ષિએ તરી જાય છે.
अपा खलु सययं रक्खिवयव्यो,
अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ॥२॥
[ દશ. ચૂલિકા ૨, ગા. ૧૬ ] સર્વ ઈદ્રિને બરાબર સમાધિયુક્ત કરીને આત્માને પાપપ્રવૃત્તિઓથી નિરંતર બચાવ્યા જ કરે જોઈએ, કારણ કે એ રીતે નહિ બચાવામાં આવેલે આત્મા સંસારમાં રખડ્યા કરે છે, જ્યારે સુરક્ષિત આમા તમામ દુખેથી મુક્ત થાય છે. जस्सेवमप्पा उ हवेज्ज निच्छिओ,
- चइज्ज देहं न हु धम्मसासणं । तं तारिसं नो पइलन्ति इन्दिया, વંતિવાય સુલ ઉિર રૂ
[ દશ. ચૂલિકા ૧, ગા. ૧૭
Page #218
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
પવનના જોરદાર સપાટા મેરુ પર્વતને ડગાવી શકતા
'
નથી, તેમ - દેહને ભલે છેાડી દઉં પણ ધર્માંના શાસનને તા ન જ છેાડુ', ' એવા દૃઢ નિશ્ચયવાળા આત્માને ઇન્દ્રિયા કદી પણ ડગાવી શકતી નથી.
७८
अप्पा चैव दमेयव्वो, अप्पा हु खलु दुद्दम ।
अप्पा दन्तो सुही होइ, अस्सि लोए परत्थ य ॥ ४ ॥
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૫ ]
આત્માને જ ક્રમવા જોઈએ. આત્મા ખરેખર દુર્દ મ્ય છે. આત્માનું દમન કરનારે આ લેાક અને પરલેાકમાં સુખી થાય છે.
વિ- અહીં આત્માથી પેાતાની જાત સમજવી.
संजमेण तवेण य । बन्धणेहि बहेहि य ॥ ५॥
वरं मे अप्पा दन्तो, माऽहं परेहिं दमन्तो,
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૬ ]
ખીજા કોઈ મારા આત્માને અધનામાં નાખીને અને માર મારીને ક્રમે, એ કરતાં તે હું પોતે જ મારા આત્માને સયમ અને તપ વડે દમું, એ શ્રેષ્ઠ છે.
अप्पा नई वेयरणी, अप्पा मे कूडसामली ।
अप्पा कामदुहा घेणू, अप्पा मे नन्दण वणं ॥ ६॥
[ ઉત્ત॰ અ॰ ૨૦, ગા॰ ૩૬ ]
મારા આત્મા જ વૈતરણી નદી છે અને મારા આત્મા જ ફૂટ શાલ્મલી વૃક્ષ છે; મારા આત્મા જ કામધેનુ છે અને સારા આત્મા જ નનવન છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
આત્મજય ]
अप्पा कत्ता विकत्ता य, दुक्खाण य सुहाण य । અલ્પા મિતમમિત્તે ૬, તુટ્રિય મુદ્ગલો | ૭ |
[ ઉત્ત॰ અ॰ ૨૦, ગા૦ ૩૭ ] આત્મા પોતે જ દુઃખેા તથા સુખાના ઉત્પન્ન અને નાશ કરનારા છે. સન્માર્ગે ચાલનારા-સદાચારી આત્મા મિત્રરૂપ છે, અને કુમાર્ગે ચાલનારા-દુરાચારી આત્મા શત્રુપ છે.
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिए । एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ॥ ८ ॥ [ ઉત્ત॰ અ॰ ૯, ગા૦ ૩૪]
જે પુરુષ દુય સંગ્રામમાં દશ લાખ શત્રુઓને જિતે, તે કરતાં એક પેાતાના આત્માને જિતે એ શ્રેષ્ઠ વિજય છે.
अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ? । अप्पणामेव
अप्पाणं, ના મુદ્દેE / ર્ ॥ [ ઉત્ત॰ અ॰ ૯, ગા ૩૫]
ve
હું પુરુષ ! તુ આત્માની સાથે જ યુદ્ધ કર. બહારના શત્રુઓ સાથે શા માટે લડે છે? આત્માવડે જ આત્માને
જિતવાથી સાચુ* સુખ મળે છે.
पंचिन्दियाणि कोहं, माणं मायं तहेव लोहं च । दुज्जयं चैव अप्पाणं, सव्वमप्पे जिए जियं || ૬૦ ||
[ ઉત્ત॰ અર્ક, ગા॰ ૩૬ ] માન, માયા અને લાલની
પાંચ ઈન્દ્રિયા, ક્રોધ,
Page #220
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
annannnnnn
વૃત્તિઓ, તેમજ આત્માને જિત એ ઘણું કઠિન કામ છે. જેણે આત્માને જિ તેણે સર્વ જિયું. न तं अरी कंठछित्ता करेइ,
= રે રે ળિયા દુરHI से नाहिई मच्चुमुहं तु पत्ते, पच्छाणुतावेण दयाविहूणो ॥ ११ ॥
ઉત્ત, અ ૨૦, ગા. ૪૮ ] દુરાચારમાં પ્રવૃત્ત થયેલ આત્મા પિતાનું જેટલું અનિષ્ટ કરે છે, તેટલું અનિષ્ટ ગળું કાપનાર શત્રુ પણ કરતા નથી. આ દયાવિહીન મનુષ્ય મૃત્યુના મુખમાં જતાં પિતાને દુરાચાર જાણશે અને પછી પશ્ચાતાપ કરશે. जो पव्वइत्ताण महब्बयाई,
___ सम्मं च नो फासयई पमाया । अनिग्गहप्पा य रसेसु गिद्धे,
મૂકો ઉઝ વન્ય છે કે ૨૨ II
[ ઉ૦ અ૦ ૨૦, ગા. ૩૯ જે સાધક પ્રવજ્યા લીધા પછી પ્રમાદવશાત્, સ્વીકારેલાં મહાવતેને સારી રીતે પાળતું નથી, તેમજ રસમાં લાલચુ થઈને પિતાના આત્માને નિગ્રહ કરતે નથી, તેનાં બંધને મૂળથી છેદતાં નથી.
से जाणं अजाणं या, कटु आहम्मियं पयं । संवरे खिप्पमप्पाणं, बीयं तं न समायरे ॥१३॥
.. [ ૬૦ અ૦ ૮, ગા૨ ૩૧ )
Page #221
--------------------------------------------------------------------------
________________
૮ર
~--~~-
~-~-~~-~~
~-~-
~
વિશ્વતંત્ર ]
વિવેકી પુરુષ જાણતા અથવા અજાણતા કેઈ અધર્મ કૃત્ય કરી બેસે તે પોતાના આત્માને તરત જ એનાથી દૂર કરી લે અને ફરી બીજી વાર એવું ન કરે. पुरिसा ! अत्ताणमेव अभिनिगिज्झ एवं दुक्खा पमोक्खसि॥ १४ ॥
[ આ અ૦ ૩, ઉ૦ ૩, સૂ૦ ૧૧૯ ] હે પુરુષ! તું પિતાના આત્માને જ વશ કર. એમ કરવાથી તું સર્વ દુબેમાંથી મુક્ત થઈશ.
Page #222
--------------------------------------------------------------------------
________________
ધારા આઠમી મેાક્ષમા
Des
नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । एयमग्गमणुपपत्ता, जीवा गच्छंति सोग्गइं ॥ १ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૮, ગા॰ ૩ ]
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ [ એ મેાક્ષમાર્ગ છે. ]. આ માગને પ્રાપ્ત થયેલા જીવા સુગતિમાં જાય છે,
વિષ્ટ સ મુમુક્ષુએ મેાક્ષપ્રાપ્તિની અભિલાષા રાખે છે; પરંતુ મેાક્ષની એ અવસ્થાએ પહેાંચવાના સાચાભરેાસાપાત્ર માગ કયા ? એ જાણુની જરૂર છે. તેથી જ અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની યથાર્થ આરાધના એ મેક્ષપ્રાપ્તિના સાચા માર્ગ છે. એ માને અનુસરનારા જીવા અવશ્ય સુગતિમાં અર્થાત્ મેાક્ષમાં જાય છે.
नाणेण जाणइ भावे, चरित्रेण निगिण्हाइ,
दंसणेण य सहे । तवेण परिसुज्झाई ॥ २ ॥ પરિમુદ્ ॥ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૮, ગા૦ ૩૫ ] જ્ઞાનથી પદાર્થાને જાણી શકાય છે, દનથી તેના પર શ્રદ્ધા થાય છે, ચારિત્રથી કા આસ્રવ રાકાય છે
અને તપથી આત્માની સ'પૂર્ણ શુદ્ધિ થાય છે.
तत्थ पंचविहं नाणं, ओहिनाणं तु तइयं,
सुयं आभिणिबोहियं । मणनाणं च केवलं ॥ ३ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૮, ગા॰ ૪ ]
Page #223
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ ]
તેમાં જ્ઞાન પાંચ પ્રકારનું છેઃ (૧) આભિનિધિક, (૨) શ્રત, (૩) અવધિ, (૪) મન:પર્યવ અને (૫) કેવલ.
વિતેમાં એટલે મેક્ષના ચતુર્વિધ સાધને માં. જ્ઞાન પ્રથમ છે, એટલે તેનું વર્ણન પ્રથમ કર્યું છે. જેના વડે વસ્તુ જણાય, એાળખાય કે સમજાય તે જ્ઞાન કહેવાય. તેના પાંચ પ્રકારે છે, આભિનિબંધિક આદિ.
પાંચ ઈન્દ્રિયે તથા છઠ્ઠા મન વડે વસ્તુને જે અર્વાભિમુખ નિશ્ચિત બંધ થાય તે આભિનિધિક જ્ઞાન કહેવાય. તેને મતિજ્ઞાન પણ કહેવામાં આવે છે. આપણે સ્પર્શ કરીને, ચાખીને, સૂંઘીને, જોઈને તથા સાંભળીને જે જ્ઞાન મેળવીએ છીએ, તે આ પ્રથમ પ્રકારનું મતિજ્ઞાન છે.
આ જ્ઞાન ચાર પગથિયે થાય છે. તેમાંનું પહેલું પગથિયું અવગ્રહ છે, બીજું પગથિયું હિત છે, ત્રીજું પગથિયું અપાય છે અને ચોથું પગથિયું ધારણા છે.
એક વસ્તુને સ્પર્શ થતાં “કઈક” એ જે અવ્યક્ત બંધ થાય તે અવગ્રહ. “આ શું હશે? એવી વિચારણા તે ઈહા. “આ વસ્તુ અમુક જ છે,” એ નિર્ણય તે અપાય. અને “મને આ વસ્તુને સ્પર્શ થયે” એવું જે મરણ તે ધારણા. લાકડાને સ્પર્શ થતાં જ “મને લાકડું અડ્યું' એમ લાગે છે, પણ એટલી વારમાં આ ચારે કિયાએ અતિ ઝડપથી બની જાય છે. અજાણી વસ્તુને સ્પર્શ થતાં આ કિયાએ ધીમેથી થાય છે, એટલે તેને ખ્યાલ આવે છે; ચિરપરિચિત વસ્તુમાં ઉપગની ઝડપ
Page #224
--------------------------------------------------------------------------
________________
૮૪
[ શ્રી વીર–વચનામૃત
ઘણી હાય છે, એટલે તેના ખ્યાલ આવતા નથી. શ્રુતજ્ઞાનના સાદો અર્થ છે સાંભળીને મેળવેલુ' જ્ઞાન, આપણે વ્યાખ્યાન સાંભળીને કે પુસ્તક વાંચીને જે જ્ઞાન મેળવીએ છીએ, તે આ ખીજા પ્રકારનું શ્રુતજ્ઞાન છે.
તમામ સ‘સારી જીવાને આ એ જ્ઞાન વ્યક્ત કે અવ્યક્ત અવશ્ય હાય છે.
આત્માને રૂપી દ્રબ્યાનુ અમુક કાળ અને અમુક ક્ષેત્ર પૂરતું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન, અન્યના મનના પર્યાયાનુ –ભાવાનુ. જે જ્ઞાન થાય તે મનઃપય કે મનઃપવ જ્ઞાન, અને કાઈ પણ વસ્તુના સ` પર્યાચાનુ જે સવ કાલીન જ્ઞાન થાય તે કેવલજ્ઞાન.
અવધિજ્ઞાન નારકી અને દેવના જીવાને સહજ હાય છે, એટલે કે તેઓ જન્મે ત્યારથી જ અવધિજ્ઞાનથી યુક્ત હાય છે અને તિર્યંચ તથા મનુષ્યને આ જ્ઞાન વિશિષ્ટ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. મન:પર્યવ અને કેવળજ્ઞાન માત્ર મનુષ્યને જ પ્રાપ્ત થાય છે અને તે માટે વિશિષ્ટ અવસ્થાની અપેક્ષા રહે છે.
અવિષે, મનઃપવ અને કેવલ આ ત્રણે જ્ઞાનેા ઇન્દ્રિય અને મનની મદદ વિના આત્માને સીધા થાય છે, એટલે તેની ગણના પ્રત્યક્ષ જ્ઞાનમાં કરવામાં આવે છે. આ અપેક્ષાએ આભિનિાષિક તથા શ્રુતજ્ઞાન પરાક્ષ છે. વ્યવહારની ગણતરી આથી ઉલટી છે. તે ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થતાં જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે અને
Page #225
--------------------------------------------------------------------------
________________
મેાક્ષમા ]
આત્માને થતા સીધા જ્ઞાનને પરાક્ષ કહે છે. શાસ્ત્રકારાએ સ'વ્યવહારિક પ્રત્યક્ષ અને સબ્યવહારિક પરાક્ષ તરીકે તેની નોંધ લીધી છે.
एयं पंचविहं नाणं, पज्जवाणं य सव्वेसिं,
दव्वाण य गुणाण य । नाणं नाणीहि देखियं ॥ ४ ॥
[ ઉત્ત॰ અ॰ ૨૮, ગા૦ ૫]
સર્વ દ્રવ્યે, સર્વાં ગુણેા અને સવ* પાંચાનું સ્વરૂપ જાણવા માટે જ્ઞાનીએએ આ પાંચ પ્રકારનું જ્ઞાન ખતાવ્યું છે. વિષ્ટ આ કથનનું તાત્પર્ય એ છે કે કોઈ પણ જ્ઞેય વસ્તુ આ પાંચ જ્ઞાનની મર્યાદા બહાર નથી.
પાંચ જ્ઞાનનું સ્વરૂપ તથા તેની પ્રક્રિયા નદિસૂત્ર તથા વિશેષાવશ્યકભાષ્યમાં વિસ્તારથી જણાવી છે. તે અંગે વર્તમાન ભાષામાં જાણવા ઈચ્છનારે અમારું લખેલું ‘ જ્ઞાનેાપાસના ’( ધ મેાધ ગ્રંથમાળાનું પુસ્તક આઠમુ) જોવુ.
जीवाऽजीवा बंधो य, पुणं पावाऽसवो तहा । -संवरो निज्जरा मोक्खो, संते ए तहिया नव ॥ ५ ॥ [ઉત્ત॰ અ. ૨૮, ગા૦ ૧૪]
૫
(૧) જીવ, (૨) અજીવ, (૩) ખંધ, (૪) પુણ્ય, (પ) પાપ, (૬) આશ્રવ, (૭) સવર, (૮) નિર્જરા અને (૯) મેાક્ષ આ નવ તત્ત્વા છે.
વિ॰ આ જગતમાં જે કઈ જાણવા ચાગ્ય છે, તેન જ્ઞેય તત્ત્વ કહેવામાં આવે છે; જે કઈ છેાડવા ચાગ્ય છે,
Page #226
--------------------------------------------------------------------------
________________
૮૬
| [ શ્રી વર-વચનામૃત તેને હેય તત્વ કહેવામાં આવે છે, અને જે કંઈ આદરવા ગ્ય છે, તેને ઉપાદેય તત્વ કહેવામાં આવે છે.
આ ત્રણ તત્વોના વિસ્તાર રૂપે નવ તત્તની યેજના છે. સેય તત્વના બે ભાગ છે. જીવ અને અજવા. આ બંને તરોને પરિચય આગળ આવી ગયો છે. હેય તવના ત્રણ વિભાગો છે: આસ્રવ, બંધ અને પાપ. જેનાથી કર્મો આત્મપ્રદેશ ભણી ખેંચાય તે આસ્રવ, જેનાથી કર્મો આત્મપ્રદેશ સાથે ઓતપ્રેત થાય તે બંધ અને જેનાથી આત્માને અશુભ ફળ ભેગવવું પડે તે પાપ. ઉપાદેય તત્વના ચાર વિભાગે છેઃ સંવર, નિર્જર, મેક્ષ અને પુણ્ય. આમ્રવને અટકાવનારી કિયા તે સંવર, આત્મપ્રદેશની સાથે ઓતપ્રેત થયેલા કર્મોનું અલ્પ કે બહુવશે ખરી જવું તે નિર્જરા, સકલ કર્મોને ક્ષય થે તે મોક્ષ, અને શુભફળ આપનારું કર્મ તે પુણ્ય. તેમાં પુણ્ય કચિત્ ઉપાદેય છે, કારણકે તેનાથી સત્ સાધનેની પ્રાપ્તિ થાય છે, પણ મેક્ષમાં જવા માટે તેને ક્ષય કરે પડે છે.
નવતત્વ–પ્રકરણ તથા સટીક કર્મગ્રંથોમાં આ નવત સંબંધી ઉપયોગી માહિતી આપેલી છે. અને અમેએ જૈન ધર્મ-દર્શન” નામના બૃહદ્ ગ્રંથમાં આ વિષય પર વૈજ્ઞાનિક તુલના સાથે ઘણું વિવેચન કરેલું છે.
तहियाणं तु भावाणं, सब्भावे उवएसेणं । भावेण सहतस्स, सम्मत्तं तं वियाहियं ॥ ६ ॥
[ ઉત્તઅ૨૮, ગા. ૧૫ ]
Page #227
--------------------------------------------------------------------------
________________
મેક્ષમાર્ગ ]
સ્વભાવથી કે ઉપદેશથી આ તના યથાર્થ સ્વરૂપની ભાવપૂર્વક શ્રદ્ધા કરવી, એને સમ્યગદર્શન કહેલું છે.
વિસમ્યગદર્શન એટલે તેના યથાર્થ સ્વરૂપની ભાવપૂર્વક શ્રદ્ધા. તે સ્વભાવથી એટલે નસગિક રીતે અને ઉપદેશથી એટલે ગુરુજનના વ્યાખ્યાનાદિ શ્રવણ કરવાથી એમ બે પ્રકારે થાય છે. શ્રી ઉમાસ્વાતિ વાચકે તત્વાર્થીધિગમસૂત્રના પ્રથમ અધ્યાયમાં “તાશ્રદ્ધા સભ્યT
' અને “ન્નિધિરામદ્ વા ” આ બે સૂત્રવડે તેની સ્પષ્ટતા કરી છે.
परमत्थसंथवो वा, सुदिठ्ठपरमत्थसेवणा वा वि । वावनकुदसणवज्जणा य सम्मत्तसद्दहणा ॥ ७ ॥
[ ઉત્તઅ૦ ૨૮, ગા. ૨૮ ]. પરમાર્થ સંસ્તવ, પરમાર્થાતૃસેવન, વ્યાપન્ન દર્શનીને ત્યાગ અને કુદર્શનીને ત્યાગ, એ સમ્ય દર્શનને લગતા શ્રદ્ધાનાં ચાર અંગે છે.
વિ૮ પરમાર્થસંસ્તવ એટલે તત્ત્વની વિચારણા, ત અંગે ચિંતન-પરિશીલન.
પરમાર્થજ્ઞાતૃસેવન એટલે તત્વને જાણનાર ગીતાર્થ ગુરુઓના ચરણની સેવા.
વ્યાપન્ન દર્શનીને ત્યાગ એટલે કે એક વાર સમ્યકત્વથી યુક્ત હોય, પણ કોઈ કારણે તેમાંથી ભ્રષ્ટ થયેલ હોય તેનાથી દૂર રહેવું.
કુદર્શનીને ત્યાગ એટલે મિથ્યા દર્શનની માન્યતા
Page #228
--------------------------------------------------------------------------
________________
[ શ્રીવીર–વચનામૃત
ધરાવનારથી દૂર રહેવું. આ ચાર અગામાં પહેલાં એ અંગા શ્રદ્ધાને પુષ્ટ કરનારાં છે અને પછીનાં બે અંગા શ્રદ્ધાનું સરક્ષણ કરનારાં છે.
રા
नादंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मोखो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥ ८ ॥ [ ઉત્ત॰ અ૦ ૨૮, ગા૦ ૩૦ ]
',
नाणं च दंसणं चेव '
સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન હાતું નથી; સભ્યજ્ઞાન વિના સમ્યક્ ચારિત્રના ગુણ્ણા હાતા નથી; સમ્યક્ ચારિત્રના ગુણા વિના સ કર્મીમાંથી છૂટકારા થતા નથી; અને સ કર્મામાંથી છૂટકારો થયા વિના નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. વિ- જ્ઞાનથી પદાર્થોને જાણી શકાય છે અને દનથી તેના પર શ્રદ્ધા થાય છે, એટલે એ ક્રમ કહેલા છે. પરરંતુ મેાક્ષમા ભણીનું સાચુ પ્રયાણુ તા જીવને સમ્યગ્દર્શનની-સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી જ થાય છે; એ વસ્તુ અહીં સ્પષ્ટ કરવામાં આવી છે. જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય તેને જ સમ્યજ્ઞાન થાય. આનો અર્થ એમ સમજવાના કે સમ્યકૃત્વની પ્રાપ્તિ પહેલાં જીવને જે કઈ જ્ઞાન છે, તે વાસ્તવમાં અજ્ઞાન છે; કારણ કે મેાક્ષની પ્રાપ્તિમાં તે ઉપકારક થઈ શકતું નથી. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી એ જ જ્ઞાન સમ્યગ્ ખની જાય છે.
જેને સમ્યજ્ઞાન થયુ હોય તેને જ સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આના અર્થ એમ સમજવાના કે મનુષ્ય
Page #229
--------------------------------------------------------------------------
________________
મેાક્ષમાગ ]
ગમે તેવુ' ઊંચુ· ચારિત્ર પાળતા ઢાય પણ સભ્યજ્ઞાનથી રહિત હાય તા તેનું એ ચારિત્ર સમ્યક્ નથી અને તેથી તેના દ્વારા મેાક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી.
re
અહીં તપને। સમાવેશ સમ્યકૂચારિત્રમાં જ કરેલા છે, એટલે તેની ભિન્ન ગણના કરી નથી.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર આ ત્રણ સાધનાને રત્નત્રયી કહેવામાં આવે છે. શ્રી ઉમાસ્વાતિ વાચકે તત્ત્વાર્થાધિગમસૂત્રના પ્રારંભમાં મેક્ષમાર્ગનાં સાધના તરીકે આ રત્નત્રયીના જ ઉલ્લેખ કર્યો છે.
આ ત્રણ સાધનાના સક્ષેપ જ્ઞાન અને ક્રિયા એ એ સાધનામાં કરાય છે; ત્યાં દર્શનના સમાવેશ જ્ઞાનમાં કરવામાં આવે છે, અને ચારિત્રના સ્થાને ક્રિયા શબ્દ ખેલાય છે. ‘ નાળજિરિયાટ્ટુિ મોવો ’એ વચન તેનાં પ્રમાણુરૂપ છે. તાત્પર્ય કે અહી મોક્ષમાર્ગીના ચતુર્વિધ સાધનનું વર્ણન કરવામાં આવ્યું છે, પણ એ સાધના ચાર જ હાય, તેથી એછાં કે વધુ ન હોય એવા એકાન્ત આગ્રહ નથી. અપેક્ષાભેદથી આ સાધનાની સખ્યા ઓછી વત્તી થઈ શકે છે.
सामाइय त्थ पढमं, छेओवट्ठावणं भवे बीयं । परिहारविसुद्धीयं, सुमं तह संपरायं च ॥ ९ ॥ अकसायमहक्खायं, छउमत्थस्स जिणस्स वा । एयं चयरित्तकरं चारितं होइ आहियं ॥ १० ॥ [ઉત્ત॰ અ॰ ૨૮, ગા૦ ૩૨-૩૩]
Page #230
--------------------------------------------------------------------------
________________
. [ શ્રી વીર-વચનામૃત
wwwwwwwwwwwwww^
પહેલું સામાયિક નામનું ચારિત્ર છે, બીજું છેદેપસ્થાપન નામનું ચારિત્ર છે, ત્રીજું પરિહારવિશુદ્ધિ નામનું ચારિત્ર છે અને ચોથું સૂક્ષ્મસં૫રાય નામનું ચારિત્ર છે.
કષાયથી રહિત ચારિત્ર યથાખ્યાત કહેવાય છે. તે છટ્વસ્થ અને કેવળીને હેય છે. આ પાંચે ચારિત્ર કર્મોને નાશ કરનાર છે, એમ ભગવાને કહેલું છે.
વિક આત્માને શુદ્ધદશામાં સ્થિર કરવાનો પ્રયત્ન એ ચારિત્ર છે. તેને સંવર, સંયમ, ત્યાગ કે પ્રત્યાખ્યાન પણ કહેવામાં આવે છે. પરિણામશુદ્ધિના તરતમભાવની અપેક્ષાએ ચારિત્રના પાંચ પ્રકારે પાડવામાં આવ્યા છે. છા એટલે પડદે. હજી જેના જ્ઞાન પર પડદો છે, તે છવાસ્થ. કેવલજ્ઞાન થયા પહેલાં બધા આત્માઓ આ અવસ્થામાં રહેલા મનાય છે.
મન, વચન અને કાયાથી પાપકર્મ કરવું નહિ, કરાવવું નહિ તથા કરતાને અનુમતિ આપવી નહિ, એવા સંકલ્પ પૂર્વક જે ચારિત્ર ગ્રહણ કરવામાં આવે છે, તેને સામાયિક ચારિત્ર કહે છે. આ ચારિત્ર વ્રતધારી ગૃહસ્થને અલ્પાશે અને સાધુઓને સર્વાંશે હોય છે.
નવા શિષ્યને દશવૈકાલિક સૂત્રનું ષડૂજીવનિકા નામનું ચોથું અધ્યયન ભણાવ્યા પછી જે વડી દીક્ષા આપવામાં આવે છે, તેને છેદો પસ્થાપનીય ચારિત્ર કહે છે. અથવા એક તીર્થકરના સાધુ બીજા તીર્થંકરના શાસનમાં પ્રવેશ કરે, તેને નવું ચારિત્ર લેવું પડે છે, તેને પણ છેદપસ્થાપનીય
Page #231
--------------------------------------------------------------------------
________________
મેક્ષમાગ ]
ચારિત્ર કહે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચાતુર્યંમ વ્રતવાળા સાધુએએ પાંચ મહાવ્રતવાળા શ્રી મહાવીર સ્વામીને માગ સ્વીકાર્યાં, ત્યારે નવેસરથી ચારિત્ર ગ્રહણ કર્યું; તે આ પ્રકારનું હતું. સામાયિકચારિત્ર કરતાં આ ચારિત્રમાં કેટલાક નિયમે વધારે પાળવાના હાય છે.
૯૧
વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યાથી આત્માની વિશુદ્ધિ કરવી એ પરિહારવિદ્ધિ નામનું ત્રીજુ ચારિત્ર છે.
ક્રોધ, માન, માયા અને લેાભ એ ચાર કષાયૈાને સ'પુરાય કહેવામાં આવે છે. તે સૂક્ષ્મ થઈ જાય, એટલે ઉપશમ પામે અથવા ક્ષય પામે, ત્યારે સૂક્ષ્મસ પરાય ચારિત્રની પ્રાપ્તિ થઈ ગણાય છે. આ ચારિત્રમાં સૂક્ષ્મ લાભને અશ માકી રહે છે.
જ્યારે સૂક્ષ્મ લાભ પણ ચાલ્યા જાય અને એ રીતે સપૂર્ણ કષાયરહિત અવસ્થા પ્રાપ્ત થાય, ત્યારે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થઈ ગણાય છે. આ ચારિત્રને વીતરાગ ચારિત્રપણ કહે છે, કારણ કે એ વખતે આત્મા રાગ અને દ્વેષ બંનેથી પર થઈ સ’પૂર્ણ માધ્યસ્થભાવને પ્રાપ્ત થાય છે.
છદ્મસ્થ આત્મા ઉત્તરાત્તર વિશુદ્ધિને પ્રાપ્ત કરતા આ અવસ્થાએ પહોંચે છે અને કેવલજ્ઞાન પામ્યા પછી પણ આ ચારિત્રમાં સ્થિર હાય છે.
આ બધાં ચારિત્રા ઉત્તરાત્તર શુદ્ધ છે અને કમના ક્ષય કરવામાં ઉપકારક છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૯૨
[ શ્રી વીર-વચનામૃત
तवो य दुविहो वुत्तो, बाहिरन्भन्तरो तहा । बाहिरो छव्विहो वुत्तो, एयमन्भन्तरो तवो ॥ ११ ॥
- [ ઉત્તઅ૨૮, ગા. ૩૪] તપ બે પ્રકારનું કહેવું છે. બાહ્ય અને અત્યંતર. બાહ્ય તપ છ પ્રકારનું કહેવું છે અને અત્યંતર તપ પણ એટલા જ પ્રકારનું કહેવું છે. - વિ. જે શરીરની સાતે ધાતુને તથા મનને તપાવે તે તપ કહેવાય છે. કર્મની નિર્જ કરવા માટે તે ઉત્તમ સાધન છે. આ તપ બે પ્રકારનું છે. બાહા અને અત્યંતર. તેમાં બાહ્ય તપ શરીરની શુદ્ધિમાં વિશેષ ઉપકારક છે અને અત્યંતર તપ માનસિક શુદ્ધિમાં વિશેષ ઉપકારક છે. આ બને તપના છ-છ પ્રકારે છે.
अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ । कायकिलेसो संलीणया, य बन्झो तवो होई ॥१२॥
[ ઉત્ત, અ૦ ૩૦, ગા૦ ૮] બાહ્ય તપના છ પ્રકારે આ પ્રમાણે જાણવા; (૧) અનશન, (૨) ઊનોદરિકા, (૩) ભિક્ષાચરી, (૪) રસપરિત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા.
વિ જનને અમુક વખત માટે કે બધા વખત માટે ત્યાગ કરવો તે અનશન, એગાસણ, આયંબિલ, ' ઉપવાસ એ બધા આ તપના પ્રકારે છે. ભૂખથી ડું ઓછું જમવું તે ઊદરિકા. શુદ્ધ ભિક્ષા પર નિર્વાહ કરે તે ભિક્ષાચરી. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને
Page #233
--------------------------------------------------------------------------
________________
મેક્ષમામ ]. પકવાન્ન એ છ રસમાંથી એક કે વધારે રસને ત્યાગ કરે તે રસપરિત્યાગ. અમુક આસન ગ્રહણ કરી તેના પર લાંબા વખત સુધી સ્થિર થવું તે કાયકલેશ, અથવા કેશકુંચન, પાદચર્યા આદિ કષ્ટ સહન કરવા તે કાયકલેશ. અને અંગોપાંગ સંકેચીને રહેવું, તેમજ એકાંતમાં વસવું તે સંલીનતા. पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गो विय, अन्भिन्तरो तवो होई ॥ १३ ॥
[ ઉત્તઅ. ૩૦, ગા. ૩૦] આંતરિક તપના છ પ્રકારે આ પ્રમાણે જાણવાઃ (૧) પ્રાયશ્ચિત, (૨) વિનય; (૩) વૈયાવૃત્ય (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ.
વિડ જે કામ કરવા ગ્ય નથી, એવું કામ થઈ જતાં એની વિશુદ્ધિ માટે યાચિત અનુષ્ઠાન કરવું, તે પ્રાયશ્ચિત. દેવ, ગુરુ, ધર્મ તથા મોક્ષનાં સાધને પ્રત્યે ઉચ્ચ આદરભાવ રાખ, તે વિનય. દેવ, ગુરુ, ધર્મની સેવા કરવી તે વૈયાવૃત્ય. આત્મન્નિતિકારક શાસ્ત્રોનું અધ્યયન. કરવું, તે સ્વાધ્યાય. મનને અશુભ વૃત્તિમાંથી હઠાવવું અને શુભ વૃત્તિમાં એકાગ્ર કરવું, તે ધ્યાન અને લેકસમૂહને ત્યાગ કરી એકાકી ભાવે વિચરવું તથા કાયાનું મમત્વ છેડી આત્મભાવે રહેવું, તે વ્યુત્સર્ગ.
તપોરત્નમહોદધિ ગ્રંથમાં વિવિધ પ્રકારનાં તપેનું વર્ણન કરેલું છે અને અમેએ તપવિચાર, તપનાં તેજ,
Page #234
--------------------------------------------------------------------------
________________
૩૪
[ શ્રી વીર–વચનામૃત
(ધર્મ ધ ગ્રે. મા પુ. ૧૨) અને તપની મહત્તા (જૈન શિક્ષાવલી પહેલી શ્રેણી પુ. ૮) તથા આય'બિલ–રહસ્ય (જૈન શિક્ષાવલી, ખીજી શ્રેણી પુ. ૯) નામનાં પુસ્તકામાં તપ અંગે વિવિધ દૃષ્ટિએ વિવેચન
કરેલ છે.
तवेण य ।
पक्कमंति મદ્રેસિનો | ૪ ||
खवित्ता पुव्वकम्माई, संजमेण सव्वदुक्ख पीठ्ठा,
[ઉત્ત॰ અ૦ ૨૮, ગા॰ ૩૬]
જે મહિષ આ છે, તે સયમ અને તપથી પૂર્વ કર્મના ક્ષય કરીને સમસ્ત દુઃખાથી રહિત એવા મેાક્ષ પ્રત્યે શીઘ્ર ગમન કરે છે.
વિરા,
सद्धं नगरं
तवसंवरमग्गलं ।
खन्तिं निउणपागारं तिगुत्तं दुप्पधंसगं ॥। १५ ।। धणुं परमं किच्चा, जीवं च ईरियं सया । धिरं च केयणं किच्चा, सच्चेण परिमन्थए || १६ || तवनारायजुत्तेण, भित्तणं कम्मकंचुयं ।
मुणी विगयसंगामो भवाओ परिमुच्चए || १७ ॥ [ ઉત્ત॰ અ॰ .૯, ગા૰ ૨૦-૨૧-૨૨ ]
શ્રદ્ધારૂપી નગર, ક્ષમારૂપ કિલ્લો અને તપ–સયમરૂપ Æલા અનાવી ત્રિગુપ્તિરૂપ શસ્રોદ્વારા કર્મ શત્રુઓથી પેાતાની રક્ષા કરવી જોઈએ.
પુનઃ પરાક્રમરૂપી ધનુષની ઈય્યસમિતિરૂપ દોરી અનાવીને ધૈર્ય રૂપી કેતનથી સત્ય દ્વારા એને બાંધવી જોઈ એ. એ ધનુષ્ય પર તપરૂપી ખાણુ ચડાવીને કમ રૂપ
Page #235
--------------------------------------------------------------------------
________________
મેક્ષમાર્ગ ] કવચનું ભેદન કરવું જોઈએ. આ પ્રકારે સંગ્રામને હંમેશ માટે અંત લાવીને મુનિ ભવભ્રમણથી મુકત થઈ જાય છે.
વિટ આ વર્ણનનું તાત્પર્ય એ છે કે મોક્ષમાર્ગના પથિકે નીચેના ગુણ કેળવવા જોઈએ – (૧) શ્રદ્ધા–આત્મશ્રદ્ધા, દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા, નવત
પરની શ્રદ્ધા. (૨) ક્ષમા-કોધ પર વિજય. અહીં માન, માયા અને
લભ પરના વિજયને નિર્દેશ કર્યો નથી, પણ તે સમજી લેવાના છે. એ રીતે આર્જવતા,
સરલતા અને નિર્લોભતા પણ કેળવવી જોઈએ. (૩) તપ-નાના પ્રકારનાં તપે. (૪) સંયમ-પાંચ ઈન્દ્રિય પર કાબૂ (૫) ત્રિગુપ્તિ-ગુપ્તિ એટલે પ્રશસ્ત નિગ્રહ. તેના ત્રણ
પ્રકારે છેઃ (૧) મનગુપ્તિ, (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ. સંયમમાર્ગમાં આગળ વધવા માટે આ ત્રણે ગુપ્તિ ઘણું અગત્યનું
સાધન છે. (૯) પરાકમ-વિદનેની પરવા કર્યા વિના ધ્યેય તરફ
ધસવાને ભારે પુરુષાર્થ. (૭) ઈર્યાસમિતિ-સમિતિ એટલે સમ્યક્ પ્રવૃત્તિ. તેના પાંચ
પ્રકારે છેઃ (૧) ઈર્યાસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણાસમિતિ, (૪) આદાનનિક્ષેપ-સમિતિ અને (૫) પારિષ્ઠાપનિક
Page #236
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
સમિતિ, આ પાંચે સમિતિઓનુ પાલન સચમસાધનામાં ઘણું ઉપકારક છે.
ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિને અષ્ટપ્રવચન-માતા કહેવામાં આવે છે. તેનું વર્ણન આ ગ્રંથની અઢારમી ધારામાં કરેલુ છે.
(૮) ધૈય*-ચિત્તસ્વાસ્થ્ય, જે સાધકનું ચિત્ત સ્વસ્થ નથી, તે માક્ષમાર્ગની સાધનામાં આગળ વધી શકતા નથી. ગમે તેવાં કષ્ટ પડે તેા પણ તેને વેઠી લેવાની તૈયારી રાખવી જોઈએ.
(૯) સત્ય–સત્યની ઉપાસના, સત્યના આગ્રહ.
(૧૦) તપ–અહીં તપ શબ્દથી ઈચ્છા નિરોધરૂપ તપ સમજવું. (૧૧) ક રૂપ કવચનું ભેઇન-સકલ કના નાશ.
तस्सेस मग्गो गुरु - विद्धसेवा,
विवज्जणा बालजणस्स दूरा ।
सज्झायएगंतनिसेवणा य,
सुत्तत्थसंचिन्तयाधिई य ॥ १८ ॥ [ઉત્ત॰ અ॰ ૩૨, ગા॰ ૩]
ગુરુ અને વૃદ્ધ સતાની સેવા, અજ્ઞાની જીવાના સ ́ગનું ફ્થી વન, સ્વાધ્યાય, સૂત્રાનું સારી રીતે ચિંતન તથા ધૈય એ એકાંતિક સુખરૂખ માક્ષને પ્રાપ્ત કરવાના માર્ગ છે.
વિ॰ મેાક્ષમાગ ના પથિકમાં ખીજા પણ જે ગુણે હાવા ઘટે છે, તે અહીં દર્શાવેલા છે:
Page #237
--------------------------------------------------------------------------
________________
મોક્ષમાર્ગ ] (૧) ગુરુની સેવા–જ્ઞાન આપે તે ગુરુ. તેમને વિનય
કરવાથી, તેમની સેવા કરવાથી શાસ્ત્રોનું રહસ્ય સમજાય છે અને મોક્ષની
સાધનામાં ઝડપથી આગળ વધી શકાય છે. (૨) વૃદ્ધસંતની સેવા–એ પણ ગુરુ સેવા જેટલી જ
ઉપકારક છે. (૩) અજ્ઞાનીઓના સંગનું વર્જન–જે બાલભાવમાં રમી
રહેલા છે, તેમને અજ્ઞાની સમજવાતેમને સંગ કરવાથી મોક્ષ સાધનાને ઊત્સાહ ઠડે પડી જાય છે, અથવા તે તેમાંથી ભ્રષ્ટ થવાને પ્રસંગ પણ આવે છે, માટે તેમના સંગને ત્યાગ કરે. સંગ કરે તે પરમાર્થને જાણનારા જ્ઞાનીઓને જ કર, જેથી કલ્યાણની
પ્રાપ્તિ થાય. (૪) સ્વાધ્યાય –આપ્તપ્રત શાસ્ત્રોને અભ્યાસ. (૫) સૂત્રાર્થનું સારી રીતે ચિંતન–સૂત્ર અને અર્થ બંને
પર સારી રીતે ચિંતન કરવાથી મનને વિક્ષેપ ટળે છે અને મેક્ષસાધનાને
ઉત્સાહ વૃદ્ધિ પામે છે. (૬) ધૈર્ય_ચિત્તની સ્વસ્થતા.
Page #238
--------------------------------------------------------------------------
________________
ધારા નવમી સાધનાક્રમ
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं ।
उभयं पि जाणइ सोच्चा, जं छेयं तं समायरे ॥ १ ॥
[દશ અ॰ ૪, ગા॰ ૧૧ ]
સાધક સદ્ગુરુને ઉપદેશ શ્રવણ કરવાથી કલ્યાણના સ્વહિતના માર્ગ જાણી શકે છે, અને સદ્ગુરુને ઉપદેશ શ્રવણ કરવાથી પાપના અર્થાત્ અકલ્યાણને અહિતના માગ પણ જાણી શકે છે. આ રીતે જયારે તે હિત અને અહિત અનૈના માર્ગ જાણે, ત્યારે જે હિતકર હાય તેનુ આચરણ કરે.
जो जीवे वि न जाणेइ, अजीवे वि न जाणइ । जीवाजीवे अयातो कहं सो नाहीइ संजमं ॥ २ ॥ [દશ॰ અ॰ ૪, ગા॰ ૧૨ ]
'
=
જે જીવને પણ જાણતા નથી, તે જાણતા નથી. આ રીતે જીત્ર અને અજીવ જાણનારા સંયમને શી રીતે જાણી શકે?
અજીવને પણ નેને નહિ
વિ॰ સાધકે સહુથી પ્રથમ જીવનું-આત્મતત્ત્વનું જ્ઞાન મેળવી લેવુ' જોઈએ, અર્થાત્ તેનાં લક્ષણ વગેરેથી પરિચિત થવુ જોઈએ. જેણે આ પ્રકારનું જ્ઞાન મેળબ્યુ નથી, તેને અજીવનું જ્ઞાન પણ થતું નથી, કારણ કે તે એ વચ્ચેના ભેદ તેનાથી સમજી શકાતા નથી. આ રીતે જે
Page #239
--------------------------------------------------------------------------
________________
સાધનાક્રમ ]
૯૯
~ ~~~ ~~ ~ ~~ જીવ અને અજીવ બંનેના સ્વરૂપથી અજાણ છે, તે સંયમનું સ્વરૂપ પણ જાણી શકતા નથી, કારણ કે સંયમપાલનને જીવદયા સાથે ગાઢ સંબંધ છે.
जो जीवे वि वियाणेइ, अजीवे वि वियाणइ । जीवाऽजीवे वियाणंतो, सो हु नाहीइ संजमं ॥ ३ ॥
[ દશ૦ અ૦ ૪, ગા. ૧૩ ] જે જીવને સારી રીતે જાણે છે, તે અજીવને પણ સારી રીતે જાણે છે. આ રીતે જીવ અને અજીવ બંનેને સારી રીતે જાણનારે સંયમને જાણે છે.
जया जीवमजीवे य, दो वि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥ ४ ॥
[ દશ૦ અ ૪, ગા. ૧૪] જ્યારે સાધક જીવ અને અજીવ બંનેને સારી રીતે જાણે છે, ત્યારે તે સર્વ જીવેની બહુવિધ ગતિને જાણે છે.
વિ. અહીં ગતિ શબ્દથી એક ભવમાંથી બીજા ભવમાં જવાની ક્રિયા સમજવાની છે. આ ગતિ એક પ્રકારની નથી, પણ બહુ પ્રકારની છે, એટલે કે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર પ્રકારની છે; સંસારી
જીવને આ ચાર ગતિમાંથી એક ગતિમાં અવશ્ય ઉત્પન્ન થવું પડે છે, કારણ કે તેણે એ પ્રકારનું કર્મ બાંધેલું હોય છે અને તેનું ફળ ભેગવ્યા સિવાય તેને છૂટકે થતું નથી.
Page #240
--------------------------------------------------------------------------
________________
| [ શ્રી વીર-વચનામૃત
जया गई बहुविहं, सव्वजिवाण जाणइ । तया पुण्णं च पावं च, बंधं मोक्खं च जाणइ ॥ ५ ॥
[ દશ અ. ૪, ગા. ૧૫ ] જયારે સાધક સર્વ ની બહુ પ્રકારની ગતિને જાણે છે, ત્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે છે.
વિએક જીવને સદ્ગતિમાં અને બીજાને દુર્ગતિમાં જતે જોઈને પુણ્ય-પાપને સિદ્ધાંત સમજાય છે, એટલે કે જે જીવે પુણ્ય કર્યું હોય તેની સદ્ગતિ થાય છે અને પાપ કર્યું હોય તેની દુર્ગતિ થાય છે, એ વાત તેના
ખ્યાલમાં આવે છે. પછી વિશેષ વિચાર કરતાં પુણ્ય અને પાપ એક પ્રકારને કમબંધ છે, એ વાત તેને સમજાય છે અને જ્યાં કર્મબંધ છે, ત્યાં તેમાંથી છૂટકારો થવાની કિયા પણ અવશ્ય હોવી જોઈએ, એવું અનુમાન થતાં મેક્ષનો નિર્ણય થાય છે.
जया पुण्णं च पावं च, बंधं मोक्खं च जाणइ । तया निविदए भोए, जे दिव्वे जे य माणुसे ॥ ६ ॥
[ દશ૦ અ૦ ૪, ગા. ૧૬ ] જ્યારે સાધક પુણ્ય, પાપ, બંધ અને મોક્ષનું સ્વરૂપ બરાબર જાણે છે, ત્યારે તેને સ્વર્ગીય તથા માનષિક ભોગે તરફ વૈરાગ્ય થાય છે, અર્થાત આ બન્ને જાતના ભેગે અસાર છે, એ વસ્તુ તેને ખ્યાલમાં આવે છે અને તેથી તેના પરની આસક્તિ ઉડી જાય છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
~
~
~~
~
~
સાધનાક્રમ ]
૧૦૧ जया निविदए भोए, जे दिव्वे जे य माणुसे ।। तया चयइ संजोगं, सन्भिन्तरबाहिरं ॥ ७ ॥
[ દશ૦ અ ૪, ગા. ૧૭ ] જ્યારે સાધકને સ્વર્ગીય તથા માનષિક ભેગે તરફ વૈરાગ્ય થાય છે, ત્યારે તે અત્યંતર અને બાહ્ય સંગ છેડી દે છે.
વિ. અહીં અત્યંતર સંગથી કષા અને બાહ્યસંગથી ધન, ધાન્યાદિનો પરિગ્રહ તેમજ કુટુંબીજનોનો સંબંધ સમજ. તાત્પર્ય કે સાધકને જ્યારે સ્વર્ગીય કે માનષિક કેઈ ભેગની ઈચ્છા રહેતી નથી, ત્યારે કષાય કરવાનું કારણ રહેતું નથી અને ધનધાન્યાદિ તથા કુટુંબીજનો પરનું મમત્વ આપોઆપ ઘટી જાય છે.
जया चयह संजोगं, सब्भिन्तर-वाहिरं । तया मुण्डे भवित्ताणं, पव्वयइ अणगारियं ॥ ८ ॥
[ દશ૦ અ. ૪, ગા૦ ૧૮ ] જ્યારે સાધક અત્યંતર અને બાહ્ય સંગ છેડી દે છે, ત્યારે માથું મુંડાવીને અણગાર ધર્મમાં પ્રવજિત થાય છે.
વિ. અણગારધર્મ એટલે શ્રમણધર્મ કે સાધુધર્મ. પ્રજિત થવું એટલે દીક્ષિત થવું. નિગ્રંથ સંપ્રદાયમાં સાધુધર્મની દીક્ષા લેતી વખતે માથે મુંડન કરાવવાનું ફરજિયાત હોય છે. બૌદ્ધ શ્રમણે પણ દીક્ષા ગ્રહણ કરતી વખતે મસ્તકનું મુંડન કરાવે છે. મસ્તક મુંડાવ્યું એટલે શરીર
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૨
[ શ્રી વીર–વચનામૃત સંબંધી સર્વ શોભાને, મમત્વને ત્યાગ કર્યો, એમ સમજવાનું છે.
जया मुण्डे भवित्ताणं, पव्वयइ अणगारियं । તથા સંવરમુવિ, ધર્મ અને લઘુત્તર છે ? ||
[ દશ૦ આ૦ ૪, ગા. ૧૯ ] જ્યારે સાધક માથું મુંડાવીને અણગારધર્મમાં પ્રવજિત થાય છે, ત્યારે ઉત્કૃષ્ટ સંયમરૂપ ધર્મને સારી રીતે આચરી શકે છે.
जया संवरमुक्किट्ठ, धम्मं फासे अणुत्तरं । तया धुणइ कम्मरयं, अबाहिकलुसं कडं ॥१०॥
[ દશ૦ અ૦ ૪, ગા. ૨૦ ] જ્યારે સાધક ઉત્કૃષ્ટ સંયમરૂપ ધર્મને સારી રીતે આચરે છે, ત્યારે મિથ્યાત્વજનિત કલુષિત ભાવથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરી નાખે છે.
जया धुणइ कम्मरयं, अबोहिकलुसं कडं । तया सव्वत्तगं नाणं, दसणं चाभिगच्छइ ॥ ११ ॥
[ દશ૦ અ ૪, ગા. ૨૧ ]. જ્યારે સાધક મિથ્યાત્વજનિત કલુષિત ભાવથી ઉત્પન્ન થયેલી કમરજને ખંખેરી નાખે છે, ત્યારે સર્વવ્યાપી જ્ઞાન (કેવળજ્ઞાન) અને સર્વવ્યાપી દર્શન (કેવલદર્શન)ને મેળવી શકે છે.
जया सव्वत्तगं नाणं, दसणं चाभिगच्छइ । तया लोगमलोग च, जिणो जाणइ केवली ॥ १२ ॥
[ દશ૦ અને ૪, ગા. ૨૨ ]
Page #243
--------------------------------------------------------------------------
________________
સાધનાક્રમ |
૧૦
ન્ય
જ્યારે સાધક સર્વવ્યાપી જ્ઞાન અને સર્વવ્યાપી દર્શનને મેળવે છે, ત્યારે તે લેક અને અલકને જાણે છે અને જિન તથા કેવલી બને છે. जया लोगमलोगं च, जिणो जाणइ केवली । तया जोगे निलंभित्ता, सेलेसिं पाडवज्जइ ॥ १३ ॥
[ દશઃ અ. ૪, ગા. ૨૩ ] જયારે સાધક લેક અને અલકને જાણનાર જિન તથા કેવલી બને છે, ત્યારે અંતસમયે મન, વચન અને કાયાની તમામ પ્રવૃત્તિઓને રોકી શેલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે, અર્થાત્ પર્વત જેવી સ્થિર-અકપ દશા પ્રાપ્ત કરે છે.
जया जोगे निलंभित्ता, सेलेसिं पडिवज्जइ । तया कम्मं खवित्ताणं, सिद्धिं गच्छइ नीरओ ॥ १४ ॥
દશ૦ અ૦ ૪, ગા. ૨૪ ] જ્યારે સાધક મન, વચન, કાયાની તમામ પ્રવૃત્તિઓને રેકી શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે તમામ કર્મોને ખપાવી, શુદ્ધ થઈ સિદ્ધિને પામે છે.
जया कम्म खवित्ताणं, सिद्धिं गच्छइ नीरओ। तया लोगमत्थयत्थो, सिद्धो हवइ सासओ ॥ १५ ॥
[ દશ૦ અ૪, ગા. ૨૫ ] જ્યારે તે તમામ કર્મોને ખપાવી શુદ્ધ થઈ સિદ્ધિને પામે છે, ત્યારે લોકના મસ્તક પર રહેનારે શાશ્વત સિદ્ધ બને છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
सुहसायगस्स समणस्स, साया उलगस्स निगामस | इस्स । उच्छोलणापहोयस्स, दुलहा सुगई तारिसगस्स ।। १६ ।। [ શ॰ અ॰ ૪, ગા૦ ૨૬ ]
૧૦૪
જે શ્રમણ ખાહ્ય સુખનો અભિલાષી છે, અને સુખ કેમ મળે ? એ વિચારથી નિર'તર વ્યાકુલ રહે છે, સૂત્રાની વેળા એળગીને ઘણા વખત સુધી સૂતા પડચો રહે છે, જે શરીરસૌદર્ય વધારવાને માટે પેાતાના હાથપગ આદિ સદા ધોતા–સાફ કરતા રહે છે, તે નામધારી શ્રમણને મેાક્ષ મળવા ઘણા દુર્લભ છે.
तवगुणपाणस्स, उज्जुमइ खन्तिसंजमरयस्स ।
परीसहे जिणन्तस्स, सुलहा सुगई तारिसगस्स ।। १७ ।। [ શ॰ અ॰ ૪, ગા॰ ૨૭ ]
જે શ્રમણ તપેગુણમાં પ્રધાન છે અર્થાત્ ઘણું તપ કરે છે, જે પ્રકૃતિથી સરલ છે, ક્ષમા અને સંયમમાં અનુરક્ત છે, અને જે પરીષહાને જિતે છે, તેને મેાક્ષની પ્રાપ્તિ સુલભ છે.
વિ- ચારિત્રનું પાલન કરતાં જે કઈ કષ્ટ, મુશીબત કે મુશ્કેલી આવી પડે તેને સમતાથી સહન કરી લેવી તેને પરીષહજય કહેવામાં આવે છે. તેના ખાવીશ પ્રકાર નીચે મુજબ છે :
(૧) ક્ષુધાપરીષહ—ભૂખથી ઉત્પન્ન થતી વેદના સહન કરવી. (૨) તૃષાપરીષહ—તૃષાથી ઉત્પન્ન થતી વેદના સહેન કરવી. (૩) શીતપરીષહ— 'ડીથી થતી વેદના સહન કરવી.
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૦૫
સાધનામ ] () ઉષ્ણપરીષહ–તાપથી થતી વેદના સહન કરવી. (૫) દસ-મશકપરીષહ –ડાંસ અને મચ્છરના કરડવાથી
ઉત્પન્ન થતી વેદના સહન કરવી. (૬) અલકપરીષહ–વસ્ત્ર રહિત કે ફાટેલાં વસ્ત્રવાળી
સ્થિતિથી ખેદ ન પામવે. (૭) અરતિપરીષહ –ચારિત્ર પાળતાં મનમાં ગ્લાનિ થવા
ન દેવી. (૮) પરીષહ–સ્ત્રીઓનાં હાવભાવાદિ પ્રસંગથી મનને
ચલાયમાન થવા દેવું નહિ. (૯) ચર્યાપરીષહ–કઈ ગામ ઉપર મમત્વ ન રાખતાં
રાષ્ટ્રભરમાં વિચરતા રહેવું અને એ રીતે વિહાર કરતાં–પરિભ્રમણ કરતાં જે
કષ્ટો આવે તે સહન કરી લેવાં. (૧૦) નિષદ્યાપરીષહ–સ્ત્રી, પશુ અને નપુંસક રહિત સ્થાનમાં
રહી એકાંતવાસ સેવ. (૧૧) શમ્યા પરીષહ–સૂવાની જગા કે સૂવાની પાટ વગેરે
| ગમે તેવી મળે તેથી ખેદ ન પામવે. (૧૨) આકાશપરીષહ–કેઈ મનુષ્ય આક્રોશ કરે, તિરસ્કાર
કરે, અપમાન કરે તેને શાંતિથી સહી લેવું. (૧૩) વધપરીષહ –કેઈમારઝૂડ કરે તે પણ શાંતિ રાખવી. (૧૪) યાચનાપરીષહ–સાધુને દરેક વસ્તુ યાચીને જ
મેળવવાની હોય છે, તેથી મનમાં કંટાળે લાવ નહિ.
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૬
[ શ્રી વીર–વચનામૃત
(૧૫) અલાભપરીષહ—ભિક્ષા માગવા છતાં કઈ વસ્તુ ન મળે તેા તેના સતાપ કરવા નહિ. (૧૬) રાગપરીષહ—ગમે તેવા રાગ કે વ્યાધિ ઉત્પન્ન થાય પણ હાયવાય કે ખૂમખરાડા ન પાડતાં તેની બધી વેદના શાંતિથી સહન કરી લેવી.
(૧૭) તૃણુસ્પશ પરીષહ—બેસતાં, ઉઠતાં તથા સૂતાં દર્ભાદિ તૃણ્ણાના જે કઠોર સ્પર્ધા થાય તે શાંતિથી સહન કરી લેવે,
(૧૮) મલપરીષહ—પરસેવા તથા વિહાર વગેરેનાં કારણે શરીર પર મેલ ચડી જવા છતાં સ્નાનની ઈચ્છા કરવી નહિ.
(૧૯) સત્કારપરીષહ——કાઈ ગમે તેવા સત્કાર કરે તેથી અભિમાન ન કરતાં મનને કાબૂમાં રાખવુ અને આ સત્કાર મારા નહિ પણ ચારિત્રના થાય છે, તેમ સમજવું,
(૨૦) પ્રજ્ઞાપરીષહ—બુદ્ધિ કે જ્ઞાનના મઢ કરવા નહિ. (૨૧) અજ્ઞાનપરીષહ—ઘણા પરિશ્રમ કરવા છતાં સૂત્ર— સિદ્ધાંતને જોઈએ તેવા એપ ન થાય તેા તેથી નિરાશ થવું નહિ.
(૨૨) સમ્યક્ત્વપરીષહ—કોઈ પણ સ્થિતિમાં સમ્યક્ત્વને ડગમગવા ન દેતાં તેનું સંરક્ષણ કરવું.
Page #247
--------------------------------------------------------------------------
________________
ધારા દશમી ધર્માચરણ
जरामरण वेगेणं, वुज्झमाणाण पाणिणं । . धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं ॥ १ ।।
[ ઉત્ત, અ૦ ૨૩, ગા૦ ૬૮ ] જરા અને મરણના વેગથી ઘસડાતા જીવોને માટે ધર્મ બેટ રૂપ છે, ટકી રહેવાના સ્થાન રૂપ છે, આધાર રૂપ છે અને ઉત્તમ શરણ રૂપ છે.
વિ. જ્યાં જન્મ હેય ત્યાં જરા અને મરણ અવશ્ય હોય છે. આ જરા અને મરણને વેગ એ પ્રચંડ છે કે તે ખાળી શકાતું નથી, અર્થાત્ તેના જોરદાર પ્રવાહમાં સહુને ઘસડાવું પડે છે અને વિવિધ પ્રકારનાં દુઃખને
અનુભવ કરે પડે છે. આવા પ્રસંગે ધર્મ મદદે આવે છે, તેના આધારે જીવ ટકી શકે છે, અને તેમનું ઉત્તમ પ્રકારે રક્ષણ થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો જેણે ધર્મનું આચરણ કર્યું નથી, તેને વૃદ્ધાવસ્થામાં બહુ દુઃખી થવું પડે છે અને તેનું મરણ બગડે છે. मरिहिसि रायं जया तया वा,
मणोरमे कामगुणे विहाय । एक्को हु धम्मो नरदेव ताणं, न विज्जई अन्नमिहेइ किंचि ॥ २ ॥
ઉત્તળ અ ૧૪, ગા. ૪૦ ]
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૦૮
[ શ્રી વીર–વચનામૃત
આ મનોહર દેખાતા કામોને છેડીને તું ગમે ત્યારે મરવાને જ છે. હે નરદેવ! એ વખતે તને માત્ર ધર્મ જ શરણ રૂપ થવાને છે. તે સિવાય આ જગતમાં એવી કઈ વસ્તુ વિદ્યમાન નથી કે જે તને ઉપયોગમાં આવે.
વિ. અહીં રાજાને સંબોધન કરેલું છે, પણ વસ્તુ દરેકને એક સરખી લાગુ પડે છે.
जरा जाव न पीडेइ, वाही जाव न वड्ढई । जाविदिया न हायंति, ताव धम्मं समाचरे ॥ ३ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૩૬ ] જ્યાં સુધી જરા પડે નહિ, જ્યાં સુધી વ્યાધિ વધે નહિ અને જ્યાં સુધી ઈન્દ્રિયે બલીન થાય નહિ, ત્યાં સુધીમાં ધર્મનું આચરણ સારી રીતે કરી લેવું.
વિકેટલાક મનુ એમ સમજે છે કે જ્યારે મોટા થઈશું-ઘરડા થઈશું, ત્યારે ધર્મનું આચરણ કરીશું. હાલ તે મજશેખ કરી લેવા દે. પણ એ સમજણ બેટી છે. દેહ ક્ષણભંગુર છે, તે કયારે પડી જશે એ કહી શકાતું નથી. છતાં એમ માની લઈએ કે આયુષ્ય મેટું છે અને મનુષ્ય ઘરડો થવાનો છે, તે શું એ વખતે તે ધર્મનું આચરણ કરી શકશે ખરે? એ વખતે શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ ગઈ હોય છે, નાના મોટા અનેક પ્રકારના વ્યાધિઓ લાગુ પડેલા હોય છે અને ઈન્દ્રિ ધાર્યું કામ આપતી નથી. આ સગોમાં ધર્મનું આચરણ શી રીતે થવાનું? માટે સુજ્ઞ મનુષ્ય ધર્મનું આચરણ
Page #249
--------------------------------------------------------------------------
________________
ધર્માચરણ ]
૧૦૯ પ્રારંભથી જ સારી રીતે કરી લેવું. વળી એ હકીક્ત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે જેણે બાલ્યવય કે યુવાનીમાં ધર્મ આચર્યો નથી, તેને વૃદ્ધાવસ્થામાં ધર્મ ગમતું નથી, એટલે ધર્મનું આચરણ તે મનુષ્ય સમજણું થાય ત્યારથી જ શરૂ કરી દેવું જોઈએ. जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अफला जन्ति राइओ ।। ४ ।। जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । धम्मं च कुणमाणस्स, सफला जन्ति राइओ ॥ ५ ॥
[ ઉત્તઅ૧૪, ગા. ૨૪-૨૫ ] જે જે રાત્રિ જાય છે, તે પાછી આવતી નથી.. અધર્મ કરનારની રાત્રિઓ નિષ્ફળ જાય છે.
જે જે રાત્રિ જાય છે, તે પાછી આવતી નથી. ધર્મ કરનારની રાત્રિઓ સફળ થાય છે.
વિજે જે રાત્રિ જાય છે, તે પાછી આવતી નથી, તેમ જે જે દિવસે જાય છે, તે પણ પાછા આવતું નથી. તાત્પર્ય કે જે સમય ચાલ્યા ગયે, તે કાયમને માટે હાથથી ગયે, તે ફરી પાછા આવવાને નહિ, આ સગમાં બુદ્ધિમાન મનુષ્યનું એ કર્તવ્ય છે કે તેમણે સમયને બની શકે તેટલે સદુપયોગ કરી લે. જે મનુષ્ય અધર્મ આચરે છે, તેના સમયને દુરુપયોગ થયે સમજવો, કારણ કે તેથી નવું કર્મબંધન થાય છે અને પરિણામે અનેક પ્રકારનાં દુઃખે ભેગવવા પડે છે. જે મનુષ્ય ધર્મ
Page #250
--------------------------------------------------------------------------
________________
૧૧૦
[ શ્રી વીર-વચનામૃત આચરે છે, તેના સમયને સદુપયોગ થ સમજવો, કારણ કે તેથી નવાં કર્મો બંધાતાં નથી અને જે સત્તામાં હોય છે, તેને પણ નાશ થાય છે. પરિણામે તેની ભવપરંપરાને અંત આવે છે અને તે સર્વ દુઃખોથી મુક્ત થાય છે.
धम्मो मंगलमुक्टूि, अहिंसा संजमो तवो । देवा वि तं नमंसन्ति, जस्स धम्मे सया मणो ।। ६ ।।
[ દશ૦ અ૦ ૧, ગા૦ ૧ ! ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. તે અહિંસા, સંયમ અને તપ રૂપ છે. જેના મનમાં સદા ધર્મ છે, તેને દેવો પણ વદે–પૂજે છે.
વિવ આ જગતમાં લેકે અહર્નિશ મંગલની કામના ર્યા કરે છે, પણ તેમને ખબર નથી કે સહુથી ઉત્કૃષ્ટ મંગલ તે ધર્મ જ છે, કારણ કે તેનાથી દુરિતે દૂર નાસે છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. પરંતુ અહીં ધર્મ શબ્દથી અહિંસા, સંયમ અને તપની ત્રિપુટી સમજવાની છે. જ્યાં કઈ પણ પ્રકારની હિંસા હોય ત્યાં ધર્મ નથી.
જ્યાં કઈ પણ પ્રકારને સ્વછંદ કે દુરાચાર હોય ત્યાં પણ ધર્મ નથી. અને જ્યાં એક યા બીજા પ્રકારે લેગવિલાસની પુષ્ટિ હોય ત્યાં પણ ધર્મ નથી. જે અહિંસા, સંયમ અને તાપમય ધર્મનું નિરંતર પાલન કરે છે, તે માત્ર માનવસમાજને જ નહિ, પણ દેવોને ય વંદનીયપૂજનીય બને છે. સારાંશ કે ધર્મના પાલનથી મનુષ્ય
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૧ ૧
ધમચરણ ] સર્વશ્રેષ્ઠ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. अहिंस सच्चं च अतेणगं च,
तत्तो म बम्भं अपरिग्गहं च । पडिवज्जिया पंच महव्वयाणि, चरिज धम्मं जिणदेसियं विदू ॥ ७ ॥
ઉત્તઅ૨૧, ગા. ૧૨ ] બુદ્ધિમાન મનુષ્ય અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને સ્વીકાર કરીને શ્રી જિન ભગવાને ઉપદેશેલા ધર્મનું આચરણ કરવું.
વિજે આ પાંચ મહાવ્રતનો સ્વીકાર કરી શકે નહિ, તેને માટે પાંચ અણુવ્ર, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતે એમ બાર પ્રકારના વતની યોજના છે. કદાચ એ પણ ન બની શકે તે આમાંથી જેટલું શક્ય હેય તેટલું આચરવાનું છે અને દિવસે દિવસે તેમાં વધારે પ્રગતિ કેમ થાય? એ લક્ષ્ય રાખવાનું છે. बहिया उड्ढमादाय, नावकंक्खे कयाइ वि । पुव्वकम्मक्खयट्ठाए, इमं देहं समुद्धरे ॥ ८ ॥
[ ઉત્ત. અ ૬, ગા. ૧૪ ] સંસારથી બહાર અને સર્વથી ઉંચે–ઉપર સિદ્ધશિલા નામનું જે સ્થાન છે, ત્યાં પહોંચવાનો ઉદ્દેશ રાખીને વર્તવું. કદાપિ વિષયભેગની આકાંક્ષા કરવી નહિ. પૂર્વે જે કર્મોનો સંચય કર્યો છે, તેનો ક્ષય કરવા માટે જ આ કાયાને ધારણ કરવી.
Page #252
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
વિ॰ માક્ષમાં પહાંચવાની તક માત્ર માનવભવમાં જ રહેલી છે અને માનવભવ અનંત ભવભ્રમણ કર્યાં પછી મહાકષ્ટ પ્રાપ્ત થાય છે. આ વસ્તુનો ખ્યાલ રાખીને સુજ્ઞ મનુષ્યે મેાક્ષપ્રાપ્તિને જ પેાતાનુ ધ્યેય ખનાવવુ જોઈએ. આ માનવદેહ ભાગવિલાસ માટે નથી, પશુ પૂર્વીસ`ચિત કર્મોનો ક્ષય કરવા માટે છે, એ વાત ફરી ક઼ીને મનમાં ઠસાવવાની જરૂર છે. જો આ વાત મનમાં ખરાખર સે તા જ ભાગા પ્રત્યેની આસક્તિ દૂર થાય અને ધર્માચરણ કરવાનો ઉત્સાહ વધે.
धम्मे हर बम्भे संतितित्थे,
૧૧૨
अणाविले अत्तपसन्नलेसे ।
जहि सिणाओ विमलो विसुद्धो,
सुसीतिभूओ पजहाभि दोसं ॥ ९ ॥
[ઉત્ત॰ અ૦ ૧૨, ગા॰ ૪૬ ] મિથ્યાત્વઆઢિ ઢાષાથી રહિત અને આત્મપ્રસન્ન લેશ્યાથી યુક્ત એવો ધર્મ એ જલાશય છે અને બ્રહ્મચર્ય એ શાંતિતીર્થ છે. તેમાં સ્નાન કરીને હું વિમલ, વિશુદ્ધ અને સુશીતલ થાઉં છુ, તેમજ કર્મોનો નાશ કરુ છું.
વિ. કેટલાક મનુધ્યે માત્ર ન્હાવુ~ધાવુ અને બહારથી શુદ્ધ રહેવુ. તેનેજ ધમ માને છે, પણ વાસ્તવિક ધર્મ અંતરની શુદ્ધિ સાથે સબંધ ધરાવે છે. આ અતરની શુદ્ધિ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય વગેરે દોષો દૂર કરવામાં આવે છે અને આત્માના પરિણામને વિશુદ્ધ રાખવામાં આવે છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
ધમચરણ ]
૧૧૩
આત્માના પરિણામેની તરતમતા સમજાવવા માટે ભગવાન મહાવીરે છ લેફ્સાનું સ્વરૂપ પ્રકાયું છે. તેમાં કૃષ્ણ, નીલ અને કાપત એ ત્રણ લેશ્યાએ આત્માના અશુદ્ધતમ-અશુદ્ધતર અને અશુદ્ધ પરિણામનું સૂચન કરનારી છે અને પીત, પદ્મ તથા શુકલ એ ત્રણ સ્થાએ આત્માના શુદ્ધ-શુદ્ધતર–શુદ્ધતમ પરિણામનું સૂચન કરનારી છે, એટલે ધર્મારાધકે હમેશ આ શુદ્ધ લેશ્યામાં જ રહેવું જોઈએ.
ધર્મારાધનમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ પણ ઘણું છે. જે બ્રહ્મચર્ય પાળે છે, તેનું મન વિષયવિકારથી દૂર રહે છે અને તેથી અનન્ય શાંતિ પામે છે.
ટૂંકમાં જે આ પ્રકારને કેત્તર–ઉચ્ચ ધર્મ આચરે છે, તેને સર્વ મલ દૂર થાય છે, તેની સર્વ અશુદ્ધિઓ દૂર થાય છે અને તેના અંતરને સર્વ તાપ ટળી અનુપમ શાંતિની પ્રાપ્તિ થાય છે. આવા આત્માનાં સર્વ કર્મો શીઘ્રતાથી નાશ પામે, એ સ્વાભાવિક છે.
पडंति नरए घोरे, जे नरा पावकारिणो । दिव्वं च गई गच्छंति, चरित्ता धम्ममारियं ॥ ११ ॥
[ ઉત્ત, અ ૧૮, ગા. ૨૫ ] જે મનુષ્ય પાપ કરનારાઓ છે, તે ઘર નરકમાં પડે છે અને આર્યધર્મનું આચરણ કરનારા છે, તે દિવ્ય ગતિમાં જાય છે.
વિકર્મને કાયદે અબાધિત છે. તેમાં કોઈની
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૧૪
[ શ્રી વીર-વચનામૃત
લાગવગ કે સિફારસ ચાલતી નથી. જે ખોટાં કામ કરે છે, અધર્મ આચરે છે, પાપપ્રવૃત્તિમાં મચ્યા રહે છે, તેમને મૃત્યુ બાદ ભયંકર નરકસ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે અને ત્યાં અકથ્ય દુઃખ સહન કરવા પડે છે. તે જ રીતે જે સારાં કામ કરે છે, આર્યધર્મ આચરે છે, એટલે કે દયા-દાન પર પકારાદિ પ્રવૃત્તિમાં સમસ્યા રહે છે, તેમને મૃત્યુ બાદ સ્વર્ગીય સુખ કે સિદ્ધિગતિ મળે છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
#p4 9028
?
છે
ધારા અગિયારમી
અહિંસા
નાવ િવિવળ ?
[ આ મુ. ૧, અ૦ ૨, ઉ૦ ૪ કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. सव्वे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीवणो जीविउकामा सव्वेसिं
કવિ પિN | ૨ |
[ આ ગ્રુ. ૧, અ૦ ૨, ઉ૦ ૩ ] (કારણ કે, સર્વ પ્રાણુઓને પિતાનું આયુષ્ય પ્રિય છે, સુખ અનુકૂલ છે, દુઃખ પ્રતિકૂલ છે; વધ સર્વને અપ્રિય છે, જીવવું સર્વને પ્રિય છે. સર્વ જી જીવવાની કામનાવાળા છે, સર્વને પિતાનું જીવન પ્રિય લાગે છે. एस मग्गो आरिएहिं पवेइए, अहेत्व कुसले नोवलिंपिज्जासि ॥३॥
{ આ૦ બુ૦ ૧, અ૦ ૨, ઉ૦ ૨ ] આ અહિંસાને માર્ગ આર્ય મહાપુરુષે દ્વારા કહેવાયેલે છે, તેથી કુશલ પુરુષ પિતાને હિંસાથી લેપે નહિ. पणया वीरा महावीहिं ॥ ४ ॥
[ આ મુ. ૧, આ૦ ૧, ઉ૦ ૩ ] કુરાલ પુરુષ પરીષહ સહન કરવામાં વીર હોય છે અને અહિંસાના મહાપંથ પર ચાલનારા હોય છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૧૬
| [ શ્રી વીર-વચનામૃત મહુવા વિશાળ ક
[ આ૦ શ્ર૧. અ. ૧, ઉ૦ ૩ ] જેની હિંસા કરવી, એ અદત્તાદાન અર્થાત્ ચેરી છે. तं से अहियाए, तं से अबोहिए ॥ ६ ॥
[ આ૦ શ્રુ૧, અ૦ ૧, ઉ૦ ૧ ]. તે પૃથ્વીકાયિક (આદિ) જેની હિંસા, કરનારને માટે અહિતકર થાય છે અને અબોધિ (અજ્ઞાન–મિથ્યાત્વ) નું કારણ બને છે. आयातुले पयासु ॥ ७ ॥
[ મૃ૦ ૧, અ. ૧૧, ગા૦ ૩ ] પ્રાણીઓ પ્રત્યે આત્મતુલ્ય ભાવ રાખે. सव्वाहिं अणुजुत्तीहिं, मतिमं पडिलेहिया । सव्वे अक्कन्तदुक्खाय, अओ सव्वे न हिंसया ॥ ८ ॥
( [ સૂ૦ મુ. ૧, અ. ૧૧, ગા. ૯ ]
બુદ્ધિમાન પુરુષે સર્વ પ્રકારની યુક્તિઓથી વિચાર કરીને તથા બધા પ્રાણીઓને દુઃખ ગમતું નથી, એ હકીકતને ધ્યાનમાં લઈને કઈ પણ પ્રાણુની હિંસા કરવી નહિ.
एयं खु नाणिणो सारं, जं न हिंसइ किंचण । अहिंसा समयं चेव, एयावन्तं वियाणिया ॥ ९ ॥
[ સૂ૦ શ્રુ૧, અ૦ ૧૧, ગા. ૧૦ ] જ્ઞાનીઓનાં વચનને સાર એ છે કે “કંઈ પણ પ્રાણીને હણવું નહિ.” અહિંસાને જ શાસ્ત્રોમાં કહેલે શાશ્વત ધર્મ સમજ.
Page #257
--------------------------------------------------------------------------
________________
અહિંસા ]
संबुज्झमाणे उ नरे मइमं,
पावाउ अप्पाण निवट्टएज्जा ।
हिंसयसूयाई दुहाई मत्ता,
वेरानुबन्धीणि मह भयाणि ॥ १० ॥
[ સૂ॰ શ્રુ ૧, અ॰ ૧૦, ગા૦ ૨૧ ] દુઃખા હિ'સાથી જન્મેલાં છે, વેરને બાંધનારાં— વધારનારાં છે અને મહાલય'કર છે, એમ જાણીને સમજણુવાળા મતિમાન મનુષ્ય પેાતાની જાતને હિંસાથી અટકાવે. सयं तिवाय पाणे, अदुवाऽन्नेहिं घायए । हान्तं वाऽणुजाणाइ, वेरं वड्ढइ अप्पणो ॥ ११ ॥ [ ॰ શ્રુ॰ ૧, અ॰ ૧, ૩૦ ૧, ગા૦ ૩ ] પરિગ્રહમાં આસક્ત અનેલા મનુષ્ય પાતે પ્રાણીને હણે છે, અથવા ખીજા પાસે હણાવે છે, અથવા હણનારને પેાતાનું અનુમાદન આપે છે, અને એમ કરીને પેાતાનુ વેર વધારે છે.
વિ॰ જેમ હિ'સાનુ` ક્ષેત્ર વધે છે, તેમ વૈરના વિસ્તાર થાય છે, કારણ કે જે જે પ્રાણીઓને હણવામાં આવે છે, તે બધા પેાતાનું વેર લેવા ઇચ્છે છે; એટલે પેાતાનું હિત ઈચ્છનાર આત્માએ કોઈ પણ પ્રાણીને સ્વય' હણુવુ' નહિ, ખીજા પાસે હણાવવુ' નહિ કે કાઈ હણુતા હાય તેા તેનું અનુમેાદન કરવું નહિ.
अणेलिसस्स खेयन्ने,
ન વિજ્યેન્ગ મેળવ્ [ ॰ શ્રુ॰ ૧, અ૦
૧૧૭
૨ ||
૧૫, ગા૦ ૧૩ ]
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૧૮
[ શ્રી વીર–વચનામૃત * સંયમમાં નિપુણ પુરુષ કોઈની સાથે વૈર-વિરોધ ४२ नह. सया सच्चेण संपन्ने,
मितिं भूएहिं कप्पए ॥ १३ ॥
[ सू० श्रु० १, २५० १५, ० 3 ] જેનો અંતરાત્મા સદા સત્ય ભાવથી ઓતપ્રેત છે, તેણે સર્વ ભૂતે પ્રત્યે મત્રી રાખવી ઘટે. सव्वं जगं तू समयाणुपेही, ___ पियमप्पियं कस्सइ नो करेज्जा ॥ १४ ॥
[सू० श्रु० १, २५० १०, ० ७ ] મુમુક્ષુ સર્વ જગત્ અર્થાત્ સર્વ ને સમભાવથી જુએ. તે કઈને પ્રિય અને કોઈને અપ્રિય ન કરે. डहरे य पाणे बुड्ढे य पाणे, । ते आत्तओ पासइ सव्वलोए ॥ १५ ॥
[सू. श्रु० १, २५० १२, ॥० १८ ] મુમુક્ષુ નાના અને મોટા સર્વ પ્રાણીઓને આત્મસમાન દેખે.
पुढवीजीवा पुढो सत्ता, आउजीवा तहाऽगणी । वाउजीवा पुढो सत्ता, तणरुक्खा सबीयगा ॥ १६ ॥ अहावरा तसा पाणा, एवं छक्काय आहिया । एयावए जीवकाए, नावरे कोइ विजई ॥ १७ ॥ सव्वाहि अण्डजुतीहिं, मईमं पडिलेहिया । सव्वे अक्कन्तदुक्खा य, अओ सव्वे न हिंसया ॥ १८ ॥
[ सू० श्रु० १, १० ११, ० ७-८-८ ]
Page #259
--------------------------------------------------------------------------
________________
અહિંસા ]
૧૧૯
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને ખીજસહિત તૃણુ, વૃક્ષ આદિ વનસ્પતિકાય-એ સર્વ જીવેા અતિ સૂક્ષ્મ છે. (ઉપરથી એક આકારવાળા દેખાવા છતાં સર્વેનુ પૃથક્ પૃથક્ અસ્તિત્વ છે. )
ઉકત પાંચ સ્થાવરકાય ઉપરાંત ખીજા ત્રસ પ્રાણીઓ પણ છે. એ છ જીવનિકાય કહેવાય છે. સ’સારમાં જેટલા પણ જીવે છે, તે સર્વેના સમાવેશ આ ષડૂનિકાયમાં થઈ જાય છે. એના સિવાય ખીજી કાઈ જીવ-નિકાય નથી.
બુદ્ધિમાન પુરુષ ઉક્ત ષડૂજીવનિકાયનું સર્વ પ્રકારે સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે અને ‘સર્વે જીવેા દુઃખથી ગભરાય છે’ એમ જાણીને તેને દુઃખ દે નહિ,
जे केइ तसा पाणा, चिट्ठन्ति अदु थावरा । परियाए अस्थि से अज्जू, जेण ते तसथावरा ॥ १९ ॥ [ ૦ ૦ ૧, અ॰ ૧, ૩૦ ૪, ગા॰ ૮ ]
જગતમાં કેટલાક ત્રસ જીવેા છે અને કેટલાક સ્થાવર જીવા છે. એક પર્યાયમાં હાવુ કે ખીજા પર્યાયમાં હાવું એ કાઁની વિચિત્રતા છે. અર્થાત્ સર્વ જીવા પાંત પેાતાના ક્રમ અનુસાર ત્રસ કે સ્થાવર થાય છે.
उरालं जगओ जोगं,
विवज्जासं पलिन्ति य ।
सव्वे अक्कंतदुक्खा य,
अओ सव्वे अहिंसिया ।। २० ।।
[ મૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૧, ૩૦ ૪, ગા૦ ૯ ]
Page #260
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
તે
એક જ જીવ જે એક જન્મમાં ત્રસ થાય છે, ીજા જન્મમાં સ્થાવર થઈ શકે છે. ત્રસ હૈ। કે સ્થાવર, સ' જીવાને દુઃખ અપ્રિય હાય છે, એમ સમજીને મુમુક્ષુ સર્વ જીવા પ્રતિ અહિંસક અને.
૧૨૦
उडूढं अहे य तिरियं, जे as तसथावरा ।
सव्वत्थ विरs विज्जा,
सन्ति निव्वाणमाहियं ॥ २१ ॥
[ સૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૧૧, ગા॰ ૧૧ ] ઊર્ધ્વલાક, અધેાલાક અને તિય ગૂલાક, એ ત્રણે લેાકમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવા છે, તેના પ્રાણના અતિપાત (નાશ) કરતાં વિરમવુ... જોઈએ. વૈરની શાંતિને જ નિર્વાણુ કહેલું છે.
વિ॰ ઊલાક એટલે ઉપરના ભાગ અર્થાત્ સ્ત્ર; અધેલાક એટલે નીચેના ભાગ અર્થાત્ પાતાલ; અને તિય ગૂલેાક એટલે એ બેની વચ્ચેના ભાગ, અર્થાત્ મનુષ્ય લાક. જ્યારે કોઈ પણ પ્રાણી પ્રત્યે હૃદયના એક અશમાં પણ વૈર–વૃત્તિ ન રહે, ત્યારે નિર્વાણની પ્રાપ્તિ થઈ સમજવી. તાત્પર્ય કે અહિંસાની પૂર્ણતા એ જ નિર્વાણુ છે.
पभू दोसे निराकिच्चा,
न विरुज्होज्ज केण वि ।
मणसा वयसा चैव,
कायसा चेत्र अन्तसो ।। २२ ।। [ સૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૧૧, ગા॰ ૧૨ ]
Page #261
--------------------------------------------------------------------------
________________
અહિંસા ]
૧૨૧ ઈન્દ્રિયોને જિતના સમર્થ પુરુષ કઈ પણ પ્રાણીની સાથે યાજજીવ મન, વચન, કાયાથી વૈર-વિરોધ કરે નહિ. विरए गामधम्महिं, जे केइ जगई जगा । तेसिं अवुत्तमायाए, थाम कुव्वं परिव्वए ॥ २३ ॥
[ સૂ૦ મૃ. ૧, અ૦ ૧૧, ગા૦ ૩૩ ] શબ્દાદિ વિષયથી ઉદાસીન થયેલે પુરુષ, આ જગતમાં જેટલા પણ ત્રસ અને સ્થાવર જીવે છે, તેમને આત્મતુલ્ય જોઈ તેમને બચાવ કરવામાં શક્તિનો ઉપયોગ કરે અને એ રીતે સંયમનું પાલન કરે. जे य बुद्धा अतिक्कंता,
ને યુદ્ધા કપાયા ! संति तेसिं पइट्ठाण,
મૂયા કયા કહું ૨૪ |
[ સુ ભૃ૦ ૧, અ. ૧૧, ગા૦ ૩૬ ] ' જેમ જીનું આધારસ્થાન પૃથ્વી છે, તેમ થઈ ગયેલા અને થનાર તીર્થકરનું આધારસ્થાન શાંતિ અર્થાત્ અહિંસા છે. તાત્પર્ય કે તીર્થકરને આટલું ઊંચું પદ અહિંસાના ઉત્કૃષ્ટ પાલનથી જ મળે છે. पुढवी य आऊ अगणी य वाऊ,
तण रुक्ख बीया य तसा य पाणा । जे अण्डया जे य जरा पाणा,
સંમેયા ને રસામિા | ૨૦ | एयाइं कायाइं पवेइयाई,
एएसु जाणे पडिलेह सायं ।
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૨૨
एएण कारण य आयदण्डे,
[ શ્રી વીર–વચનામૃત
एएस या विप्परिया सुविन्ति ॥ २६ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૭, ગા૦ ૧-૨ ]
(૧) પૃથ્વી, (૨) જલ, (૩) તેજ, (૪) વાયુ, (૫) તૃણ, વૃક્ષ, ખીજ આદિ વનસ્પતિ તથા (૬) અંડજ, જરાયુજ, સ્વેદજ, રસજઆ સર્વ ત્રસ પ્રાણીઓને જ્ઞાનીઓએ જીવસમૂહ કહ્યો છે. એ બધામાં સુખની ઇચ્છા છે, તે જાણા અને સમજો.
જે આ જીવકાયાના નાશ કરીને પાપના સંચય કરે છે, તે વારવાર આ પ્રાણીએમાં જન્મ ધારણ કરે છે. अज्झत्थं सव्वओ सव्वं, दिस्स पाणे पियायए । ન ફળે પાળિળો વાળે, મચવેરાગો વર | ૨૭ || [ ઉત્ત॰ અ ૬, ગા॰ ૭ ]
બધાં સુખ-દુઃખાનું મૂળ આપણા અંતરમાં છે, એમ જાણીને તથા પ્રાણીમાત્રને પેાતાના પ્રાણ વહાલા છે, એમ સમજીને ભય અને વૈરથી નિવૃત્ત થવાપૂર્ણાંક કોઈ પણ પ્રાણીની Rsિ'સા કરવી નહિ.
समया सव्वभूएसु, सत्तमित्तेसु वा जगे । पाणाइवायविरई, जावज्जीवा ઝુક્યું ॥ ૨૮ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૯, ગા૦ ૨૫]
સ'સારના શત્રુ કે મિત્ર સર્વ પ્રાણીઓ પર સમભાવ રાખવા, એ અહિંસા છે. જીવનપર્યં ́ત કઈ પણ પ્રાણીની મન–વચન—કાયાથી હિ‘સા ન કરવી, એ ખરેખર દુષ્કર વ્રત છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
અહિંસા ]
अभओ पत्थिवा तुब्भं, अभयदाया भवाहि य । अणिच्चे जीवलोगम्मि, किं हिंसाए पसज्जसि ॥ २९ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૮. ગા૦ ૧૧ ]
હું પાર્થિવ ! તને અભય છે. તું પણ અભયદાતા આ નાશવંત સંસારમાં જીવેાની હિંસામાં કેમ આસક્ત થઇ રહ્યો છે?
મન.
૧૨૩:
जगनिस्सिएहिं भूएहिं तसनामेहिं थावरेहिं च ।
नो तेसिमारभे दंड, मणसा वयसा कायसा चैव ॥ ३० ॥ [ ઉત્ત॰ અ॰ ૮, ગા૦ ૧૦]
સ'સારમાં ત્રસ અને સ્થાવર જેટલા પણ જીવા છે, તેમના પ્રતિ મન, વચન અને કાયાથી દડપ્રયાગ કરવા નહિ,
વિ- કોઈ પણ પ્રાણી આપણને પીડા આપે, આપણી સતામણી કરે કે આપણા માગમાં વિઘ્નભૂત થાય છતાં તેને દડવાના તેની હિંસા કરવાના વિચાર મનથી કરવા નહિ, વચનથી પણ કરવા નહિ અને કાયાથી પણુ કરવે નહિ. જ્યારે પીડા આપનાર આદિ પ્રત્યે પણ આવુ વતન રાખવું ચેાગ્ય છે, તે જેણે આપણું કદી બગાડયું નથી કે આપણને કઈ રીતે હરકત પહોંચાડી નથી, તેને તા દડ દેવાય જ કેમ ? તાત્પય કે મુમુક્ષુએ મન, વચન. અને કાયાથી અહિંસાનું પાલન કરવુ. ચેાગ્ય છે.
समणा मु एगे वयमाणा,
पाणवह मिया अयाणन्ता ।
Page #264
--------------------------------------------------------------------------
________________
-
~-~~-
wwww
[ શ્રી વીર-વચનામૃત
~~~મા નર્થ છત્તિ, વાછા વિચાહું વિઠ્ઠીર્દિ છે રૂ?
[ ઉત્ત, અ૦ ૮, ગા. ૭ ] અમે શ્રમણ છીએ,” એમ કહેનારા અને પ્રાણીવધુમાં પાપ નહિ જાણનારા મૃગ સમાન મંદ બુદ્ધિવાળા કેટલાક અજ્ઞાની છે પિતાની પાપદષ્ટિથી નરકમાં જાય છે. न हु पाणवह अणुजाणे,
मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं । एवारिएहिमक्खायं, जेहिं इमो साहुधम्मो पन्नत्तो ॥ ३२ ॥
ઉત્તઅ. ૮, ગા. ૮ ] જે પ્રાણી વધતુ અનુમોદન કરે છે, તે કદાપિ સર્વ દુઃખોથી મુક્ત થઈ શકતું નથી. તીર્થકરોએ આ જ સાધુ ધર્મ કહે છે. તાત્પર્ય કે સાધુ સ્વયં હિંસા કરે નહિ, બીજા પાસે કરાવે પણ નહિ અને કઈ હિંસા કરતું હોય તે તેની અનમેદના પણ કરે નહિ. જે એ અનુમોદના કરે તે મેક્ષપ્રાપ્તિનું એનું ધ્યેય વિફળ થાય. तत्थिमं पढमं ठाणं, महावीरेण देसियं । अहिंसा निउणा दिवा, सव्वभूएसु संजमो ॥ ३३ ।।
[ દશ૦ અ ૬, ગા. ૯ ] ભગવાન મહાવીરે તમામ ધર્મસ્થાનમાં પહેલું સ્થાન અહિંસાને આપેલું છે. સર્વ પ્રાણીઓ સાથે સંયમપૂર્વક વર્તવું, એમાં તેમણે ઉત્તમ પ્રકારની અહિંસા જોયેલી છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
અહિંસા ]
૧૨૫
जावन्ति लोए पाणा, तसा अदुव थावरा । ते जाणमजाणं वा, न हणे नो वि घायए ॥ ३४ ॥
[ દશઃ અ. ૬, ગા. ૧૦ ] આ લેકમાં જેટલા પણ ત્રસ અને સ્થાવર પ્રાણુઓ છે, તેમને જાણતાં કે અજાણતાં હણવા નહિ, તેમ બીજા. પાસે હણાવવા પણ નહિ.
सव्वे जीवा वि इच्छंति, जीविउं न मरिन्जि । तम्हा पाणिवहं घोरं, निग्गंथा वज्जयंति णं ॥ ३५ ॥
[ દશ. અ, ૬, ગા. ૧૦ ] સર્વ જી જીવવા ઈચ્છે છે, કેઈ જીવ મરવા. ઈચ્છતું નથી, તેથી નિગ્રંથ મુનિએ ભયંકર એવા પ્રાણીવધનો ત્યાગ કરે છે.
વિ. નિગ્રંથ મુનિએ એટલે જૈન શ્રમણે. ભયંકર એટલે પરિણામે ભયંકર. પ્રાણવધ એટલે જીવહિંસા, હિંસા, ઘાતના કે મારણું.
तेसिं अच्छणजोएण, निच्चं होयव्वयं सिया । मणसा कायवक्केण, एवं हवइ संजए ॥ ३६ ॥
[ દશ. અ૦ ૮, ગા૦ ૩ ] આ જ પ્રતિ સદા અહિંસક વૃત્તિથી રહેવું જોઈએ. જે કઈ મન-વચન-કાયાથી અહિંસક રહે છે, તે જ આદર્શ સંયમી છે.
अजयं चरमाणो उ, पाणभूयाइं हिंसइ । बन्धइ पावयं कम्म, तं से होइ कडुयं फलं ।। ३७ ॥
[ દશ૦ અ૪, ગા. ૧ ]
Page #266
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
અયત્નાએ ચાલનારા પુરુષ ત્રસ-સ્થાવર જીવાની હિંસા કરે છે, જેથી ક`બધન થાય છે અને તેનું ફળ કડવુ હાય છે.
૧૨૬
अजय चिट्टमाणो उ, पाणभूयाई हिंसइ । વન્વર્ પાચ મં, તે તે હોય્ દુચ & ॥ ૨૮ ॥ [ શ॰ અ॰ ૪, ગા॰ ર ] અયત્નાએ ઊભા રહેનારા પુરુષ ત્રસ-સ્થાવર જીવાની હિંસા કરે છે, જેથી કમ'ખ'ધન થાય છે અને તેનું ફળ કડવુ હાય છે.
अजयं आसमाणो उ, पाणभूयाई हिंसइ । અન્ન પાચ જન્મ, તે ને હોર્ તુä š | ૩૧ ||
[ શ॰ અ॰ ૪, ગા૦ ૩ ] અયત્નાએ બેસનારા પુરુષ ત્રસ—સ્થાવર જીવાની પ્રહસા કરે છે, જેથી ક`બધન થાય છે અને તેનું ફળ ઋતુ હોય છે,
अजयं सयमाणो उ, पाणभूयाई हिंसइ ।
बन्धइ पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥ ४० ॥
[ શ॰ અ॰ ૪, ગા॰ ૪ ] અયત્નાએ સૂનારા પુરુષ સ-સ્થાવર જીવાની હિંસા કરે છે; જેથી કધન થાય છે અને તેનુ ફળ કડવુ હાય છે.
अजयं भुजमाणो उ, पाणभूयाई हिंसइ । -बन्धइ पावयं कम्मं तं से होइ कडुयं फलं ॥ ४१ ॥ [ • ૦ ૪, ગા॰ ૫ ]
Page #267
--------------------------------------------------------------------------
________________
અહિંસા ]
૧૨૭
અયત્નાએ ભાજન કરનારા પુરુષ ત્રસ-સ્થાવર જીવેાની હિંસા કરે છે, જેથી કમ`બધન થાય છે અને તેનુ ફળ કડવુ હાય છે.
अजयं भासमाणो उ, पाणभूयाई हिंसइ ।
વન્યજ્ઞ પાચં જન્મ, તં તે દોડ્ દુચ હું ॥ ૪૨ || [ દશ અ॰ ૪, ગા॰ ૬ ] અયત્નાએ ખેલનારા પુરુષ ત્રસ-સ્થાવર જીવાની હિંસા કરે છે, જેથી કમ`બંધન થાય છે અને તેનુ ફળ કડવુ હાય છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
ધારા ખારમી સત્ય
સચ્ચું મથવું ।। ૧ ।।
[ પ્રશ્નવ્યાકરણ સૂત્ર, સત્યદ્વાર ]
સત્ય એ ભગવાન છે. पुरिसा सच्चमेव समभिजाणाहि, सच्चस्स आणाए उवट्टिओ મેદ્દાવી મારું તદ્દર્ ॥ ૨ ॥
[ આ બ્રુ. ૧, અ૦ ૩, ઉ॰ ૩ સૂત્ર. ૧૧ ] હૈ પુરુષ ! તું સત્યને જ સારી રીતે જાણી લે. સત્યની આજ્ઞામાં રહેલે બુદ્ધિમાન પુરુષ મરણને તરી
જાય છે.
मुसावाओ य लोगम्मि, सव्वसाहूहिं गिरिहिओ । अविस्सासो य भूयाणं, तम्हा मोसं विवज्जए ॥ ३ ॥ [ શ. અ૦ ૬, ગા॰ ૧૨ ]
આ લેકમાં સર્વ સાધુ પુરુષા વડે અસત્ય વચન વાડાયેલું છે; કારણ કે તે લેાકેાના મનમાં અવિશ્વાસ પેદા કરનારુ છે; તેથી મૃષાવાદ અર્થાત્ અસત્ય વચનના ત્યાગ કરવા.
अप्पणट्ठा परट्ठा वा, कोहा वा जइ वा भया । हिंसगं न मुसं बूया, नो वि अन्नं वयावए ॥ ४ ॥
[ શ. અ॰ ૬, ગા॰ ૧૧ ] પોતાના સ્વાર્થને માટે કે બીજાના લાભને માટે,
Page #269
--------------------------------------------------------------------------
________________
સત્ય ]
૧૨૯ કોધથી કે ભયથી, કેઈની હિંસા થાય એવું અસત્ય વચન સ્વયં બેલિવું નહિ, તેમજ બીજા પાસે બોલાવવું પણ નહિ. ण लविज्ज पुट्ठो सावज्जं, न निरटु न मम्मयं । अप्पणट्ठा परदा वा, उभयस्सन्तरेण वा ॥ ५ ॥
[ ઉત્ત. અ૦ ૧, ગા૦ ૨૫ ] જે કઈ પૂછે તે પિતાને માટે કે બીજાને માટે, બંનેને માટે સ્વપ્રયેાજન કે નિપ્રજન સાવદ્ય (પાપકારી) વચન બેલિવું નહિ, નિરર્થક વચન બોલવું નહિ, તેમજ મર્મભેદી વચન પણ બેલિવું નહિ.
आहच्च चंडालियं कटु, न निण्हविज्ज कयाइ वि । कडं कडेत्ति भासेज्जा, अकडं णो कहेत्ति य ॥ ६ ।
[ ઉત્તઅ૧, ગા. ૧૧ ] જે ક્રોધાદિ વશ મુખમાંથી અસત્ય વચન નીકળી જાય, તે તેને છૂપાવવું નહિ. જે અસત્ય વચન બોલાઈ ગયું હોય તે તેમ કહેવું અને ન જ બોલાયું હોય તે તેમ કહેવું. આ પ્રમાણે સત્ય કહેવું.
पउण्हं खलु भासाणं, परिसंखाय पण्णवं । दोण्हं तु विणयं सिक्खे, दो न भासेज्ज सव्वसो ॥ ७ ॥
[ દશ૦ અ૦ ૭, ગા. ૧ ] પ્રજ્ઞાવાન સાધક ચાર પ્રકારની ભાષાઓના સ્વરૂપને બરાબર જાણીને તેમાંથી બે પ્રકારની ભાષા દ્વારા વિનય (આચાર) શીખે; અને બે ભાષા સર્વથા ન બેલે.
વિડ ભાષાના ચાર પ્રકાર છેઃ (૧) સત્ય, (૨)
Page #270
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
-~--
-----
---------~
~
W૪
અસત્ય, (૩) સત્યાસત્ય અર્થાત્ મિશ્ર અને (૪ અસત્યામૃષા અર્થાત્ વ્યાવહારિક. આમાંથી પહેલી અને છેલ્લી એ બે ભાષા સાધક વિનયપૂર્વક બેલે, અને અસત્ય તથા મિશ્ર ભાષાઓને સર્વથા ત્યાગ કરે.
जा य सच्चा अवत्तव्वा, सच्चामोसा य जा मुसा । जा य बुद्धेहिंऽणाइण्णा, न तं भासिज्ज पन्नवं ॥ ८ ॥
[ દશ૦ અ ૭, ગા. ૨ ] જે ભાષા સત્ય હોવા છતાં બોલવા જેવી ન હોય, જે ભાષા સત્ય અને અસત્યના મિશ્રણવાળી હોય, જે ભાષા અસત્ય હોય અને જે ભાષાને તીર્થકરોએ નિષેધ કર્યો હોય તે પ્રજ્ઞાવાન સાધક બોલે નહિ,
વિડ ઉપરની ગાથામાં સત્ય અને વ્યાવહારિક ભાષા બેલવાનું કહ્યું છે, તેમાં પણ કેટલુંક સમજવા જેવું છે, તેનું સ્પષ્ટીકરણ આ ગાથામાં કરવામાં આવ્યું છે. ભાષા સત્ય હેય પણ બોલવા જેવી ન હોય, અર્થાત બોલવાથી હિંસા કે અન્યનું નુકશાન થાય તેમ હોય તે તેવી ભાષા એલવી નહિ. દાખલા તરીકે બજારમાં જતાં કોઈ કસાઈએ પૂછયું કે “તમે મારી ગાય જોઈ છે?” તે ગાયને જતાં આઈ હેય તે પણ ઉત્તરદાતા એમ કહે કે “હા મેં જઈ છે, તે આ બાજુ ગઈ છે.” તે પરિણામે હિંસા થવા સંભવ છે, એટલે એવી ભાષા બેલવી નહિ.
असच्चमोस : सच्चं च, अणवजमकक्कसं । समुपेहमसंदिद, गिरं भासिज्ज पनवं ॥ ९ ॥
[ દશ અ૦.૭, ગાત્ર ]
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૩૧
સત્ય ]
પ્રજ્ઞાવાન સાધકે વ્યાવહારિક ભાષા તથા સત્યભાષા પણ પાપરહિત, કશતાથી રહિત (કામળ ), સંદેહરહિત તથા સ્વ-પરના ઉપકાર કરનારી હોય તેવી મેલવી.
वितहं वि तहामुत्तिं, जं गिरं भासए नरो । तम्हा सो पुट्ठो पावेणं, किं पुण जो मुसं वए ? ॥ [ શ॰ અ॰ ૭, ગા॰ ૫]
१० ॥
જે મનુષ્ય દેખીતું સત્ય પણ વાસ્તવિક અસત્ય એવું વચન ભૂલથી ખેલે છે, તે પાપથી ખરડાય છે, તા તદ્દન અસત્ય વદનારનું તેા કહેવું જ શું? તાત્પર્ય કે તે ઘણાં પાપથી ખરડાય છે.
तहेव फरुसा भासा, गुरुभूओवधाइणी ।
सच्चा विसा न वत्तव्वा, जओ पावस्स आगमो ॥ ११ ॥
[ શ॰ અ॰ ૭, ગા૦ ૧૧ ]
તે જ પ્રકારે સત્યભાષા જો બહુ પ્રાણીઓના ઘાતકરનારી કે કઠાર હોય તે ખેાલવી નહિ, કારણ કે તેથી પાપનું આગમન થાય છે.
',
तव काणं काणे त्ति, पंडगं पंडगे त्ति वा । वाहियं वा वि रोगि त्ति, तेणं धोरे त्ति नो वए ।। [ શ॰ અ॰ ૭, ગા॰ ૧૨ ]
१२ ।।
તે જ પ્રકારે કાણાને કાણા, હીજડાને હીજડા, રાગીને રાગી અને ચારને ચેર કહેવા નહિ, કારણ કે તે સાંભળવામાં અતિ કઠેર લાગે છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૩૨
[ શ્રી વીર-વચનામૃત
एएणऽन्नेण अटूटेणं, परो जेणुवहम्मइ । आयारभावदोसन्नू, न तं भासेज्ज पन्नवं ॥ १३ ॥
[ દશ૦ અ૦ ૭, ગા. ૧૩ ] પ્રજ્ઞાવાન સાધક આચાર અને ભાવના ગુણ-દોને સમજી, ઉપર્યુક્ત તેમ જ બીજાના હૃદયને આઘાત પહોંચાડનારી ભાષા બોલે નહિ. तहेव सावज्जऽणुमोयणी गिरा,
ओहारिणी जा य परोवघायणी । से कोह लोह भय हास माणवो, ને હૃાસમાળો વિ નિરં વન્ના ૨૪ |
[ દશ૦ અ૦ ૭, ગા૦ ૫૪ ] તે જ રીતે પ્રજ્ઞાવાન સાધક કોધ, લોભ, ભય, હાસ્ય કે મજાકમાં પાપકારી, નિશ્ચયકારી અને બીજાના મનને દુઃખવનારી ભાષા બોલવાનું છોડી દે. मुहुत्तदुक्खा उ हवंति कंटया,
अओमया ते वि तओ सुउद्धरा । वाय दुरुत्ताणि दुरुद्धराणि,
वेराणुबंधीणि महब्भयाणि ॥ १५ ॥
[ દશ૦ અ૦ ૯, ૧૦ ૩, ગાત્ર ૬ ] લોખંડી કાંટે ભેંકાણે હોય તે બે ઘડી જ દુઃખ થાય છે અને તે સહેલાઈથી કાઢી શકાય છે, પરંતુ કઠેર વાણીરૂપી કોટે ભેંકા હોય તે તેને સહેલાઈથી કાઢી શકાતું નથી; વળી તે વેરનું અનુબંધ કરનાર તથા
Page #273
--------------------------------------------------------------------------
________________
સત્ય ]
મહાભયને ઉત્પન્ન કરનારા થાય છે.
दिट्ठ मियं असंदिद्धं, पडिपुण्णं वियं जियं । अयंपि रमणुव्विग्गं, भासं निसिर अत्तवं ॥ १६ ॥ [ શ॰ અ॰ ૮, ગા॰ ૪૯ ] આત્માર્થી સાધકે સત્ય, પરિમિત, અસંદિગ્ધ, પરિપૂર્ણ, સ્પષ્ટ, અનુભૂત, વાચાલતારહિત અને કાઈ ને પણ ઉદ્બેગ ન પમાડનારી વાણી ખેલવી જોઈ એ.
भासाइ दोसे य गुणे य जाणिया,
ती से यदुट्ठे परिवज्जए सया । छ संजए सामणिए सया जाए,
वएज्ज बुद्धे हियमाणुलोमियं ॥ १७ ॥ [ દશ અ॰ ૭, ગા॰ ૫૬ ] ભાષાના દેષા તથા ગુણા જાણીને તેના દોષે સદાને માટે છેાડી દેવા. છકાયના જીવાના યથાર્થ સંયમ પાળનાર, સદા યત્નાથીવનાર જ્ઞાની સાધક પરહિતકારી તથા મધુર ભાષા એલે.
सवक्कसुद्धिं समुपेहिया मुणी,
गिरं च दुटुं परिवज्जए सया ।
૧૩૩
मियं अदुट्ठ अणुवीइ भासए,
सयाण मज्झे लहई संसणं ।। १८ ।। [ શ॰ અ॰ ૭, ગા॰ ૫૫ ]
મુનિ વચનશુદ્ધિને વિચાર કરે અને દુષ્ટ ભાષાને સદાને માટે પરિત્યાગ કરે. તે અદૃષ્ટ ભાષા પણું માપસર
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૩૪
[ શ્રી વીર-વચનામૃત અને વિચારીને બેલે. આવું બોલનારે સંતપુરુષોની પ્રશંસા પ્રાપ્ત કરે છે.
अप्पत्ति जेण सिया, आसु कुप्पिज्ज वा परो । सव्वसो तं न भासिज्जा, भासं अहिअगामिणिं ॥ १९ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૪૮ ] જેનાથી અવિશ્વાસ ઉત્પન્ન થાય, અથવા બીજાને જલ્દી કોઇ આવે એવી અહિતકર ભાષા વિવેકી પુરુષ સર્વથા ન બોલે. देवाणं मणुयाणं च, तिरियाणं च बुग्गहे । अमुगाणं जओ होउ, मा वा होउ त्ति नो वए । २० ॥
[ દશ૦ અ ૭, ગા. ૫૦ ] દેવતાઓ, મનુષ્ય તથા તિર્યોમાં જ્યારે પરસ્પર યુદ્ધ થાય, ત્યારે અમુકને જય થાઓ અને અમુકને પરાજય થાઓ, એવું બોલવું નહિ.
વિકારણ સ્પષ્ટ છે આ પ્રકારનું વચન ઉચ્ચારવાથી એક પ્રસન્ન થાય છે અને બીજે નાખુશ થાય છે. આવી પરિસ્થિતિ ઊભી કરવી એ પ્રજ્ઞાવાન સાધક માટે ઈષ્ટ નથી.
अपुच्छिओ न भासेज्जा, भासमाणस्स अंतरा। पिढिमंसं न खाएज्जा, मायामोसं विवज्जए ॥ २१ ॥
[ દશ૦ અ૦ ૮, ગાડ ૪૭ ] સંયમી સાધક પૂછળ્યા વિના ઉત્તર આપે નહિ, બીજાઓ વાતચીત કરતા હોય તેમાં વચ્ચે બેલી ઉઠે નહિ, પીઠ પાછળ કેઈની નિંદા કરે નહિ તથા બોલવામાં કપટયુક્ત અસત્ય વાણીને પ્રયોગ આદરે નહિ.
Page #275
--------------------------------------------------------------------------
________________
સત્ય ]
जणवय सम्मयठवणा,
नामे रूवे पडुच्च सच्चे य ।
ववहारभाव जोगे,
૧૫
दसमे ओवम्मसच्चे य ॥ २२ ॥ [ પ્રજ્ઞાપના સૂત્ર-ભાષાપદ ] સત્ય વચનયોગ દશ પ્રકારના છે, તે આ પ્રમાણે ઃ (૧) જનપદ—સત્ય, (૨) સમ્મત-સત્ય, (૩) સ્થાપના સત્ય, (૪) નામ–સત્ય, (૫) રૂપ-સત્ય, (૬) પ્રતીત-સત્ય, (૭) વ્યવહાર–સત્ય, (૮) ભાવ—સત્ય, (૯) યોગ-સત્ય અને (૧૦) ઉપમા-સત્ય.
વિ॰ દશવૈકાલિકનિયુ`ક્તિમાં આ દશ પ્રકારના-સત્ય વચનચેાગની સમજૂતી નીચે પ્રમાણે આપી છે
(૧) જનપદ-સત્ય—જે દેશમાં જેવી ભાષા મેલાતી હોય તે પ્રમાણે ખેલવું, તે જનપદ-સત્ય. જેમકે ‘ બિલ ’ શબ્દથી ગુજરાતી ભાષામાં દર કે શુઢ્ઢા સમજાય છે, જ્યારે અંગ્રેજી ભાષામાં તે જ શબ્દથી ભરતિયું, કરેલી સેવાની કિંમતના આંકડા કે કાયદાના ખરડા સમજાય છે.
(૨) સમ્મત-સત્ય—પ્રથમના વિદ્વાનાએ જે શબ્દને જે અમાં માન્ય કરેલા છે, તે શબ્દને તે અથ માં માન્ય રાખવા, તે ‘ સમ્મત-સત્ય. જેમકે કમલ અને દેડકા અને ( કાદવ )માં જન્મે છે, છતાં પંકજ શબ્દ કમલ માટે વપરાય છે; નહિ કે દેડકા માટે
(૩) સ્થાપના સત્ય—કાઈ પણ વસ્તુની સ્થાપના કરી તેને એ નામથી ઓળખવી, તે · સ્થાપના—સત્ય ’.
"
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૩}
[ શ્રી વીર–વચનામૃત
જેમકે અમુક આકૃતિવાળા અક્ષરને જ ’ કહેવા, એકડાની પાછળ બે શૂન્ય ઉમેરીએ તેને ‘સે। ’ અને ત્રણ શૂન્ય ઉમેરીએ તેને ‘ હજાર ’કહેવા વગેરે. શેતર’જનાં મહેારાંને ‘હાથી ', ‘ઊ’ટ', ‘ ઘેાડા ’આદિ પણ તે જ રીતે કહેવાય છે.
(
(૪) નામ-સત્ય—ગુણવિહીન હૈાવા છતાં કાઈ પણ વ્યક્તિ કે વસ્તુવિશેષનુ અમુક નામ રાખવું, તે " નામ સત્ય. • જેમ કે એક છેકરા ગરીબના રમાં જન્મ્યા ઢાવા છતાં તેનું નામ રાખેલું હાય ‘ લક્ષ્મીચદ્ર ’.
(૫) રૂપ—સત્ય—કાઈ ખાસ રૂપ ધારણ કરનારને તે નામેથી જ ખેલાવવા. જેમ કે સાધુના વેષ પહેરેલા જોઈને તેને ‘ સાધુ ’ કહેવા.
(૬) પ્રતીત સત્ય ( અપેક્ષા—સત્ય)—એક વસ્તુની અપેક્ષાએ ખીજીને માટી, હલકી, ભારે આદિ કહેવી, તે • પ્રતીત-સત્ય. ’જેમકે અનામિકા આંગળી માટી છે. આ કથન કનિષ્ઠાની અપેક્ષાએ સત્ય છે, પરંતુ મધ્યમાં આંગળી કરતાં તે નાની છે.
"
વ્યવહાર–સત્ય ( લેાક-સત્ય )—જે વાત યુહારમાં ખેલાય, તે વ્યવહાર-સત્ય. જેમકે ગાડી જામનગર પહોંચે છે, પણ કહેવાય છે ત્યારે જામનગર આવી ગમું, રસ્તા કે માર્ગ સ્થિર છે, તે કાંઈ ચાલી શકતા નથી; છતાં કહેવાય છે એમ કે આ માર્ગ આબૂ જાય છે. તે જ રીતે ડુંગર ઉપરનું શ્વાસ સળગે છે, છતાં કહેવાય છે કે ડુંગર સળગી ઊઠચો છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
સત્ય ]
૧૩૭
() ભાવ-સત્ય–જે વસ્તુમાં જે ભાવ પ્રધાનપણે દેખાતું હોય, તેને લક્ષ્યમાં લઈને તે વસ્તુનું પ્રતિપાદન કરવું, તે “ભાવ-સત્ય. જેમકે કેટલાક પદાર્થોમાં પાંચે રંગે ઓછા-વત્તા પ્રમાણમાં હોવા છતાં તે તે રંગની પ્રધાનતાને લઈને કાળે, લાલ, પીળે વગેરે કહેવાય છે. દષ્ટાંત તરીકે પિપટમાં અનેક રંગે હોવા છતાં, તેને લીલે કહેવાય છે, તે “ભાવ–સત્ય” છે.
(૯) ગ-સત્ય–ગ અર્થાત્ સંબંધથી કઈ વ્યક્તિ કે વસ્તુને તે નામથી ઓળખવી, તે “યોગ-સત્ય.” જેમ કે અધ્યાપકને અધ્યાપનકાલ સિવાય પણ અધ્યાપક કહેવામાં આવે છે.
(૧૦) ઉપમા-સત્ય–કોઈ એક જાતની સમાનતા હોય, તેના પરથી તે વસ્તુની બીજાની સાથે તુલના કરવી અને તેને તે નામથી ઓળખવી, તે “ઉપમા-સત્ય.” જેમકે “ચરણ-કમલ”, “મુખ-ચંદ્ર”, “વાણી-સુધા ” વગેરે.
कोहे माणे माया, लोभे पेज तहेव दोसे य । हासे भए अक्खाइय, उवघाए निस्सिया दसमा ॥ २३ ॥
[ પ્રતાપના સૂત્ર-ભાષાપદ ] ક્રોધ, માન, માયા, લેમ, રાગ, દ્વેષ, હાસ્ય તથા ભયભીત થઈ બોલવામાં આવતી ભાષા, કલ્પિત વ્યાખ્યા તથા દશમી ઉપઘાત (હિંસા)ને આશ્રયે જે ભાષા વાપરવામાં આવી હોય તે, અસત્ય ભાષા છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
ધારા તેરમી અસ્તેય
पंचविशे पण्णत्तो, जिणेहि इह अण्हओ अणादीओ । हिंसामोसमदत्तं अब्बंभपरिग्गहं चेव 11 ? IK
[ પ્રશ્ન॰ દ્વાર ૧, ગા॰ ૨] જિનેશ્વર ભગવતાએ પ્રવચનને વિષે આસ્રવને અનાદિ તથા પાંચ પ્રકારના કહેલા છે. તે પાંચ પ્રકાર આ પ્રમાણે જાણવા : (૧) હિંસા, (૨) મૃષાવાદ, (૩) અદત્ત, (૪) અબ્રહ્મ અને (૫) પરિગ્રહ.
વિ॰ જેનાથી આત્મપ્રદેશા ભણી કામણુ વગણુાનુ આકર્ષણ થાય તેને આસ્રવ કહેવામાં આવે છે. તે પ્રવાહથી અનાદિ છે. આસ્રવ થવામાં મુખ્ય કારણેા હિંસાદિ પાંચ પ્રકારનાં પાપે છે. તેમાં હિ'સાને રાકવા માટે પ્રાણાતિપાતવિરમણવ્રત અર્થાત્ અહિંસાવ્રત છે, મૃષાવાદને રાકવા માટે મૃષાવાદવિરમણવ્રત અર્થાત્ સત્યવ્રત છે અને અદત્તાદાનને રોકવા માટે અદત્તાદાનવિરમણવ્રત અર્થાત્ અસ્તેય વ્રત છે. તે જ રીતે અબ્રહ્મને રાકવા માટે મથુનવિરમણવ્રત અને પરિગ્રહને રાકવા માટે પરિગ્રહવિરમણવ્રત છે.
तइयं च अदत्तादाणं हरदह मरणभयकलुसतासणपरसंतिमऽ મેગ્ગજોમમૂહ...ાજિત્તિળું અĒ.......સાદુરનિગ पियजणमित्तजणभेदविप्पीतिकारकं रागदोसंबहुलं ॥ २ ॥ [ પ્રશ્ન॰ દ્વાર ૩, સૂત્ર ૯ ]
Page #279
--------------------------------------------------------------------------
________________
અસ્તેય ]
ત્રીજું અદત્તાદાન, બીજાના હૃદયને દાહ પહેંચાડનારું; મરણભય, પાપ, ત્રાસ તથા પરધનની વૃદ્ધિનો હેતુ અને લેમનું મૂળ છે. તે અપયશને કરનારું છે, અનાર્યકર્મ છે, સાધુ પુરુષોએ વખોડેલું છે, પ્રિયજન અને મિત્રજનેમાં ભેદ પડાવનારું છે, અપ્રીતિને ઉત્પન્ન કરનારું છે, તથા. ઘણું રાગદ્વેષને જન્મ આપનારું છે.
વિપ્રશ્નવ્યાકરણ સૂત્રના ત્રીજા દ્વારમાં તેનાં ત્રીશ નામે ગણાવ્યાં છે, તેમાંના કેટલાંક આ પ્રમાણે જાણવા : (૧) ચેરી, (૨) અદત્ત, (૩) પરલાભ, (૪) અસંયમ, (૫) પરધનવૃદ્ધિ, (૬) લૌલ્ય, (૭) તકરત્વ, (૮) અપહાર, (૯) પાપકર્મકરણ, (૧૦) કૂટતુલ-કૂટમાન, (૧૧) પરદ્રવ્યાકાંક્ષા, (૧૨) તૃષ્ણ વગેરે.
चित्तमंतमचित्तं वा, अप्पं वा जइ वा बढुं । दंतसोहणमित्तं पि, उग्गहंसि अजाइया ॥ ३ ॥ तं अप्पणा न गिण्हंति, नो वि गिण्हावए परं । भन्न वा गिण्हमाणं पि, नाणुजाणंति संजया ॥ ४ ॥
દશ. અ૦ ૬, ગા. ૧૪-૧૫ ]. વસ્તુ સજીવ હોય કે નિવ, થેડી હોય કે વધારે, તે એટલે સુધી કે દાંત ખેતરવાની સળી જેવી તુચ્છ વસ્તુ પણ, તેના માલિકને પૂછળ્યા વિના સંયમી પુરુષો પોતે લેતા નથી. બીજા પાસે લેવડાવતા નથી અને જે કંઈ લેતું હોય છે, તેને સંમતિ પણ આપતા નથી. तिव्वं तसे पाणिणो थावरे य,
जे हिंसति आयसुहं पडुच्च ।
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૪૦
[ શ્રી વીર-વચનામૃત
जे लूसए होइ अदत्तहारी,
___ण सिक्खई सेयवियस्स किंचि ॥ ५ ॥
[ સૂત્ર. બુ. ૧, અપ, ઉ૦ ૧, ગા૪] જે મનુષ્ય પોતાના સુખને માટે ત્રસ તથા સ્થાવર પ્રાણીઓની હિંસા કરે છે તથા જે બીજાની વસ્તુઓ અને દીધી લઈ લે છે, અર્થાત્ ચોરી લે છે, તે આદરણીય તેનું કંઈ પણ પાલન કરી શક્તા નથી. उड्ढे अहे य तिरियं दिसासु
___तसा य जे थावर जे य पाणा । हत्थेहि पाएहि य संजमित्ता,
अदिन्नमन्नसु य नो गहेज्जा ॥ ६ ॥
[ સૂત્ર. . ૧, અ૦ ૧૦, ગા. ૨ ] આત્માર્થી પુરુષે ઊંચી, નીચી અને તીરછી દિશા કે જ્યાં ત્રસ અને સ્થાવર પ્રાણીઓ રહેલાં છે, તેમને હાથ, પગ હલાવીને કે બીજા અંગે દ્વારા પીડા ન પહોંચાડતાં સંયમથી રહેવું અને બીજાએ ન આપેલી વસ્તુ ગ્રહણ કરવી નહિ, અર્થાત્ અદત્તાદાન કરવું નહિ. दन्तसोहणमाइस्स, अदत्तस्स विवजणं । अणवजेसणिजस्स, गिण्हणा अवि दुक्करं ॥ ७ ॥
[ ઉત્ત. અ. ૧૯, ગા. ૨૮] દાંત ખેતરવાનું તરણું પણ તેને માલીકે આપ્યા વિન લેવું નહિ. નિરવ અને એષય વસ્તુઓ ગ્રહણ કરવી ઘણી દુષ્કર છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
અસ્તેય ]
૧૪૧. વિ. નિરવદ્ય એટલે પાપરહિત. એષણીય વસ્તુઓ એટલે સાધુધર્મના નિયમ પ્રમાણે કલ્પે તેવી વસ્તુઓ. रूवे अतित्ते य परिग्गहे य,
___ सत्तोवसत्तो न उवेइ तुढेि । अतुढिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ८ ॥
[ ઉત્ત, અ૦ ૩૨, ગાત્ર ૨૯ ] મને જ્ઞરૂપ ગ્રહણ કરનારે જીવ અતૃપ્ત જ રહે છે. તેની આસક્તિ વધતી જ જાય છે. વળી તે બીજાની સુંદર વસ્તુને લેભી બની અદત્ત ગ્રહણ કરતે જ જાય છે.. तहाभिभूयस्स अदत्तहारिणो,
તિત્તરસ રિસરે ! मायामुसं वड्ढइ लोभदोसा, तत्थाऽवि दुक्खा न विमुच्चई से ॥ ९ ॥
, અ૦ ૩૨, ગા૦ ૩૦ ] રૂપના સંગ્રહમાં અસંતુષ્ટ થયેલે તૃષ્ણાને વશ થઈ અદત્તનું હરણ કરે છે, અને એ રીતે મેળવેલી વસ્તુના રક્ષણ માટે લેભષથી કપટકિયા સાથે અસત્ય બોલે છે; આમ છતાં તે દુઃખથી મુક્ત થતું નથી, અર્થાત દુઃખને ભાગી થાય છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
ધારા ચૌદમી બ્રહ્મચર્ય
સોનુત્તમ જ જમf ? |
[ પ્રશ્ન. સંવરદ્વાર ૪, સૂત્ર-૧ ]
આ વ્રત લેકોત્તમ છે.
વંમર વત્તમંતવ-નિયમ-પ-રંગ-ત્તિ-સમૃતવિષયમૂઢ | ૨ |
[ પ્રશ્ન. સંવર દ્વાર ૪, સૂત્ર-૧ ] બ્રહ્મચર્ય એ ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, આરિત્ર, સમ્યકત્વ અને વિનયનું મૂળ છે.
एक पि बंभचेरे जंमिय आराहियं पि, आराहियं वयमिणं सव्वं तम्हा निउएण बंभचेरं चरियव्वं ॥ ३ ॥
[ પ્રશ્ન. સંવર ધાર ૪, સૂત્ર-૧ ]
જેણે આ એક જ બ્રહ્મચર્યવ્રતની આરાધના કરી, તેણે બધાં ઉત્તમ વતની આરાધના કરી સમજવી, તેથી નિપુણ સાધકે બ્રહ્મચર્યનું પાલન કરવું. ननेसु वा उत्तम बंभचेरं ।
[ સ. બુ. ૧, અ ૬, ગા) ર૩ ]
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૪૯
જાહ્મચર્ય ]
તપમાં બ્રહ્નચર્ય શ્રેષ્ઠ છે. विरइ अबंभचेरस्स, कामभोगरसनुणा । उम्गं महव्वयं बंधे, धारेयत्वं सुदुक्कर ॥ ५ ॥
[ ઉત્તર અ. ૧૯, ગા. ૨૯ ] કામભેગને રસ જાણનારાઓ માટે મિથુનને છોડવાનું અને ઉગ્ર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરવાનું કાર્ય ઘણું કઠિન છે. मोक्खाभिकंखिस्स वि माणस्स,
संसारभीरुस्स ठियस्स धम्मे । नेयारिसं दुत्तरमत्थिं लोए,
દિથિ વાકમળોત્રાળો ૬
[ ઉત્ત, અ૦ ૩૨, ગા. ૧૭ ] મોક્ષાભિલાષી, સંસારથી ડરનારા અને ધર્મમાં સ્થિર રહેનાર પુરુષને આ સંસારમાં બાળ જીવેના મનનું હરણ કરનારી સ્ત્રીઓના ત્યાગ કરવા જેટલું કઠિન કામ અન્ય કોઈ નથી.
एए य संगे समइकमित्ता,
सुहुत्तरा चेव भवंति सेसा । महा महासागरमुत्तरिता,
नई भवे अवि गंगासमाणा ॥ ७ ॥
[ ઉત્ત, આ૦ ૩૨, ગા. ૧૮ ] જેમ મહાસાગરને તરી જનારા માટે ગંગા નદી
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૪૪
[ શ્રી વીર-વચનામૃત
તરી જવી સુગમ છે, તેમ સ્ત્રીસસના ત્યાગ કરનાર છેડવી સહેલી છે.
માટે બીજી વસ્તુ
णो रक्खसीसु गिज्झिज्जा, गंडवच्छासु
जाओ पुरिसं पलोभित्ता,
चित्तासु ।
खेलंति जहा वा दासेहिं ॥ ८ ॥
[ ઉત્ત॰ અ॰ ૮, ગા૰ ૧૮ ] રાક્ષસી જેમ સ રક્ત ચૂસી લઈ જીવિતવ્યને હરી લે છે, તેમ પુષ્ટ સ્તનવાળી અને ચ'ચળ ચિત્તને ધારણ કરનારી સ્ત્રીએ સાધકના જ્ઞાનદર્શનાદિ સનું અપહરણ કરીને તેની સાધનાના નાશ કરે છે. વળી તે પ્રથમ પુરુષાને લેાભાવે છે અને પછી તેમની પાસે આજ્ઞાંકિત સેવકે જેવુ' કામ કરાવે છે, તેમાં વૃદ્ધિ શી રાખવી ? अबंभचरियं घोरं, पमायं दुरहिट्ठियं । नाऽऽयरन्ति मुणी लोए, भेयाययणवज्जिणो ॥ ९ ॥
નો
[ શ॰ અ॰ ૬, ગા॰ ૧૫ ]
સયમના ભંગ કરનારાં સ્થાનાથી દૂર રહેનારા સાધુપુરુષો સાધારણ જનસમૂહને માટે અત્યંત દુઃસાધ્ય પ્રમાદના કારણ રૂપ અને મહા ભયંકર એવા અબ્રહ્મચય નું કદી પણ સેવન કરતા નથી.
मूलमेय महम्मस्स, महादोससमुस्स ।
તદ્દા મેદુસંતમાં, નિમાયા વયન્તિ મૈં ॥ ૬૦ ||
[ શ॰ અ॰ ૬, ગા॰ ૧૬ ]
Page #285
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચય ]
અબ્રહ્મચર્ય અધમ નું મૂળ છે, તેમજ મહાન દોષોનુ સ્થાન છે, તેથી નિગ્રથા તેના ત્યાગ કરે છે.
૧૪૫
इथिओ जे न सेवन्ति आइमोक्खा हु ते जणा ॥ ११ ॥ [ સૂ. બ્રુ. ૧, અ૦ ૧૫, ગા॰ ૯ ]
જે પુરુષા સ્ત્રીઓનુ સેવન કરતા નથી, તે મેાક્ષમાગ માં અગ્રેસર થાય છે.
વિ- એ જ રીતે જે સ્ત્રીઓ પુરુષનું સેવન કરતી નથી, તે પણ મેાક્ષમામાં અગ્રેસર થાય છે. બ્રહ્મચયવ્રત પુરુષ તથા સ્ત્રી બંનેને માટે સમાન હિતકર છે. जे विन्नवणा हिजो सिया,
सतिण्णेहि समं वियाहिया ।
तम्हा उडूढं ति पासहा, अदक्खु कामाई
रोगवं ॥ १२ ॥
[ ક્રૂ છુ. ૧, અ॰ ૨, ૩૦ ૩, ગા૦ ૨ ]
કામને રોગરૂપ સમજી જે સ્ત્રીઓથી પરાભવ પામતા નથી, તે પુરુષ મુક્ત પુરુષના જેવા જ છે. સ્ત્રીત્યાગ પછી જ મેાક્ષનાં દન સુલભ છે.
जेहिं नारीणं संजोगा, पूयणा पिट्ठओ कया ।
सव्वमेयं निराकिच्चा, ते ठिया सुसमाहिए ॥ १३ ॥ [ સૂ. બ્રુ. ૧, અ॰ ૩, ૩૦ ૪, ગા॰ ૧૭ ]
જે પુરુષોએ સ્ત્રીસંસગ અને કામશૃંગારને છોડી દ્વીધા છે, તે સમસ્ત વિઘ્નાને જિતી ઉત્તમ સમાધિમાં નિવાસ કરે છે.
૧૦
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ર-વચનામૃત
देवदाणवगन्धव्वा, जक्खरक्खसकिन्नरा । बंभयारिं नमंसन्ति, दुकरं जे करेन्ति तं ॥ १४ ॥
દશ૦ અ ૧૬, ગા. ૧૬ ] દુષ્કર વ્રતની સાધના કરનાર બ્રહ્મચારીને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નરાદિ દેવ નમસ્કાર કરે છે.
एस धम्मे घुवे निच्चे, सासए जिणदेसिए । सिद्धा सिज्झन्ति चाणेण, सिन्झस्सन्ति तहाऽवरे ॥१५॥
[ દશ૦ અ ૧૬, ગા. ૧૭ ] આ બ્રહ્મચર્ય ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે, અને જિનદેશિત છે, એટલે કે જિને વડે ઉપદેશાવેલ છે. આ ધર્મના પાલનથી ઘણા મનુષ્ય સિદ્ધ થયા, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. वाउच्व जालमच्चेइ, पिया लोगंसि इथिओ ॥ १६ ॥
[ . યુ. ૧, અ૦ ૧૫, ગા૦ ૮ ]. જેમ વાયુ અગ્નિની જવાલાને પાર કરી જાય છે, તેમ મહાપરાક્રમી પુરુષો આ લેકમાં પ્રિય સ્ત્રીઓના મોહનું ઉલ્લંઘન કરી જાય છે.
नीवारे व न लीएजा, छिन्नसोए अणाविले । अणाइले सया दन्ते, संधि पत्ते अणेलिसं ॥ १७ ॥
[ સૂ. મુ. ૧, અ. ૧૫, ગા. ૧૨ ] વિષય અને ઈન્દ્રિયને જિતી જે છિન્ન સ્ત્રોત (સંસારના પ્રવાહને કાપનારા) થઈ ગયા છે તથા જે રાગ-દ્વેષ રહિત છે, તે સ્ત્રીપ્રસંગમાં ન ફસે, કારણ કે સ્ત્રીપ્રસંગ ભૂંડને
Page #287
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય ]
૧૪૭
ફસાવનાર ચેખાના દાણા જેવો છે. જે પુરુષ વિષયભેગમાં અનાકુલ અને સદા ઈન્દ્રિયોને વશમાં રાખનારો છે, તે અનુપમ ભાવસંધિ (કર્મ ક્ષય કરવાની માનસિક દશા)ને પ્રાપ્ત થાય છે.
आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । संथवो चेव नारीणं, तेसि इंदियदरिसणं ॥ १८ ॥ कूइअं रुइअं गीअं, हासभुत्तासिआणि य । पणीअं भत्तपाणं च, अइमायं पाणभोअणं ॥ १९ ॥ गत्तभूसाम8 च, कामभोगा य दुज्जया । नरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ २० ॥
[ ઉત્ત, અ ૧૬, ગા. ૧૧-૧૨-૧૩ ] (૧) સ્ત્રીઓથી વ્યાપ્ત થયેલું સ્થાન, (૨) સ્ત્રીઓની મોરમ કથા, (૩) સ્ત્રીઓનો પરિચય, (૪) સ્ત્રીઓનાં અંગે પાંગનું નિરીક્ષણ, (૫) સ્ત્રીઓના મીઠા શબ્દ, રુદન, ગીત, હાંસી આદિનું શ્રવણ, (૬) પૂર્વે ભગવેલા ભેગોનું સમરણ, (૭) ભારે–ચીકણું પદાર્થોનું સેવન, (૮) પ્રમાણથી અધિક આહાર પાણી, (૯) ઈષ્ટ શરીરશેભા, અને (૧૦) દુર્જય એવા કામગનું સેવન, આ દશ વસ્તુઓ આત્માર્થી પુરુષને માટે તાલપુટ વિષ જેવી છે.
जं विवित्तमणाइन्नं, रहियं थीजणेण य । बंभचेरस्स रक्खठ्ठा, आलयं तु निसेवए ।। २१ ॥
[ ઉત્ત૮ અ ૧૬, ગા. ૧ ] મુમુક્ષુ બ્રહ્મચર્યની રક્ષાને માટે એવા સ્થાનમાં વાસ
ન થયેલું સ્થાન,
કથા, (૩)
Page #288
--------------------------------------------------------------------------
________________
૧૪૮
કરે કે જેમાં એકાંત હાય, જે બહુ અને જે સ્ત્રીઆદિથી રહિત હૈાય.
विवत्त सेज्जा सणजतियाणं,
[ શ્રી વીર–વચનામૃ
વિસ્તરેલું ન હાય
ओमासणाणं दमिइंदियाणं ।
न रागसत्त धरिसेइ चित्तं,
पराइओ वाहिरिवोसहेहिं ॥ २२ ॥
[ ઉત્ત॰ અ॰ ૩૨, ગા॰ ૧૨ ] જેમ ઉત્તમ ઔષધિઓથી દૂર થયેલેા વ્યાધિ ક્રી ઉત્પન્ન થતુ નથી, તેમ વિવિકત શય્યા અને આસનનુ સેવન કરનાર અલ્પાહારી તથા જિતેન્દ્રિય મહાપુરુષોના ચિત્તને રાગરૂપી-વિષયરૂપી શત્રુ સતાવી શકતા નથી
मणपल्हायजणणि, कामरागविवढणि । યમનેો મિવવું, થીદું તુ વિવજ્ઞ | ૨૨ | [ ઉત્ત॰ અ॰ ૧૬, ગા॰ ૨ ] બ્રહ્મચર્ય પરાયણુ સાધક મનમાં આહ્લાદ ઉપજાવનારી તથા કામરાગની વૃદ્ધિ કરનારી સ્ત્રીકથાના ત્યાગ કરે. समं च संथवं थीहिं, संकहं च अभिक्खणं । ગમનેલો મિવું, નિષ્વસો વિત્ત્તવ્ ॥ ૨૪ ॥ [ઉત્ત॰ અ॰ ૧૬, ગા॰ ૩]
બ્રહ્મચર્યમાં પ્રીતિ રાખનારા સાધક સ્ત્રીઓના પરિચયને અને સાથે બેસીને વાર્તાલાપ કરવાના પ્રસ`ગ સદાને સાટે છેડી દે.
कुवन्ति सन्वं ताहि,
पब्भठ्ठा समाहिजोगेहिं ।
Page #289
--------------------------------------------------------------------------
________________
પ્રચય ]
૧૪૮
तम्हा उ वज्जए इत्थी,
વિઝિર નવાં | ૨૬ છે.
[સ. બુ. ૧, અ૦ ૪, ઉ. ૧, ગા. ૧૬-૧૧] - જે સ્ત્રીઓ સાથે પરિચય રાખે છે, તે સમાધિ ચિંગથી ભષ્ટ થઈ જાય છે, તેથી સ્ત્રીઓને વિષલિપ્ત કંટકની સમાન જાણી બ્રહ્મચારી અને પરિચય–સંસર્ગ છેડી દે.
नो तासु चक्खु संधेज्जा,
नो वि य साहसं समभिजाणे । नो सहियं पि विहरेज्जा,
एवमप्पा सुरक्खिओ होइ ।। २६ ।।
[મૂળ મુ. ૧, અ. ૪, ઉ૦ ૧, ગાઢ પ] બ્રહ્મચારી સ્ત્રીઓ પર દષ્ટિ ન તાકે, તેમની સાથે કુકર્મ કરવાનું સાહસ ન કરે, તેમની સાથે વિહાર અથવા એકાંતવાસ ન કરે. આ પ્રમાણે સ્ત્રીપ્રસંગથી બચનાર બ્રહ્મચારી પિતાના આત્માને સુરક્ષિત રાખી શકે છે.
जतुकुंभे जहा उवजोई संवासे विदू विसीएज्जा ॥ २७ ॥ ( [ સ૦ મુ. ૧, અ૦ ૪, ઉ૦ ૧, ગા. ર૬ ] જેમ અગ્નિની પાસે રહેવાથી લાખને ઘડે ગળી જાય છે, તેમ વિદ્વાન પુરુષ પણ સ્ત્રીના સહવાસથી વિષાદને પ્રાપ્ત થાય છે, અર્થાત્ તેનું મન સંક્ષુબ્ધ બની જાય છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૫૦
[ શ્રી વીર-વચનામૃત
हत्थपायपडिछिन्नं, कन्ननासविगप्पिअं । अवि वाससयं नारिं, बंभयारी विवजए ॥ २८ ॥
[ ઉત્તર અ૦ ૮, ગા. ૫૬ ] જેના હાથ-પગ કપાઈ ગયા હોય, નાક-કાન બેડેળ બની ગયા હોય, તથા જે તે વર્ષની ઉંમરે પહોંચેલી હાય, એવી વૃદ્ધ તથા કુરૂપાને સંસર્ગ પણ બ્રહ્મચારીએ છેડી દે ઘટે છે. अहसेऽणुतप्पई पच्छा,
મો ચર્સ વ વસમિસિં / एवं विवेगमायाय,
संवासो न वि कप्पए दविए ॥ २९ ॥
[ સૂ૦ બુ. ૧, અ૦ ૪, ઉ૦ ૧, ગા૦ ૧૦] વિષમિશ્રિત ક્ષીરનું ભેજન કરનાર મનુષ્યની જેમ સ્ત્રીઓને સહવાસ કરનાર બ્રહ્મચારીને પાછળથી વિશેષ પસ્તાવું પડે છે. આ કારણે પ્રથમથી જ વિવેક રાખીને મુમુક્ષુ સ્ત્રીઓની સાથે સહવાસ ન કરે. जहा बिरालावसहस्स मूले,
न मूसगाणं वसही पसत्था । एमेव इत्थीनिलयस्स मज्झे, 7 વારિસ રવમો નિવારો એ રૂ૦ |
[ ઉત્તર અ. ૩૨, ગા. ૧૩ ] જેમ બિલાડીના નિવાસસ્થાન પાસે રહેવું ઊંદરને માટે યોગ્ય નથી, તેમ સ્ત્રીઓના નિવાસસ્થાન પાસે રહેવું બ્રહ્મચારીઓ માટે યોગ્ય નથી.
Page #291
--------------------------------------------------------------------------
________________
રહ્મચર્ય ].
जहा कुक्कुडपोअस्स, निच्च कुललओ भयं । एवं खु बंभयारिस्स, इत्थीविग्गहओ भयं ॥ ३१ ॥
[ દશ૦ અ૦ ૮, ગા. ૫૪] જેમ કૂકડીનાં બચ્ચાંને હમેશા બિલાડી પિતાને પ્રાણ હરી લેશે એવો ભય રહ્યા કરે છે, તેમ બ્રહ્મચારીને સ્ત્રીઓના સંસર્ગમાં આવતાં પિતાના બ્રહ્મચર્યને ભંગ થવાને ભય રહ્યા કરે છે.
अंगपच्चंगठाणं, चारुल्लवियपेहियं । बंभचेररओ थीणं, चक्खुगिझं विवज्जए ॥ ३२ ॥
[ ઉત્ત- અ. ૧૬, ગા૦ ૪] બ્રહ્મચર્યમાં પ્રીતિ રાખનારો સાધક સ્ત્રીઓનાં અંગ, પ્રત્યંગ, સંસ્થાન અને મધુર ભાષણના ઢગને વિકારી દષ્ટિએ જોવાનું છેડી દે.
न रूवलावण्णविलासहासं,
न जंपियं इंगिय-पेहियं वा । इत्थीण चित्तंसि निवेसइत्ता, दटुं ववस्से समणे तवस्सी ॥ ३३ ॥
[ ઉત્તઅ૦ ૩૨, ગા. ૧૪] તપસ્વી શ્રમણ સ્ત્રીઓનાં રૂપ, લાવણ્ય, વિલાસ, હાસ્ય, પ્રિય ભાષણ, નેહચેષ્ટા કે કટાક્ષ પૂર્વકનાં અવલોકનને પિતાના મનમાં સ્થાન આપે નહિ કે તે અધ્યવસાય લાવે નહિ.
Page #292
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
चित्तभित्तिं न निज्झाए, नारिं वा सुअलंकियं । મન્નર પિવ વકૂળ, રિદ્ધિસિમા ॥ ૩૪ || [દશ॰ અ॰ ૮, ગા॰ ૫૫ ]
પર
સાધક શ્રૃંગારપૂર્ણ ચિત્રાથી સજ્જિત દીવાલનું તથા સારી રીતે અલંકૃત થયેલી નારીનું એકીટશે નિરીક્ષણ ન કરે. કદાચ તેના પર ષ્ટિ પડી જાય તા સૂર્યની તરફ ગયેલી નજરની માફક તેને તરત જ હઠાવી લે.
अदंसणं चेव अपत्थणं च,
अचिंतणं चेव अकित्तणं च ।
इत्थीजणस्साऽऽरियज्झाणजुग्गं,
हियं सया बंभवए रयाणं ।। ३५ ।। [ઉત્ત॰ અ૦ ૩૨, ગા૦ ૧૫] બ્રહ્મચર્ય વ્રતમાં લીન અને ધર્મધ્યાનને ચાગ્ય સાધુ સ્ત્રીઓને રાગાષ્ટિએ જુએ નહિ, તેની અભિલાષા કરે નહિ, તેનું મનથી ચિંતન કરે નહિ, તેમજ વચનથી એનાં વખાણુ કરે નહિ, એ તેનાં હિતમાં છે.
जइ तं काहिसी भावं,
जा जा इच्छसि नारिओ । वायाविद्धो व्व हडो,
अट्ठिअप्पा भविस्ससि ॥ ३६ ॥ [ ઉત્ત॰ અ૦ ૨૨, ગા૦ ૪૫]
હે સાધક! જે જે સ્ત્રીએ તારી નજરે પડે તેના લેગની અભિલાષા કર્યાં કરીશ, તેા હવાથી હાલતા હડવૃક્ષની
Page #293
--------------------------------------------------------------------------
________________
હચય ]
૧૫૩ પેઠે અસ્થિર બની જઈશ અને તેથી ચિત્તસમાધિને બે બેસીશ.
कूइयं रुइयं गोयं, हसियं थणिय-कन्दियं । बंभचेररओ थीणं, सोयगेझं विवज्जए ॥ ३७ ॥
[ ઉત્તઅ૦ ૧૬, ગા૦ ૫] બ્રહ્મચર્યપ્રેમી સાધક સ્ત્રીઓના મીઠા શબ્દ, પ્રેમ-રુદન, ગીત, હાસ્ય, ચીસ, વિલાપ આદિ શ્રોતગ્રાહ્ય વિષયને ત્યાગ કરી દે, અર્થાત્ તેને કાને જ ન ધરે. हासं किड्ढे रई दप्पं, सहसा वित्तासियाणि य। મારો થીí, નાજુન્નેિ વચા વિ ૩૮
[ ઉત્ત. અ૦ ૧૬, ગા. ૬ ] બ્રહ્મચર્યપ્રેમી સાધકે પૂર્વાવસ્થામાં સ્ત્રીઓની સાથે હાસ્ય, ધૃતાદિકીડા, શરીર સ્પર્શને આનંદ, સ્ત્રીનું માનમર્દન કરવા માટે ધારણ કરેલો ગર્વ તથા ગમ્મત માટે કરવામાં આવેલી ઓચિંતી પજવણી વગેરે જે કંઈ અનુભવ્યાં , તેને મનથી કદી પણ વિચાર કરે નહિ. मा पेह पुरा-पणामए,
___ अभिकंखे उवहिं धुणित्तए । ज दूमण तेहि नो नया,
તે જ્ઞાતિ સાહિમાદ્દિવ્યં છે રૂ8 |
[ સૂ૦ મુ. ૧, અ૦ ૨, ઉ૦ ૨, ગા. ૨૭] પૂર્વે ભગવેલા વિષયભેગનું સ્મરણ ન કર ન એની કામના કર. બધી ઉપાધિઓને-દુપ્રવૃત્તિઓને દૂર કર. મનને
Page #294
--------------------------------------------------------------------------
________________
૧૫૪
[ શ્રી વીર-વચનામૃત દુષ્ટ બનાવનાર વિષયોની સામે જે મસ્તક નમાવતે નથી, તે જિનકથિત સમાધિને જાણે છે. जहा दवग्गी परिंधणे वणे,
समारुओ नोवसमं उवेइ । एविन्दियग्गी वि पगामभोइणो, न बंभयारिस्स हियाय कस्सई ॥ ४० ॥
અ૦ ૩૨, ગા૦ ૧૧] જેમ ઘણાં ઇધનવાળા વનમાં લાગેલે તથા વાયુ દ્વારા પ્રેરિત થયેલે દાવાગ્નિ શાંત થતું નથી, તેમ સરસ આહાર કરનાર બ્રહ્મચારીને ઈન્દ્રિયરૂપી અગ્નિ શાંત થતું નથી. विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोयणं । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ ४१ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૫૭] આત્મવેષી પુરુષને માટે દેહવિભૂષા, સ્ત્રીસંસર્ગ અને રસવાળું સ્વાદિષ્ટ ભજન તાલપુટ વિષ જેવું છે.
पणीयं भत्तपाणं तु, खिप्पं मयविवड्ढणं । बंभचेररओ भिक्खू , निचसो परिवज्जए ॥ ४२ ॥
[ ઉત્તઅ૧૬, ગા. ૭]. બ્રહ્મચર્યપ્રેમી સાધક શીધ્ર મદ વધારનારા સ્નિગ્ધ ભજનને સદાને માટે ત્યાગ કરે.
વિ. સ્નિગ્ધ એટલે રસવાળું, ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ, મીઠાઈ એ બધા સ્નિગ્ધ પદાર્થો ગણાય છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય |
૧૫૫.
धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं । नाइमत्तं तु भुंजिज्जा, बंभचेररओ सया ॥ ४३ ॥
[ ઉત્ત, અ૦ ૧૬, ગા૦ ૮] બ્રહ્મચર્ય પ્રેમી સાધક ભિક્ષાવેળાએ શુદ્ધ એષણું દ્વારા મેળવેલે આહાર સ્વસ્થ ચિત્તે સંયમયાત્રાને માટે પરિમિત માત્રામાં ગ્રહણ કરે. તેથી વધારે ગ્રહણ કરે નહિ. विभूसं परिवजेज्जा, सरीरपरिमंडणं । बंभचेररओ भिक्खू, सिंगारत्थ न धारए ॥ ४४ ॥
[ ઉત્તઅ૧૬, ગા. ૯ ] બ્રહ્મચર્યપ્રેમી સાધક વિભૂષણને ત્યાગ કરે, શરીરશેભા વધારે નહિ, તથા શૃંગાર સજવાની કઈ પણ કિયા કરે નહિ.
सद्दे रूवे य गन्धे य, रसे फासे तहेव य । पंचविहे कामगुणे, निचसो परिवज्जए ॥ ४५ ॥
ઉત્ત, અ. ૧૬, ગા. ૧૦ ] બ્રહ્મચર્ય પ્રેમી સાધક શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ પાંચ પ્રકારના કામગુણોને સદાને માટે ત્યાગ કરે.
दुज्जए कामभोगे य, निचसो परिवज्जए । संकाठाणाणि सव्वाणि, वज्जेज्जा पणिहाणवं ॥ ४६ ॥
[ઉત્તઅ૦ ૧૬, ગા. ૧૪ ] એકાગ્ર મન રાખનાર બ્રહ્મચારી દુર્જય કામભેગને સદાને માટે છેડી દે અને સર્વ પ્રકારના શંકાસ્પદ સ્થાનેને. ત્યાગ કરે.
Page #296
--------------------------------------------------------------------------
________________
૧૫
[ શ્રીવીર-વચનામૃત
।
विसएस मणुन्नेसु, पेमं नाभिनिवेस | अणिच्च तेसि विन्नाय, परिणामं पुग्गलाण उ ॥ ४७ ॥
',
[દશ અ॰ ૮, ગા॰ પ૯ ] શબ્દ, રૂપ, ગધ, રસ અને સ્વરૂપ પુદ્ગલેના પરિણામાને અનિત્ય જાણીને બ્રહ્મચારી સાધકે મનેાજ્ઞ વિષયામાં આસક્ત થવુ નહિ.
पोग्गलाणं परिणामं, तेसिं नच्चा जहा तहा । विणीयतहो विहरे, सीईभूएण अप्पणा ॥ ४८ ॥ [દ્દેશ અ॰ ૮, ગા॰ ૬૦]
શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પુદ્ગલ પરિણામેાનું ચથાર્થ સ્વરૂપ જાણીને બ્રહ્મચારી સાધક પોતાના આત્માને શાંતકરે તથા તૃષ્ણારહિત બનીને જીવન ગાળે
Page #297
--------------------------------------------------------------------------
________________
ધારા પદી અપરિગ્રહ
જળ-ધન્ન-પેસવળેપુ, સામ પરિધાનો,
દિ-વિવજ્ઞળ । નિમ્નમત્તે મુત્યુ” ॥ ફ્ ॥
[ ઉત્ત॰ અ॰ ૧૯, ગા૦ ૨૯ ] ધન, ધાન્ય, નાકર-ચાકર આદિના પરિગ્રહ દેડવા, સવ` ડિડસક પ્રવૃત્તિને ત્યાગ કરવા અને નિમત્વ ભાવ કેળવવેા, એ ઘણુ' દુષ્કર છે. તાત્પર્ય કે તે માટે સાધકે વિશિષ્ટ કાટિના પ્રયત્ન કરવા પડે છે.
वित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामवि ।
अन्नं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चइ ॥ २ ॥ [સૂત્ર॰ શ્રુ॰ ૧, અ॰ ૧, ૩૦ ૧, ગા॰ ૨]
જે સજીવ કે નિર્જીવ વસ્તુના પેાતે સંગ્રહ કરીને બીજા પાસે પણ એવા સગ્રહ કરાવે છે કે અન્યને એવા પરિગ્રહ કરવાની સંમતિ આપે છે, તે દુઃખથી મુક્ત થતા નથી, અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કર્યાં કરે છે.
परिव्वयन्ते अणियत्तकामे,
अहो य राओ परितप्यमाणे ।
अन्नपमत्ते धणमेसमाणे,
पप्पोति मच्चु पुरिसे जरं च ॥ ३ ॥ [ઉત્ત॰ અ॰ ૧૪, ગા૦ ૧૪] જે પુરુષ કામભાગથી નિવૃત્ત થયા નથી, તે રાતદિન
Page #298
--------------------------------------------------------------------------
________________
૧૫૮
[ શ્રી વીર–વચનામૃત
સંતપ્ત રહે છે અને તે માટે અહીં તહીં ભ્રમણ કર્યા કરે છે. વળી તે સ્વજનેને માટે દુષિત પ્રવૃત્તિઓથી ધન મેળવવાનાં પ્રયત્નમાં જ જરા અને મૃત્યુને શરણે થાય છે. आउक्खयं चेव अबुझमाणे,
___ममाइसे साहसकारि मंदे । अहो य राओ परितप्पमाणे, __ अट्टेसु मूढे अजरामरे व्व ॥ ४ ॥
[ સૂ૦ મુ. ૧, અ. ૧૦, ગા. ૧૮ ] આયુષ્ય પળ પળ ઘટી રહ્યું છે, એ જાણ્યા વિના મૂર્ખ મનુષ્ય “મારું–મારું' કરીને સાહસ કરે છે. તે જાણે અજરામર હોય એ રીતે અર્થપ્રાપ્તિ માટે દિવસ અને રાત્રિ પ્રયત્ન કરે છે અને આર્તધ્યાનને વશ થઈ ઘણે સંતાપ પામે છે.
माहणा खत्तिया वेस्सा, चण्डाला अदु बोक्सा । एसिया वेसिया सुहा, जे य आरंभनिस्सिया ॥ ५ ॥
परिग्गहनिविद्वाणं, वेरं तेसिं पवढई । आरंभसंभिया कामा, न ते दुक्रवविमोयगा ॥ ६ ॥
[ સૂ૦ શ્રુ ૧, અ૦ ૯, ગા. ૨-૩ ] બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલે, બેસે, ઐષિકે, વૈશિક, શુદ્રો જે કઈ આરંભમાં મગ્ન છે અને પરિગ્રહમાં આસક્ત છે, તેમનું વેર ઘણું વૃદ્ધિ પામે છે. જે ઘણે આરંભ કરનારા અને કામગમાં આસક્ત છે, તે દુઃખથી મુક્ત થતા નથી.
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૫
અપરિગ્રહ ]
વિબાકસ એટલે વર્ણસંકર-જાતિમાં પેદા થયેલ. ઐષિક એટલે પારધિ વગેરે. વૈશિક એટલે લેભી વૃતિવાળે. जे पावकम्मेहिं धणं मणूसा,
समाययन्ती अमई गहाय । पहाय ते पासपयट्टिए नरे, । वेराणुबद्धा णरयं उवेम्ति ॥ ७ ॥
[ ઉત્તઅ૪, ગા. ૨] જે મનુષ્ય ધનને અમૃત માની અનેક પ્રકારનાં પાપકર્મો દ્વારા તેનું સંપાદન કરે છે, તે કર્મોના દઢ પાશથી અંધાય છે અને અનેક જ સાથે વેરને અનુબંધ કરી છેવટે એ બધું ધન અહીં છોડી નરકમાં જાય છે.
थावरं जंगमं चेव, धणं धन्नं उवक्खरं । पञ्चमाणस्स कम्मेहिं, नालं दुक्खाओ मोअणे ॥ ८ ॥
[ ઉત્તર અ. ૬, ગાત્ર ૬ ] ચલ–અચલ સંપત્તિ, ધન, ધાન્ય, ઉપકરણ આદિ દુઃખ ભેગવી રહેલા પ્રાણીઓને દુઃખમાંથી મુક્ત કરવામાં સમર્થ નથી. खेतं वत्थु हिरणं च,
पुत्तदारं च बन्धवा । चइत्ता णं इमं देहं,
Tન્તવ્રમવા રે || 8 ||
[ ઉત્ત, અ૦ ૧૯, ગા. ૧૭] મનુષે એમ વિચારવું જોઈએ કે ક્ષેત્ર (ભૂમિ), ઘર
Page #300
--------------------------------------------------------------------------
________________
૧૬ ૦
[ શ્રી વીર-વચનામૃત સોનું-ચાંદી, પુત્ર, સ્ત્રી અને સગાં-વહાલાં તથા આ દેહ છેડીને મારે એક દિવસ અવશ્ય જવું પડશે.
नस्सि कुले समुप्पन्ने, जेहिं वा संवसे नरे। ममाइ लुप्पई बाले, अन्ने अन्नेहि मुच्छिए ॥ १० ॥
[ સૂ૦ મુ. ૧, અ૦ ૧, ઉ૦ ૧, ગા. ૪] . મનુષ્ય જે કુલમાં ઉત્પન્ન થાય છે, અથવા જેની સાથે નિવાસ કરે છે, તેમાં બાલભાવને કારણે (સ-અસતના વિવેકના અભાવે) મમત્વથી લેપાય છે (એટલે આ મારી માતા, આ મારી પત્ની, આ મારો પુત્ર એમ સમજે છે કે અને અન્ય અન્ય વસ્તુઓમાં (ધન્ય-ધાન્યાદિમાં) પણ મૂછિત થાય છે (મમત્વ ધારણ કરે છે). वित्तं सोयरिया चेव, सव्वमेयं न ताणइ । संखाए जीवियं चेव, कम्मुणा उ तिउट्टइ ॥ ११ ॥
સુ છુ. ૧, અ૧, ઉ૦ ૧, ગા. ] ધન, તેમજ બંધુઓ, સ્નેહીએ, સંબંધીઓ વગેરે આત્માને સંસારપરિભ્રમણમાંથી બચાવી શકતા નથી. સુt સાધક જીવન સ્વલ્પ છે, એમ જાણુને સંયમાનુષ્ઠાન વડે કર્મથી મુક્ત થાય છે. कसिणं पि जो इमं लोयं,
વહિપુoi રન્ન રુસ્ત तेणाऽवि से न संतुस्से, ફ૬ કુપૂરણ રમે છાયા | ૨ |
[ઉત્ત, અ૦ ૮, ગા. ૧૬]
Page #301
--------------------------------------------------------------------------
________________
અપરિગ્રહ ]
૧૧
જે ધન-ધાન્યથી સપૂણું આ આખા લેાક કાઈ એક મનુષ્યને આપી દેવામાં આવે તે પણ એનાથી તેને સંતેાષ થશે નહિ, લેાભી આત્માની તૃષ્ણા આવી રીતે શાંત થવી ઘણી મુશ્કેલ છે.
सुवण्णरूपस्स उ पव्वया भवे, ૐ
नरस्स लुद्धस्स न तेहि किंचि,
सियाह केलाससमा असंखया ।
इच्छा हु आगाससमा अणंतिया ।। [ ઉત્ત॰ અ॰ ૯,
ગા
१३ ॥
૪૮ ]
કદાચિત્ સેાના અને ચાંદીના કૈલાસની જેમ અસખ્ય પ ત થઈ જાય તેા લેાભી મનુષ્યના માટે એ કાંઈ પણ નથી ખરેખર ! ઈચ્છા આકાશની જેમ અનંત છે,
वित्तेण ताणं न लभे पमत्ते,
इमम्मि लोए अदुवा परत्था । दीव पणठ्ठे व अणतमोहे, नेयाउयं
હુમ′′મેવ ।। ૪ ।। [ ઉત્ત॰ અ॰ ૪, ગા॰ ૫ ]
3
પ્રમાદ્રી પુરુષ આ લાકમાં કે પરલેાકમાં ધનથી પેાતાનુ રક્ષણ કરી શકતા નથી. અનંત માહુના કારણે જેને જ્ઞાનદીપક બુઝાઈ ગયા છે, ( અત્યંત ઝાંખા પડી ગયા છે ) એવા આત્મા ન્યાયમાને જોવા છતાં ન જાયે! હાય એ રીતે વર્તે છે.
૧૧
Page #302
--------------------------------------------------------------------------
________________
૧૬૨
[ શ્રી વીર-વચનામૃત
वियाणिया दुक्खविवड्ढणं धणं,
ममत्तबन्धं च महब्भयावहं । सुहावहं धम्मधुरं अणुत्तरं, ધાન નિવાTMવેદું મર્દ છે ? ||
[ ઉત્તઅ૧૯, ગા૯૮ ] હે ભવ્યો ! ધનને દુઃખ વધારનારું, મમત્વ રૂપી બંધનનું કારણ તથા મહાન ભયદાતા જાણીને ધર્મધુરાને ધારણ કરે કે જે સુખદાયક અને મહાન નિર્વાણ-ગુણોને દેનારી છે बिडमुन्भेइमं लोणं, तिल्लं सप्पिं च फाणिय । ને તે નિિિમતિ, નાગપુત્તવો છે
[ દશ૦ અ ૬, ગા૦ ૧૭ ] જે પુરુષે ભગવાન મહાવીરનાં વચનમાં અનુરક્ત છે અર્થાત્ ભગવાન મહાવીરે બતાવેલા સંયમમાર્ગે વિચરી રહ્યા છે, તેઓ બલવણ, મીઠું, તેલ, ઘી, ગેળ આદિને સંગ્રહ (એક રાત્રિ માટે પણ) કરતા નથી.
लोहस्सेय अणुप्फासो, मन्ने अन्नयरामवि । • તે સિવા નદીશામે, જો શ્વા છે . ૨૭ ..
[ દશ૦ અ૦ ૬, ગા. ૧૮ ] કેમકે એ પ્રકારે સંચય કરે, એ એક યા બીજા પ્રકારે લેભ જ છે; તેથી જે સંગ્રહ કરવાની વૃત્તિવાળા છે, તે સાધુ નથી, પણ (સાંસારિક વૃત્તિઓમાં રાચતા) ગૃહસ્થ
Page #303
--------------------------------------------------------------------------
________________
- ૧૬૩
અપરિગ્રહ ]
जं पि वत्थं च पायं वा, कंबलं पायपुंछणं । तं पि संजमलज्जट्ठा, धारेन्ति परिहरन्ति य ॥ १८ ॥
[ દશ૦ અ ૬, ગા. ૧૯ ] સંયમી પુરુષ જે કંઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપૂછન વગેરે રાખે છે, તે સંયમના નિર્વાહ અર્થે રાખે છે (એટલે તે પરિગ્રહ નથી). કઈ વખત તેઓ સંયમના રક્ષણાર્થે એને ત્યાગ પણ કરે છે. न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ॥ १९ ॥
દશ૦ અ૦ ૬, ગા. ૨૦] પ્રાણી માત્રના સંરક્ષક જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે વસ્ત્ર આદિ બાહ્ય વસ્તુઓને પરિગ્રહ કહ્યો નથી, પણ તેના પરની મૂચ્છાને–તેના પરના મમત્વને પરિગ્રડ કહ્યો છે, એમ (તેમના પગલે ચાલનારા) મહર્ષિઓએ કહેલું છે.
सव्वत्थुवहिणा बुद्धा, संरक्खणपरिग्गहे । अवि अप्पणा वि देहम्मि, नाऽऽयरन्ति ममाइयं ॥२०॥
[ દશ અ૦ ૬, ગા. ૨૧] જ્ઞાની પુરુષે વસ્ત્ર, પાત્ર વગેરે સર્વ પ્રકારની સાધનસામગ્રીને સંરક્ષણ કે સ્વીકારમાં મમત્વ રાખતા નથી. (વિશેષ શું?) તેઓ પિતાના દેહમાં પણ મમત્વ રાખતા નથી.
Page #304
--------------------------------------------------------------------------
________________
Sા -
સાધુધર્મ-સામાન્ય ચૂંછ ધારા સોળમી થી
ધારા સોળમી સાધુધર્મ–સામાન્ય
पंचासव परिणाया, तिगुत्ता छसु संजया । पंचनिग्गहणा धीरा, निगंथा उज्जुदंसिणो ॥ १ ॥
[ દશ૦ ૦ ૩, ગા. ૧૧ ] નિષથે મુનિએ (હિંસાદિ પાંચ આશ્રદ્વારના ત્યાગી, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, છ પ્રકારના એની દયા. પાળનારા, પાંચ ઈન્દ્રિયેનો નિગ્રહ કરનારા, સ્વસ્થ ચિત્તવાળા અને સરલ સ્વભાવી હોય છે.
गारवेसु कसाएसु, दंडसल्लभएसु य । निअत्तो हाससोगाओ, अनियाणो अबंधणो ॥ २ ॥
[ ઉત્ત, અ. ૧૯, ગા. ૯૨ ] સાધુ (રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવ એ. ત્રણ પ્રકારના) ગારવમાંથી, (કોધાદિ ચાર પ્રકારના ) કષાયોમાંથી, (મન-વચન-કાયાની) દુપ્રવૃત્તિઓમાંથી, તથા (માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ) શામાંથી, ભય, હાસ્ય અને શેકમાંથી નિવૃત્ત હોય છે. તે જપતપના ફલરૂપે સાંસારિક સુખની કામના કરતું નથી અને માયાને બંધનમાંથી મુક્ત હોય છે.
अप्पसत्थेहि दारेहिं, सव्वओ पिहिआसवो । अज्झप्पज्झाणजोगेहिं, पसत्थदमसासणो ॥ ३ ॥
[ ઉત્ત. અ૧૯, ગા. ૯૪
Page #305
--------------------------------------------------------------------------
________________
સાધુધમ–સામાન્ય ]
૧૬૫ સાધુ, કર્મ આવવાના અપ્રશસ્ત દ્વારેને સર્વ બાજુથી રોકી અનાસવી થાય છે અને અધ્યાત્મ તથા ધ્યાનયોગથી આત્માનું પ્રશસ્ત દમન તેમજ અનુશાસન કરનારો હોય છે.
अतितिणे अचवले, अप्पभासी मियासणे । हविज्ज उअरे दंते, थोवं लटुं न खिसए ॥ ४ ॥
દશ૦ અ ૮, ગા. ૨૯ ] સાધુ ગુસ્સાથી બબડાટ ન કરનાર, ચપળતારહિત, માપસર બોલનાર, પરિમિત આહાર કરનાર તથા પેટનું દમન કરનારા હોય છે. તેઓ છેડે આહાર મળતાં ક્રોધ કરે નહિ.
जाए सद्धाए निक्खंतो, परियायद्वाणमुत्तमं । तमेव अणुपालिज्जा, गुणे आयरियसम्मए ॥ ५ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૬૧ ] (સાધુએ) જે શ્રદ્ધાપૂર્વક ગૃહને ત્યાગ કરી ઉત્તમ ચારિત્રપદને પ્રાપ્ત કર્યું હોય, તે શ્રદ્ધાપૂર્વક જ મહાપુરુષોએ બતાવેલા માર્ગનું અનુસરણ કરવું જોઈએ.
देवलोगसमाणो य, परियाओ महेसिणं । रयाणं अरयाणं च, महानरयसारिसो ॥ ६ ॥
દશ૦ ચૂ૦ અ૦ ૧, ગા૦ ૧૦ ]. સંયમમાં અનુરક્ત મહર્ષિઓને ચારિત્રપર્યાય દેવલકના જેવું સુખ આપનાર છે. જેઓ સંયમમાં અનુરક્ત નથી, તેમને તે જ ચારિત્રપર્યાય મહાનરક સમાન કષ્ટદાયક થાય છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
૧}}
आयावयाही चय सोअमल,
[ શ્રી વીર-વચનામૃત
कामे कमाही कमियं खु दुक्खं ।
छिदाहि दोसं विणएज्ज रागं,
एवं सुही होहिसि संपराए ॥ ७ ॥ [ શ॰ અ॰ ૨, ગા॰ ૫ ]
આત્માને તપાવે, સુકુમારતાના ત્યાગ કરો,કામનાઓને દૂર કરે, એટલે દુઃખ જરૂર દૂર થશે. દ્વેષને છિન્ન કરે અને રાગના ઉચ્છેદ કરો. એમ કરવાથી સ`સારમાં સુખી બનશે.
जे न वंदे न से कुप्पे, वंदिओ न समुकसे । एवमन्नेसमाणस्स, सामण्णमणुचिठ्ठ
|| ૮ || [ શ॰ અ॰ ૫, ઉ॰ ૨, ગા॰ ૩૦ ] જો કાઈ ન વઢે તે ક્રોધ કરે નહિ; જો કાઈ વઢે તે અભિમાન કરે નહિ; આ રીતે જે વિવેકપૂર્ણાંક સયમનુ પાલન કરે છે, તેનુ' સાધુત્વ કાયમ રહે છે.
न सयं गिहाई कुव्विज्जा, नेत्र अन्नेहिं कार । गिहकम्म समारंभे, भूयाणं दिस्सए वहो ॥ ९ ॥
[ ઉત્ત॰ અ૦ ૩૫, ગા૦ ૮ ]
સાધુ પોતે ગૃહાદિ બનાવે નહિ, ખીજા પાસે બનાવરાવે નહિ અને કાઈ ખનાવતું હાય તેનું અનુમેદન કરે નહિ. ગૃહકા ના સમારભમાં અનેક પ્રાણીઓના વધ પ્રત્યક્ષ દેખાય છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
સાધુધમ–સામાન્ય ]
तसाणं थावराणं च, सुहुमाणं बायराण य ।
गिकम्म समारंभ,
संजओ
૧૬૭
વિજ્ઞક્_|| શ્॰ ||
[ ઉત્ત॰ અ॰ ૩૫, ગા૦ ૯ ]
ગૃહાદિ બનાવવામાં ત્રસ, સ્થાવર, સૂક્ષમ અને બાદર જીવાના વધ થાય છે, તેથી સંયમી સાધુ ગૃહકાય સમાર’ભનું
પિરવ ન કરે.
तव
भत्तपाणेसु
पयणपावणेसु य ।
पाणभूयद यट्ठाए, न पए न પંચાવઽ || ૧૧ || [ ઉત્ત॰ અ. ૩૫ ગા. ૧૦ ] તે જ રીતે ભેજન રાંધવા—રધાવવામાં જીવવધ પ્રત્યક્ષ દેખાય છે, તેથી પ્રાણીએ અને ભૂતાની દયા માટે સાધુ સ્વય* રાંધે નહિ, તેમજ બીજા પાસે રધાવે પણ નહિ. एगया अचेलए होइ, सचेले या वि एगया ।
',
एअं धम्महियं णच्चा, पाणी णो परिदेवए ।। १२ ।। [ ઉત્ત॰ અ॰ ૨, ગા॰ ૧૩ ]
સાધુ કદી વસ્ત્રરહિત હાય છે અને કદી વસ્ત્ર સહિત. બંને અવસ્થાએને ધમ માં હિતકારી જાણી તેને ખેદ ન કરે.
कण्णसोक्खेहिं सद्देहिं, पेमं नाभिनिवेस |
दारुणं कक्कसं फासं, कारण अहियास ॥ १३ ॥ [દશ॰ અ॰ ૮, ગા॰ ૨૬ ]
સાધક કાનને પ્રિય લાગનારા શબ્દો પર આસક્ત ન થાય તથા દારુ અને કર્કશ સ્પર્ધાને કાયાથી (સમભાવ પૂર્ણાંક) સહન કરે.
Page #308
--------------------------------------------------------------------------
________________
૧૬૮
[ श्री वीर-वयनाभृत
समणं संजयं दंतं, हणेज्जा को वि कत्थइ । नोत्थ जीवस्स नासोत्ति, एवं पेहिज्ज संजए ॥ १४ ॥ ० २५० २, गा० २७ ]
[
ઈન્દ્રિયાનુ* દમન કરનારા સયમી સાધુને કાઈ દુષ્ટ વ્યક્તિ કાઈ પ્રકારે મારે તા તે ૮ જીવના કદી નાશ થતા નથી’ એવા વિચાર કરે.
खुहं पिवासं दुस्सेज्जं, सीउन्हं अरई भयं । अहियासे अव्वहिओ, देहदुक्खं महाफलं ॥ १५ ॥ [ ६१० २५० ८, गा० २७ ]
क्षुधा, तृषा, हुःशय्या, ठंडी, गरभी, मरति, लय, આ બધાં કષ્ટોને સાધક અદ્દીન ભાવથી સહન કરે. સમભાવથી સહન કરેલાં દૈહિક કષ્ટો મહાફને આપનારાં हाय छे.
सूरं मण्णइ अप्पाणं, जाव जेयं न परसई । जुज्झतं दढधम्माणं, सिसुपालो व महारहं ॥ १६ ॥ पयाया सूरा रणसीसे, संगामम्मि उबट्टिए । माया पुत्तं न जाणाइ, जेएण परिविच्छए ॥ १७ ॥ एवं सेहे वि अप्पुछ्रे, भिक्खायरिया अकोविए ।
।
सूरं मन्नइ अप्पाण, जाव लूहं न सेवए ।। १८ ।। [ सू. श्रु. १, २५० ३, ७. १, ० १-२-३ ] કાયર મનુષ્ય જ્યાં સુધી વિજયી પુરુષને શ્વેતા નથી, ત્યાં સુધી પેાતાને શૂર માને છે; પરંતુ યુદ્ધ કરતી
Page #309
--------------------------------------------------------------------------
________________
૧૬૯
સાધુધમ–સામાન્ય ] વખતે મહારથી શ્રીકૃષ્ણથી શિશુપાલ ક્ષોભ પામે, તેમ ક્ષોભ પામે છે.
પિતાને શુરવીર માનનારે પુરુષ સંગ્રામના અગ્રભાગમાં ચાલ્યા જાય છે, પણ જ્યારે યુદ્ધ શરૂ થાય છે અને એ ગભરાટ ફેલાય છે કે માતાને પિતાની ગેદમાંથી પડી જતાં બાળકની પણ શુદ્ધિ રહેતી નથી, ત્યારે શત્રુઓના પ્રહારથી તે અલપ પરાક્રમી પુરુષ દીન બની જાય છે.
જેમ કાયર પુરુષ શત્રુઓ વડે ઘાયલ ન થાય ત્યાં સુધી પિતાને શૂરવીર માને છે, તેમ ભિક્ષાચર્યામાં અનિપુણ તથા પરીષહાથી નહિ સ્પર્શાયેલા નવદીક્ષિત મુનિ કઠેર સંયમનું પાલન નથી કર્યું, ત્યાં સુધી પિતાને વીર માને છે.
जया हेमंतमासम्मि, सीयं फुसइ सव्वगं । तत्थ मन्दा विसीयति, रज्जहीणा व खत्तिया ॥ १९ ॥
[ સ. મૃ. ૧, અ૦૩, ઉ૦ ૧, ગા. ૪ ] જેમ રાજયથી ભ્રષ્ટ થયેલ ક્ષત્રિય વિષાદને અનુભવ કરે છે, તેમ અલ્પ પરાક્રમી પુરુષ હેમંત ઋતુના મહીનામાં સર્વ અંગેને ઠંડી સ્પર્શ કરતાં વિષાદનો અનુભવ કરે છે.
पुढे गिम्हाहितावेणं, विमणे सुपिवासिए । तत्थ मंदा विसीयंति, मच्छा अप्पोदए जहा ॥ २० ॥ ( [ સ. બુ. ૧, અ૦ ૩, ઉ૦ ૧, ગા. ૫ ] જેમ થેડા જળમાં માછલી વિષાદને અનુભવ કરે
Page #310
--------------------------------------------------------------------------
________________
૧૭૦
[ શ્રી વીર–વચનામૃત
છે, તેમ શ્રીષ્મ ઋતુના અતિ તાપથી તૃષાપીડિત થતાં અલ્પ પરાક્રમી પુરુષ વિષાદને અનુભવ કરે છે.
सया दत्तेसणा दुक्खा, जायणा दुप्पणोलिया । कम्मत्ता दुब्भगा चेव, इच्चाहंसु पुढोजणा ॥ २१ ॥ [ સૂ. બ્રુ. ૧, અ॰ ૩, ૩૦ ૧, ગા॰ ↑ ] સાધુજીવનમાં ધેલી વસ્તુ જ લેવી, એ દુઃખ સદા રહે છે. યાચનાના પરિષહ દુઃસહ્ય હોય છે. સાધારણ મનુષ્યા એમ કહે છે કે આ ભિક્ષુ ભાગ્યહીન છે અને પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યો છે. ’
6
एए सद्दे अचायन्ता, गामेसु नगरेसु वा ।
तत्थ मन्दा विसीयन्ति, संगामम्मि व भीरुया ।। २२ ।। [ સુ. બ્રુ. ૧, અ૦ ૩, ૯૦૧, ગા૦૭ ]
ગામે અને નગરોમાં કહેવાતા આવા આક્રોશપૂર્ણ વચના સહન કરી શકનાર મંદગતિ જીવ સગ્રામમાં ગયેલ ભીરૂ પુરુષની જેમ વિષાદને પામે છે.
अप्पेगे खुधियं भिक्खु, सुणी डंसइ लूसए ।
તત્ત્વો મન્વા વિલીયંતિ, તેણપુરા વ પાળિળો || ૨૨ ॥ [ સુ. બ્રુ. ૧, અ॰ ૩, ઉ॰ ૧, ગા॰ ૮ ]
ભિક્ષાને માટે નીકળેલા ઋતિ સાધુને જ્યારે કાઈ ક્રૂર પ્રાણી-કૂતરા વગેરે બચકુ ભરે છે, ત્યારે મમતિ પુરુષ અગ્નિથી સ્પર્શાયેલ પ્રાણીની જેમ વિષાદ પામે છે.
पुठ्ठो व दंसमसगेहिं, तणफासमचाइया ।
न मे दिट्ठे परे लोए, जइ परं मरणं सिया || २४ ॥ [ મૂ. બ્રુ. ૧, અ॰ ૩, ૩૦ ૧, ગા॰ ૧૨]
Page #311
--------------------------------------------------------------------------
________________
સાધુધમ–સામાન્ય ]
૧૦૧.
ડાંસ અને મચ્છરથી કરડાયેલા તથા તૃણુની શમ્યાના રૂક્ષ સ્પર્શી સહન ન કરી શકનારા મંક્રમતિ પુરુષ એમ પણ વિચારવા લાગે છે કે ‘ મે પરલેાક તા પ્રત્યક્ષ જોયા નથી, પરંતુ આ કષ્ટથી તેા મરણુ સામે જ દેખાઈ રહ્યું છે. ’
संतत्ता केसलोएणं,
बम्भचेरपराइया ।
तत्थ मन्दा विसीयन्ति मच्छा विट्ठा व केयणे ।। २५ ।। [ મુ. બ્રુ. ૧, અ૦ ૩, ૬૦ ૧, ગા૦ ૧૩ ]
કેશલુ ચનથી પીડાયેલા અને બ્રહ્મચર્ય પાળવામાં હારી ગયેલા મદમતિ પુરુષ જાળમાં ફસાયેલી માછલીના જેવા વિષાદ અનુભવે છે.
आयदण्ड समायरे, मिच्छा संठियभावना | हरिसप्पओसमावन्ना, केई लूसन्ति नारिया ।। २६ ।। [ સુ. બ્રુ. ૧, અ૦ ૩, ૩૦ ૧, ગા૦ ૧૪ ] કેટલાક અનાય પુરુષો મિથ્યાત્વની ભાવનામાં રાચતાં થકાં રાગદ્વેષપૂર્વક સાધુઓને પીડા પહેોંચાડે છે અને પોતાના આત્માને દંડના ભાગી બનાવે છે.
अप्पेगे पलियन्तेसिं, चारो चोरो त्ति सुव्वयं । बन्धन्ति भिक्खुयं बाला, कसायवयणेहि य ॥ २७ ॥ [સ્॰ ૩૦ ૧, અ॰ ૩, ૩૦ ૧, ગા૦ ૧૫]
કેટલાક અજ્ઞાની લેાકેા વિહાર કરી રહેલા સુત્રતી સાધુને આ ગુપ્તચર છે આ ચાર છે' એમ કહીને દોરડા આદિથી બાંધે છે અને કટુ વચનથી પીડા ઉપજાવે છે.
ઃ
'
Page #312
--------------------------------------------------------------------------
________________
૧૭૨
[ શ્રી વીરવચનામૃત
तत्थ दंडेण संवीते, मुठ्ठिणा अदु फलेण वा । नाईणं सरई बाले, इत्थी वा कुद्धगामिणि ॥ २८ ॥
[સ. બુ. ૧, અ. ૩, ઉ. ૧, ગા. ૧૬ ] અનાર્ય દેશમાં અનાર્ય પુરુષે સાધુને લાઠી, મુક્કા કે લાકડાના પાટિયા વગેરેથી મારે-જૂડે છે. તે વખતે અ૫ પરાક્રમી પુરુષ કોધથી ઘર બહાર નીકળી ગયેલી અને બંધુબાંધવનું સ્મરણ કરતી સ્ત્રીની જેમ પિતાને બંધુ-બાંધવનું મરણ કરે છે. न वि ता अहमेव लुप्पए,
____ लुप्पन्ती लोगसि पाणिणो । एवं सहिएहि पासए,
अनिहे से पुढे हियासए ।। २९ ।।
[મુ. ૧, અ. ૨, ઉ. ૧, ગા. ૧૩] કષ્ટ આવી પડતાં જ્ઞાની પુરુષ ખેદરહિત મનથી એ વિચાર કરે કે “હું જ આ બધાં કષ્ટથી પીડિત નથી, પરંતુ દુનિયામાં બીજા પણ પીડિત છે.”
एए भो कसिणा फासा, फरुसा दुरहियासया । हत्थी वा सरसंवित्ता, कीवावस गया गिहं ॥ ३० ॥
[ સ. શ્રુ. , અ૦ ૩, ઉ૦ ૧, ગા. ૧૭ ] હે શિષ્ય ! આ બધા પરિષહે કષ્ટદાયી અને સહ છે. આવા પ્રસંગે કાયર પુરુષ બાણેના પ્રહારથી ઘાયલ થયેલા હાથીની જેમ ગભરાઈને ગૃહવાસમાં ચાલ્યા જાય છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
૧૭૩
સાધુધર્મ–સામાન્ય ]]
जहा संगामकालम्मि, पिटुओ भीरु वेहइ । वलयं गहणं नूमं, को जाणइ पराजयं ॥ ३१ ॥ एवं उ समणा एगे, अबलं नच्चाण अप्पगं । अणागयं भयं दिस्स, अवकप्पंतिमं सुयं ॥ ३२ ।।
[ મૂ, મુ. ૧, અ૦ ૩, ઉ. ૩, ગા. ૧ અને ૩]
જેમ યુદ્ધના સમયે કાયર પુરુષ કોને વિજય થશે? એવી શંકા કરતે પાછળ તાકે છે અને કઈ વલય (જ્યાં વલયાકારે પાણી રહેલું હોય), ઝાડી આદિ ગહન પ્રદેશ કે છૂપા ભાગ પર નજર ફેકે છે, તેમ કેટલાક શ્રમણે પિતાને સંયમનું પાલન કરવામાં અસમર્થ સમજી અનાગત ભયની આશંકાથી વ્યાકરણ તથા તિષ વગેરેનું શરણ લે છે.
जे उ संगामकालम्मि, नाया .सूरपुरंगमा । नो ते पिठुमुवेहिति, किं :परं मरणं सिया ।। ३३ ।।
[ . . ૧, અ૦ ૩, ઉ૦ ૩, ગા. ૬ ]. પરંતુ જે પુરુષ લડવામાં પ્રસિદ્ધ અને શૂરમાં અગ્રગણ્ય હોય છે, તે પાછલી વાત પર ધ્યાન આપતા નથી. તેઓ સમજતા હોય છે કે મરણથી વધારે બીજું શું આવવાનું છે ? जे लक्खणं सुविणं पउजमाणे,
નિમિત્તરદૃસંપદે ! कुहेडविज्जासवदारजीवी,
न गच्छइ सरणं तम्मि काले ॥ ३४ ॥
[ ઉત્ત, અ ૨૦, ગા ૫ ]
Page #314
--------------------------------------------------------------------------
________________
૧૭૪
[ શ્રી વીર–વચનામૃત
જે સાધુ લક્ષણશાસ્ત્ર તથા સ્વપ્નશાસ્ત્રને પ્રયોગ કરે છે, અને નિમિત્ત-કુતૂહલમાં આસક્ત રહે છે તથા આશ્ચર્ય પેદા કરીને આશ્રવ વધારનારી વિદ્યાર્થી જીવન ચલાવે છે, તેને કર્મફળ ભેગવવાના સમયે કઈ શરણબૂત થતું નથી. जे सिया सन्निहिं कामे, गिही पव्वइए न से ॥ ३५ ॥
[ દશ૦ અ ૬, ગા. ૧૯ ] જે સાધુ (ઘી, ગોળ, ખાંડ, સાકર આદિને) સંગ્રહ કરવાની ઈચ્છા રાખે છે, તે ખરેખર સાધુ નથી, પણ ગૃહસ્થ છે.
गोवालो भंडवालो वा, जहा तद्दव्वणिस्सरो । एवं अणिस्सरो तं पि, सामण्णस्स भविस्ससि ।। ३६ ॥
[ ઉત્તઅને ૪૨, ગા. ૪૬ ] હે શિષ્ય! જેમ ગેવાળ ગાયોને ચરાવવા માત્રથી તેનો માલિક થઈ શક્તા નથી. અથવા ભંડારી ધનની સંભાળ રાખવા માત્રથી જ તેને સ્વામી બની શક્તિ નથી, તેમ તું માત્ર વેશની રક્ષા કરવાથી સાધુત્વને અધિકારી થઈ શકીશ નહિ.
कह न कुज्जा सामण्णं, जो कामे न निवारए । पए पए विसीयंतो, संकप्पस्स वसं गओ ॥ ३७ ।।
દિશ૦ અ ૨, ગા. ૧] જે સાધક સંકલ્પ-વિકલ્પને વશ થઈ પગલે પગલે
Page #315
--------------------------------------------------------------------------
________________
સાધુધ–સામાન્ય ]
૧૭૫ વિષાયુકત અર્થાત શિથિલ થઈ જાય છે અને કામરાગનું નિવારણ કરતે નથી, તે શ્રમણત્વનું પાલન શી રીતે કરી શકવાને ? તાત્પર્ય કે નહિ જ કરી શકવાને. न पूयण चेव सिलोयकामो,
___ पियमप्पिय कस्सइ णो करेज्जा । सव्वे अणद्वे परियज्जयते,
आणाउले या अकसाइ भिक्खू ॥ ३८ ।।
[ સ. બુ. ૧, અ૦ ૧૩, ગા. ૨૨ ] સાધુ પૂજન કે કીતિની કામના ન રાખે, કોઈને પ્રિય-અપ્રિય ન કરે. તે સર્વ અનર્થકારી પ્રવૃત્તિઓને ત્યાગ કરે અને ભયરહિત તથા કષાયહિત બને.
सुक्कझाणं झियाएज्जा, अनियाणे अकिंचणे । वोसटुकाए विहरेज्जा, जाव कालस्स पज्जओ ॥ ३९ ॥
[ ઉત્ત, અ૦ ૩૫, ગા. ૧૯ ] સાધુ શુકલ ધ્યાન ધ્યાને રહે, જપ-તપના ફલરૂપે સાંસારિક સુખની કામના ન કરે, અકિંચનવૃત્તિથી રહે અને મૃત્યુપર્યત કાયાના મમત્વને ત્યાગ કરી વિચરતે રહે. जे माहणे खत्तियजायए वा, तहुम्गपुत्ते तह लेच्छई वा। जे पव्वइए परदत्तभोई, गोत्ते ण जे थन्मति माणबद्धे ॥४०॥
[ સૂત્ર. બુ. ૧ અ. ૧૩, ગા. ૧૦ ] જેણે પ્રવજ્યા લીધી અને જે બીજાએ આપેલી ભિક્ષાનું ભજન કરનાર થે, તે પૂર્વાવસ્થામાં બ્રાહ્મણ જાતિને હેય, ક્ષત્રિય જાતિને હાય, ઉગ્ર વંશનો હોય કે લિચ્છવી વંશને
Page #316
--------------------------------------------------------------------------
________________
૧૬.
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv -
[ શ્રી વીર-વચનામૃત હોય, પણ તેણે એ ગેત્રના અભિમાનમાં બંધાયેલું રહેવું નહિ. आहारमिच्छे मियमेसणिज्जें,
__ सहायमिच्छे निउणत्यबुद्धिं । निकेयमिच्छेज्ज विवेगजुगं, समाहिकामे समणे तवस्सी ॥ ४१ ॥
ઉત્તઅ. ૩૨, ગા. ૪] . સમાધિના ઈચ્છુક તપસ્વી સાધુએ પરિમિત અને શુદ્ધ આહાર ગ્રહણ કરવું જોઈએ અને નિપુણાર્થ બુદ્ધિવાળાને પિતાને સાથી રાખવું જોઈએ. વળી તેણે રહેવા માટે સ્ત્રીઆદિના સંસર્ગથી રહિત સ્થાનને પસંદ કરવું જોઈએ. न वा लभेज्जा निउणं सहायं,
गुणाहियं वा गुणओ समं वा । एको वि पावाई विवज्जयन्तो, विहरेज्ज कामेसु असज्जमाणो । ४४ ॥
[ ઉત્તઅ૩૨, ગા૫ ] એ ગુણમાં પિતા કરતાં અધિક કે પિતાની સમકક્ષાને નિપુણ સાથી ન મળે તે, પાપનું વજન કરતે અને ભેગમાં અનાસકત રહે છે, તે એક જ વિચરે.
जे ममाइअमई जहाइ, से जहाइ ममाइअं । से हु दिट्ठभए मुणी, जस्स नत्थि ममाइअं ॥ ४५ ॥
[ આચા. અ૦ ૨, ઉ૦ ૬, સૂત્ર ૯૯ ] જે મમત્વવાળી બુદ્ધિને ત્યાગ કરી શકે છે, તે જ
Page #317
--------------------------------------------------------------------------
________________
સાધુધ –સામાન્ય ]
૧૭૭
મમતાના ત્યાગ કરી શકે છે. જેના ચિત્તમાં મમત્વ નથી, તે જ સ'સારનાં ભયસ્થાનાને જોઈ શકે છે.
वत्थगन्धमलंकारं, इथिओ इत्थिओ सयणाणि य । अच्छन्दा जे न भुंजन्ति, न से चाइ त्ति वुच्चइ ॥ ४४ ॥ [ શ. અ॰ ૨, ગા॰ ૨ ]
જે વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, પલ`ગ વગેરેને પરવશતાને કારણે ભાગવી શકતા નથી, તેને સાચા ત્યાગી અર્થાત્ સાધુ કહી શકાતા નથી.
जे य कंते पिए भोए, लद्धे विपिठ्ठिकुव्वई । साहीणे चयइ भोए, से हु चाइ त्ति वुच्चइ ॥ ४५ ॥ [ શ. અ૦૨, ગા॰ ૩ ]
જે મનેાહર અને ઇષ્ટ કામભેાગેા પ્રાપ્ત થવા છતાં તેના ત્યાગ કરે છે, તથા સ્વાધીન ભાગેાને પણ ભાગવતે નથી, તે જ સાચા ત્યાગી અર્થાત્ સાધુ કહેવાય છે.
जीवका असमारभन्ता,
मोसं अदत्तं च असेवमाणा । परिम्ग इत्थिओ माणमायं,
एयं परिन्नाय चरन्ति दन्ता ॥ ४६ ॥ [ ઉત્ત. અ૰૧૨, ગા૦ ૪૧ ]
ઈન્દ્રિયાનુ દમન કરનાર સાધુ પુરુષો છ કાયના જીવાના સમારભ કરતા નથી, મૃષાવાદ અને અદત્તનું સેવન કરતા નથી, તેમજ પરિગ્રહ, સ્ત્રી, માન અને માયાના ત્યાગ કરીને વિચરે છે.
૧૨
Page #318
--------------------------------------------------------------------------
________________
૧૭૮
[ શ્રી વીર-વચનામૃત
निहं च न बहु मन्नेज्जा, सप्पहासं विवज्जए । मिहो कहाहिं न रमे, सज्झायम्मि रओ सया ॥ ४७ ।।
[ દશ. અ૦ ૪, ગા૦ ૪૨ ]. સાધુપુરુષ નિદ્રાને વિશેષ આદર ન કરે, હાંસી– મજાકનું વજન કરે, કેઈની ગુપ્ત વાતમાં રસ ન લે અને સ્વાધ્યાયમાં સદા મગ્ન રહે.
अञ्चणं रयणं चेत्र, वन्दणं पुअणं तहा । इड्ठीसक्कारसम्माणं, मणसाऽवि न पत्थए ॥ ४८ ॥
[ ઉત્ત, અ૦ ૩૫, ગા૦ ૧૮ ] સાધુપુરુષ અર્ચના, રચના, વંદન, પૂજન, ઋદ્ધિ, સત્કાર અને સન્માનની મનથી પણ ઈચ્છા ન કરે. चरे पयाइं परिसंकमाणो,
जं किंचि पासं इह मण्णमाणो । लाभान्तरे जीवियं बूहइत्ता, पच्छा परिन्नाय मलावधंसी ।। ४९ ॥
[ ઉત્ત, અ. ૪, ગા) ૭ ] સાધુપુરુષ આ જગતમાં સ્ત્રી, પુત્ર, ધન, સંપત્તિ વગેરે જે કંઈ સુખની સામગ્રી છે તે જાળ સમાન છે એમ માને; તથા મારા ચારિત્રમાં રખે દોષ લાગી જાય? એવી શંકા ધારણ કરતે ડગલાં ભરે; જ્યાં સુધી જ્ઞાનાદિને લાભ થતું હોય ત્યાં સુધી જીવનની વૃદ્ધિ કરે અને જ્યારે આ શરીર સંયમસાધનામાં નિરુપયેગી જણાય, ત્યારે મેલની પેઠે તેને ત્યાગ કરે.
Page #319
--------------------------------------------------------------------------
________________
સાધુધર્મ-સામાન્ય ].
-
૧૭૯
निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो । समो अ सव्वभूएसु, तसेसु थावरेसु य ॥ ५० ॥
[ ઉત્ત૭ અ. ૧૯, ગા૦ ૮૯ ] સાધુપુરુષ મમત્વ વિનાને હય, અહંકાર વિનાને હાય, નિઃસંગી હોય અને ગારવને ત્યાગ કરી વસ અને સ્થાવર સર્વ પ્રાણીઓ પ્રત્યે સમદષ્ટિ રાખનારે હોય.. लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । . समो निंदापसंसासु, समो माणावमाणओ ।। ५१ ॥
! ઉત્તઅ૦ ૧૦, ગા૯૦ ] લાભ કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, જીવન કે મરણમાં, નિંદા કે પ્રશંસામાં, માન કે અપમાનમાં તે સમભાવે રહેનારો હોય
વેસુ સાહુ, હસસ્ટમડું ચ | णियत्तो हाससोगाओ, अणियाणो अबंधणो ॥ ५२ ॥
[ ઉત્તઅ૧૯, ગા. ૯૧ ]. તે ત્રણ પ્રકારના ગારવથી, ચાર પ્રકારના કષાયથી, ત્રણ પ્રકારના દંડથી, ત્રણ પ્રકારના શલ્યથી, સાત પ્રકારના ભયસ્થાનેથી, હાસ્યથી તેમજ શેકથી નિવૃત્ત હાય. વળી તે નિયાણું બાંધનારે ન હોય કે કઈ પ્રકારનાં બંધનમાં ફસે ન હોય.
अणिस्सिओ इह लोए, परलोए अणिस्सिओ । वासीचंदणकप्पो अ, असणे अणसणे तहा ॥ ५३ ।।
[ ઉત્ત. અ. ૧૯, ગા૦ ૯૨ ]
Page #320
--------------------------------------------------------------------------
________________
૧૮૦
[ શ્રી વીર-વચનામૃત તે આ લેકનાં સુખ ભોગવવાની ઈચ્છા રાખનારે ન હોય, કે પરકમાં સુખ ભેગવવાની ઈચ્છા રાખનાર ન હોય, કેઈ પિતાના શરીરને વાંસલાથી છોલી નાખે કે ચંદનને લેપ લગાડે અથવા ભેજન મળે કે અણસણ કરવું પડે તે પણ સમભાવને ધારણ કરનારે હેય.
हम्माणो न कुप्पज्जा, कुच्चमाणो न संजले । सुमेण अहियासेजा, न य कोलाहलं करे ॥ ५४ ॥
[ સુ. શ્રુ. ૧, અ૦ ૯, ગા. ૩૧ ] કઈ મારે તે કોધ ન કરે, કઈ કડવાં વચન કહે. તે ગરમ ન થાય, બધા પરિષહ સમભાવથી સહન કરે અને કોઈ પ્રકારને કેલાહલ ન કરે. सुवक्कसुद्धिं समुपेहिया मुणी,
गिरं च दुई परिवजए सया । मिअं अदुटुं अणुवीइ भासए,
सयाण मज्झे लहई पसंसणं ।। ५५ ।।
[ દશ. અ૦ ૭, ગા” પપ ] જે મુનિ સુવાક્યશુદ્ધિની આલેચના કરી દુષ્ટ ભાષા સદાને માટે છેડી દે છે અને જે વિચાર કરીને મિત તથા અદૃષ્ટ ભાષા બોલે છે, તે પુરુષમાં પ્રશંસા. પામે છે. निजूहिऊण आहार, कालधम्मे उवढ़िए । जहिऊण माणुसं बोदि, पभू दुक्खे विमुच्चई ॥ ५६ ॥
Page #321
--------------------------------------------------------------------------
________________
૧૮૧
સાધુધર્માં-સામાન્ય ]
वीयरागो अणासवो ।
निम्ममो निरहंकारो, संपत्तो केवलं नाणं, सासयं परिणिव्वुए ॥ ५७ ॥ [ ઉત્ત॰ અ॰ ૩૫, ગા૦ ૨૦–૨ ]
સામર્થ્યવાન મુનિ કાલધર્મ (મૃત્યુ) ઉપસ્થ થતાં આહારના ત્યાગ કરી, આ શરીરને ખેડી, સવ દુઃખાથી મુક્ત થાય છે.
વળી તે મમત્વરહિત, અહં'કાર રહિત, વીતરાગ અને અનાસ્રવી બની કેવળજ્ઞાન પામી શાશ્વત સુખના ભાતા અને છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
ધારા સત્તરમી સાધુના આચાર
१ ॥
पुढविं भित्ति सिलं लेलं, नेव भिदे न संलिहे । तिविहेण करणजोगेणं, संजए सुसमाहिए ॥ [ શ. અ॰ ૮, ગા ૪ ] સમાધિવત સંયમી પુરુષ-પૃથ્વી, ભીંત, પાષાણુ, શિલા તથા ઈંટાને ત્રણ કરણ અને ત્રણ યાગથી તારુ નહિ, તેમજ તેના ટુકડા કરે નિહ.
ત્રણ
વિભું કરવું, કરાવવું અને કરનારને અનુમેદવું એ ત્રણ કરણ કહેવાય છે. મન, વચન અને કાયા એ ચેગ કહેવાય છે. એટલે સાધુ મન, વચન, કાયાથી આ ક્રિયા કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, તેમજ કાઈ કરતા હાય તા તેની અનુમેદના પણ કરે નહિ. सुद्धyढव न निसीए, ससरक्खंमि अ आसणे । पमज्जितु निसीइज्जा, जाइत्ता जस्स उग्गहं ॥ २ ॥ [ દશ. અ૦ ૮, ગા॰ ૫ ]
તેમ સજીવ પૃથ્વી પર કે ધૂળથી ખનેલા આસન પર બેસે નિહ. જો બેસવાની જરૂર હાય àા માલીકની આજ્ઞા લઈ અચિત્ત પૃથ્વી પર પ્રમાના કરીને બેસે. सीओदगं न सेविज्जा, सिलावु उसिणोद्गं तत्तफासुयं, पडिगाहिज्ज
हिमाणि य ।
संजए ॥ ३ ॥ સંત્રણ | રૂ|| [ શ. અ॰ ૮, ગા ૬ ]
Page #323
--------------------------------------------------------------------------
________________
૧૮૩
સાધુને આચાર ]
સંયમી પુરુષ (નદી, કૂવા, તળાવ વગેરેનું) ઠંડું પાણી પીએ નહિ, વરસાદનું પાણી પણ પીએ નહિ, તેમજ બરફનું પાણી પણ પીએ નહિ. તે અગ્નિથી ખૂબ તપાવેલું તથા ધાવણનું નિર્જીવ પાણી ગ્રહણ કરે (અને તેને જ વાપરે ). उदउल्लं अप्पणो कायं, नेव पुंछे न संलिहे । समुप्पेह तहाभूयं, नो णं संघट्टए मुणी ॥ ४ ॥
[ દશ. અ૦ ૮, ગા. ૭ ] જે પિતાનું શરીર કદાચ સચિત્ત જલથી ભીનું થઈ જાય તે મુનિ એને વસ્ત્રથી લૂ છે નહિ. તથા પોતાના હાથથી મસળીને દૂર કરે નહિ. શરીરને આ પ્રકારનું થયેલું જોઈ તેને સપર્શ પણ કરે નહિ. અર્થાત્ એ શરીર સૂકું થાય ત્યાં સુધી એમને એમ રહેવા દે.
વિર મલશંકા દૂર કરવા માટે ગામ બહાર જતાં કદાચિત્ વરસાદ પડે અને શરીર ભીનું થાય તે એ સમયે શું કરવું? તે આ ગાથામાં જણાવેલું છે. આ કારણ સિવાય મુનિને વરસાદમાં વસતીથી બહાર જવાને નિષેધ છે.
जायतेयं न इच्छंति, पावगं जलइत्तए । तिक्खमन्नयरं सत्थं, सव्वओ वि दुरासयं ॥ ५ ॥
[ દશ. અ. ૬, ગા. ૩ર ] સાધુ અગ્નિને પ્રકટાવવાની કે તેને વધારવાની ઈચ્છા કરતા નથી, કારણ કે તે (ઘણું જનું અહિત કરનાર
Page #324
--------------------------------------------------------------------------
________________
૧૮૪
[ શ્રી વીર-વચનામૃત
હોવાથી) પાપકારી છે અને અન્ય શાની અપેક્ષાએ ઘણો તીક્ષણ છે. તે સર્વ બાજુથી સહન ન થઈ શકે એ છે. તાત્પર્ય કે અન્ય શસ્ત્રોને એક બાજુ ધાર હોય છે, જ્યારે અગ્નિ સર્વ બાજુથી ધારવાળે છે.
भूयाणमेसमाधाओ, हव्ववाहो न संसओ । तं पईवपयावट्ठा, संजया किंचि नारभे ॥ ६ ॥
[ દશ. અ. ૬, ગા. ૩૫ ] અગ્નિ પ્રાણી માત્રને ઘાતક છે, એમાં શંકા નથી, તેથી સંયમી પુરુષો પ્રકાશ કે તાપ લેવા માટે કદી પણ તેને આરંભ કરતા નથી. इंगालं अगणिं अच्चि, अलायं वा सजोइयं । न उजिज्जा न घट्टिजा, नो णं निव्वावए मुणी ॥ ७ ॥
| | દશ. અ૦ ૮, ગા૦ ૮] મુનિ અંગારાને, અગ્નિને, જ્વાલાને કે તિ સહિત અર્ધ બળેલા કાષ્ઠને વધારે પ્રદીપ્ત કરે નહિ, તેને સ્પર્શ પણ કરે નહિ કે તેને બુઝાવે પણ નહિ.
अणिलस्स समारंभ, बुद्धा मन्नंति तारिसं । सावज्जबहुलं चेयं, नेय ताईहि सेवियं ॥ ८ ॥
[ દશ. અ૦ ૬, ગા૦ ૩૬ ] જ્ઞાનીએ વાયુકાયના સમારંભને પણ તે જ (અગ્નિના સમારંભ સરખે બહુ પાપકારી) માને છે, તેથી છકાયને રક્ષક સાધુ તેનું સેવન કરે નહિ.
Page #325
--------------------------------------------------------------------------
________________
સાધુના આચાર ]
तालियंटेण पत्तेण, न ते वीइ उमिच्छंति,
साहाविहुअणेण वा । वीयावेऊण वा परं ॥ ९ ॥
[ શ. અ॰ ૬, ગા॰ ૩૮ ]
૧૮૫
તેથી સાધુ તાડપત્રના પ`ખાથી, (સામાન્ય વીંઝણાથી) કે વૃક્ષની શાખાને હલાવીને પેાતાના શરીરને પવન નાખવાની ચેષ્ટા કરતા નથી, તેમ પર પટ્ટા પર (ગરમ દૂધને ઠંડુ કરવા વગેરે માટે) પણ પવન નાખતા નથી.
तणरुक्खं न छिंदिज्जा, फलं मूलं च कस्सइ । आमगं विविदं बीयं, मणसा त्रिन पत्थर ॥ १० ॥ [ દશ. અ॰ ૮, ગા॰ ૧૦ ]
સંયમી ભિક્ષુ તૃણુ, (ઘાસ), વૃક્ષ, ફળ, કે કોઈ વૃક્ષનું મૂળ કાપે નહિ, તથા ભિન્ન ભિન્ન પ્રકારના સચિત્ત બીજોના સેવનને મનથી પણ ઇચ્છે નહિ.
गणेसु न चिट्टिज्जा, बीएसु हरिएसु वा । उदगम्मि तहा निच्च, उत्तिंगपणगेसु वा ॥ ११ ॥ નિશ્ર્ચ, ઉત્તિષનોમુ | |
[ દશ. અ॰ ૮, ગા॰ ૧૧ ]
મુનિવનનિકુંજમાં ઊભા રહે નહિ, ( કારણ કે ત્યાં વસ્પતિના સ્પ થાના સભવ છે. ) તેજ રીતે જ્ય ખંજ પડ્યા હાય કે લીલી વનસ્પતિ ઉગેલી ડાય ત્યાં પણ ઊભા રહે નહિ. વળી જ્યાં અન’તકાય વનસ્પતિ, બિલાડીના ટોપ કે લીલ-ફૂગ ઉગેલાં હાય, ત્યાં પશુ ઊભા રહે નહિ.
Page #326
--------------------------------------------------------------------------
________________
- ૧૮૬
[ શ્રી વીર–વચનામૃત વિઉસિંગને અર્થ સામાન્ય રીતે કીડિયારૂં થાય છે, પણ અહીં ટીકાકારોએ તેને અર્થ સર્પ છત્રાદિ વનસ્પતિ કરેલ છે.
अठ्ठ सुहुमाइं पेहाए, जाई जाणित्त संजए । दयाहिगारी भूएसु, आस चिठ्ठ सएहि वा ॥ १२ ॥
દશ. અ. ૮, ગા. ૧૩ ] સંયમી મુનિ (હવે પછી વર્ણવેલા) આઠ પ્રકારના સૂક્ષમ ને જાણવાથી સર્વ જીવે પ્રતિદયાનો અધિકારી થાય છે. તે આ સર્વ જીવને સારી રીતે જોઈને બેસે, ઊભે રહે કે સૂએ.
कयाराई अठ्ठ सुंहुमाइं? जाइं पुच्छिज्ज संजए । इयाई ताई मेहावी, आइक्खिज्ज विअक्खणो। १३ ॥ सिणेहं पुप्फसुहुमं च, पाणुत्तिंगं तहेव य । पणगं बीयहरियं च, अंडसुहुमं च अट्ठमं ।। १४ ॥
[ દશ. અ૦ ૮, ગા૦ ૧૪-૧૫ ] તે આઠ સૂક્ષમ છે કયા? એમ જ્યારે સાધુ પૂછે, ત્યારે બુદ્ધિમાન અને વિચક્ષણ આચાર્ય તેનું આ પ્રમાણે વર્ણન કરેઃ (૧) સનેહસૂક્ષ્મ એટલે અપકાયને સૂક્ષ્મ જી. (૨) પુષ્પસૂમ એટલે પુપિમાં રહેલા સૂક્ષ્મ જી. (૩) પ્રાણીસૂક્ષ્મ એટલે કુંથું આદિ સૂક્ષમ જંતુઓ. (૪) પનકસૂક્ષ્મ એટલે વરસાદમાં લાકડા વગેરે પર બાઝતી પંચવણું લીલ-ફૂગ. (૫) ઉનિંગસૂક્ષ્મ એટલે કીડિયારું, ઉધઈના ઘર વગેરે. (૬) બીજ સૂક્ષ્મ એટલે
Page #327
--------------------------------------------------------------------------
________________
સાધુને આચાર ]
૧૮૦
સૂક્ષ્મ પ્રકારનાં ખીજો. (૭) રિતસૂક્ષ્મ એટલે તદ્ન નવા ઊગેલા પૃથ્વીના જેવા જ રંગવાળા અંકુરા અને (૮) અડસૂક્ષ્મ એટલે માખી, કીડી વગેરેના અતિ સૂક્ષ્મ ઈંડાં.
एवमेयाणि जाणित्ता, सव्वभावेण संजए । अप्पमत्तो ત્રણ નિશ્ર્ચ, વિચિસમાÇિ || * || [ શ. અ॰ ૮, ગા॰ ૧૬ ]
સ ઇન્દ્રિયાને શાંત રાખનાર સાધુ આ આઠે પ્રકારના સૂક્ષ્મ જીવાને ખરાખર જાણીને પ્રમાદ રહિતપણે વર્તે અને ત્રણ કરણ અને ત્રણ ચેાગથી સયત બને.
तसे पाणे न हिंसिज्जा, वाया अदुव कम्मुणा । वरओ सव्वभूएसु, पासेज्ज विविहं जगं ।। १६ ।। [ શ. અ॰ ૮, ગા૦ ૧૨ ]
સર્વ પ્રાણીઓની હિંસાથી ઉપરત થયેલા સાધુ આ વિશ્વમાં નાના-મોટા જીવેાના જીવનમાં કેવી વિચિત્રતા– ભિન્નતા પ્રવતિ રહેલી છે, એને વિવેકપૂર્વક જોઈને કોઈ પણ ત્રસ પ્રાણીની મન, વચન કાયાથી હિંસા કરે નહિ.
इच्चेयं छज्जीवणियं, सम्मदिठ्ठी सया जए ।
',
दुलहं हित्तु सामण्णं, कम्मुणा न विराहिज्जासि ।। १७ ।। [ દશ॰ અ॰ ૪, પદ્મવિભાગ, ગા૦ ૨૯ ]
આ રીતે સતત યતનાવાળા સમદૃષ્ટિ મુનિ દુભ એવું શ્રમણપણ' પામીને આ ષડૂનિકાયના જીવાની મન– વચન-કાયાથી વિરાધના કરે નહિ.
Page #328
--------------------------------------------------------------------------
________________
* ૧૮
~
[ શ્રી વીર-વચનામૃત
-
~~
~~~-~-
~
~-~~~-~~-~
कंसेसु कंसपाएसु, कुंडमोएसु वा पुणो । भुंजंतो असणपाणाई, आयारा परिभस्सइ ॥ १८ ।।
[ દશ૦ અ૦ ૬. પા૦ ૫૦ ] જે મુનિ ગૃહસ્થના કાંસા આદિની કટોરીમાં, કાંસા આદિની થાળીમાં તથા માટીના કૂંડામાં, અશન-પાન આદિનું ભોજન કરે છે, તે પિતાના આચારથી સર્વથા ભ્રષ્ટ થઈ જાય છે. सीओदगसभारंभे, मत्तधोअणछडणे । जाई छनंति भूयाई, दिट्ठो तत्थ असंजमो ॥ १९ ॥
[ દશ૦ અ૦ ૬, ગા. ૫૧ ] ગૃહસ્થ વાસણને ધૂએ છે, જેમાં સચિત્ત જળને આરંભ થાય છે, વળી તે વાસણ ધોવાના પાણીને અહીં– તહીં ફેકે છે, તેથી પણ ઘણા જીવોની હિંસા થાય છે. આ કારણે ગૃહસ્થના વાસણમાં ભોજન કરવામાં જ્ઞાનીઓએ અસંયમ જ છે. पच्छाकम्मं पुरेकम्मं, सिया तत्थ न कप्पइ । एयमटुं न भुंजंति, निग्गंथा गिहिभायणे ॥ २० ॥
[ દશ. અ૦ ૬, ગાય પર ]. ગૃહસ્થના વાસણમાં ભેજન કરવાથી પશ્ચાતકર્મ અને પુરકમ દોષ લાગવાની સંભાવના રહે છે, તેથી સાધુને તે કલ્પતું નથી. આમ વિચારી નિગ્રંથ મુનિએ ગૃહસ્થના વાસણમાં ભેજન કરતા નથી.
વિક વાસણમાં ખાઈ લીધા પછી તેને સચિત્ત જળથી
Page #329
--------------------------------------------------------------------------
________________
સાધુના આચાર ]
fle
ધાવું તે પશ્ચાત્કમ અને ખાતાં પહેલાં તેને સચિત્ત જળથી ધાઈ સાફ કરવું તે પુરક.
आसंदीप लिअंकेसु,
मंच मासालएसु
વા ૧
आसइत्तु સત્તુ વTM || ૨ ।।
अणायरियमज्जाणं, नासंदीपलिअंकेसु, न निसिज्जा न पीढए । निग्गंथाऽपडिलेहाए, બુદ્ધત્તમદિકુTM ।। ર્ર્ ॥
[ દશ. અ॰ ૬, ગા૦ ૫૩-૫૪ ]
ખુરશી, પલંગ, ખાટલા કે આરામખુરશી આદિ પર બેસવુ કે સૂવું એ આય સાધુએને માટે અનાચાર છે; તેથી સર્વજ્ઞની આજ્ઞાના આરાધક નિગ્રંથ સાધુ, ખુરશી, પલગ વગેરે તથા રૂની ગાદીવાળા પાટિયા પર એસે કે સૂર્ય નહિ, કારણ કે એનું પડિલેહણ ખરાખર થઈ. શકતુ નથી.
गंभीरविजया ए ए, पाणा
दुप्पडिलेगा । आसंदी पलिअङ्को य, एयमठ्ठे विवज्जिया ।। २३ ।।
[ શ॰ અ॰ }, ગા॰ ૫૫ ] ખુરશી-પલંગ આદિમાં ઊંડા છિદ્ર હોય છે, તેથી પ્રાણીઓની પ્રતિલેખના થવી કઠિન છે, આ કારણે મુનિઓ એ તે પર બેસવાનુ છેાડી દેવું.
गोअर पम्म विठ्ठस्स, निसिज्जा जस्स इमेरिसमणायारं, आवज्जइ विवत्ती बंभचेरस्स, पाणाणं च वहे वहो । वणीमगपडिग्घाओ, पडिकोहो
कप्पइ ।
બોદ્દિગં ॥ ૨૪ ||
:
अगारिणं ॥ २५ ॥
Page #330
--------------------------------------------------------------------------
________________
૧૯૦
[શ્રી વીર-વચનામૃત अगुत्ती बंभचेरस्स, इत्थीओ वावि संकणं । રીઢવઢળ ઢાળ, ફૂલો વજ્જ ૨૬ /
[ દશ અ૦ ૬, ગા૦ ૫૬૫૭-૫૮ ] ગોચરી નિમિત્તે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યા પછી ત્યાં બેસવું એ સાધુને કલ્પતું નથી, કારણ કે તેથી દોષ લાગવાની સંભાવના છે અને મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે.
ગૃહસ્થના ઘરે બેસવાથી સાધુના બ્રહ્મચર્યને નાશ થવાની તથા પ્રાણીઓને વધ થવાની સંભાવના હોવાથી સંયમને નાશ થવાની ભીતિ રહે છે. વળી કઈ ભિખારી ભિક્ષા માટે આવે છે તેને અંતરાય થવાની પણ સંભાવના રહે છે અને ગૃહસ્થને ગુસ્સો આવે એ પણ સંભવિત છે.
ગૃહસ્થના ઘરે જઈને બેસવાથી બ્રહ્મચર્યની ગુપ્તિઓનું યથાર્થ પાલન થઈ શકતું નથી (કારણ કે સ્ત્રીઓના અંગ પ્રત્યંગ જેવાને પ્રસંગ આવી જાય છે ; વળી ગૃહસ્થની સ્ત્રીની સાથે અતિ પરિચય થવાથી બીજાઓને મુનિના ચારિત્રમાં શંકા કરવાની તક મળે છે. એથી આવી કુશીલતાને વધારનારા સ્થાનને મુનિ દૂરથી જ ત્યાગ કરે; તાત્પર્ય કે તે ગૃહસ્થને ત્યાં જઈને બેસવાનું સદંતર છેડી દે. वाहिओ वा अरोगी वा, सिणाणं जो उ पत्थए । वुक्कंतो होइ आयारो, जढो हवइ संयमो ।। २७ ।। संतिमे सुहुमा पाणा, घसासु भिलुगासु य । जे य भिक्खू सिणायंतो, वियडेणुप्पलावए ॥ २८ ॥
Page #331
--------------------------------------------------------------------------
________________
સાધુના આચાર ]
तम्हा ते न सिणायंति, सीएण उसिएण वा । નાવગ્નીવ ચંદ્દો, સિળાળમહિના || ૨ ||
[
શ॰ અ॰ ૬, ગા॰ ૬૦-૬૧-૬૨ ]
રાગી હોય કે
ઈચ્છા કરે છે, તે સચમરહિત બને છે.
૧૯૧
નીરાળી, જે સાધુ સ્નાન કરવાની નક્કી આચારથી ભ્રષ્ટ થાય છે અને
ક્ષારભૂમિ કે એવા જ પ્રકારની બીજી ભૂમિએમાં સૂક્ષ્મ પ્રાણીએ વ્યાસ હાય છે, તેથી સાધુ પ્રાશુકગરમ જળથી સ્નાન કરે તેા પણ તેમની વિરાધના અવશ્ય થાય છે.
તેથી શુદ્ધ સયમનું પાલન કરનારા સાધુ ઠંડા પાણીથી અથવા ગરમ પાણીથી કદી પણ સ્નાન કરતા નથી અને જીવનપર્યંત અસ્નાન નામના અતિ કઠિન વ્રતનુ
પાલન કરે છે.
',
सिणाणं अदुवा कक्कं लोद्धं पउमगाणि य । ગાયમુન્ત્રદળટ્રા", નાચત્તિ ચારૂ વિ ॥ ૩૦ ||
[ શ॰ અ॰ }, ગા॰ ૬૩ ]
સચમી પુરુષ રનાન કરતા નથી, તેમજ (ચ ંદન ) મુલ્ક, લેાધ્ર, કેશર આદિ સુગન્ધિત પદાર્થોના પોતાના શરીરે ચાળવા માટે કદી ઉપયેાગ કરતા નથી.
विभूसा वत्तियं भिक्खू, कम्मं बंधइ चिक्कणं । સંસારમાએ કોરે, નેળ ૧૬ પુત્તરે || o ||
Page #332
--------------------------------------------------------------------------
________________
૧૮૨
[ શ્રી વિર વચનામૃત
===vvvvvvv , vv
विभूसावत्तियं चेयं, बुद्धा मन्नंति तारिसं । सावज्जबहुलं चेयं, नेयं ताईहिं सेवियं ॥ ३२ ॥
[ દશ. અવે છે. ગાય ૬૫-૬૬ ] વિભૂષાપ્રિય સાધુને ચીકણા કર્મ બંધાય છે, તેથી એ દુતર ઘર સંસાર સાગરમાં પડે છે.
જ્ઞાની પુરુષ શરીરની વિભૂષા ચાહનારા મનને ચીકણ કર્મબંધનનું કારણ અને બહુ પાપની ઉત્પત્તિને હેતુ માને છે, તેથી છકાયના જીવોનું રક્ષણ કરનારા મુનિએ એનું સેવન કરતા નથી. सुरं वा मेरगं वावि, अन्नं वा मज्जगं रसं । ससक्खं न पिबे भिक्खू , जसं सारक्खमप्पणो ॥ ३३ ।।
[ દશ. અ. ૫, ઉ. ૨, ગા. ૩૬ ] પિતાના સંયમરૂપી યશનું રક્ષણ કરનારે ભિક્ષ. આત્મસાક્ષીએ સુરા, મદિરા તથા મદ ઉત્પત્તિ કરનારે બીજે કઈ પણ રસ પીએ નહિ. पियए एगओ तेणो,
न मे कोइ वियाणइ । तस्स पस्सह दोसाइं,
નિર્કિ ર સુહ છે ! રૂ8 Ir
[ દશ. અ. ૫, ઉ. ૨, ગા. ૩૭ ] મને કઈ પણ જોતું નથી,” એમ માનીને ભગ વાનની આજ્ઞાને લેપ કરનારે જે ચેર સાધુ એકાંત માની
Page #333
--------------------------------------------------------------------------
________________
સાધુના આચાર ]
૧૯૩
છૂપાઈને દિરા પીએ છે, તેના દાષાને જુએ તથા તેના માયાચારનું વર્ણન કરું છું, તે સાંભળેા.
बड्ढई सुंडिया तरस, माया मोसं च भिक्खुणो । अयसो य अनिव्वाणं, सययं च असाहुया || ३५ ॥ [ શ॰ અ॰ ૫ ૩૦ ૨, ગા૦ ૩૮ ]
મંદિરાપાન કરનાર સાધુમાં આસક્તિ, માયા, મૃષાવાદ, અપયશ, અતૃપ્તિ આદિ દોષો વધતા જ રહે છે. તેની અસાધુતા પણ સતત વધતી જ રહે છે.
आयरिए नाराहेइ, समणे आवि तारिसो । નિત્યાવિ નું રિતિ, નેળ નાળતિ તાäિ || ૨૬ [ શ॰ અ॰ ૫, ૩૨, ગા॰ ૪૦ ]
વિચારમૂઢ મદિરા પીનારા સાધુ ન તે। આચાય ની સેવા કરી શકે છે અને ન તા સાધુએની. જ્યારે ગૃહસ્થ લેકે એમ જાણે છે કે આ સાધુ તે મદિરાપાન કરનારા છે, ત્યારે તેઓ પણ એની નિદા કરે છે.
तवं कुव्वइ मेहावी, पणीयं वज्जए रसं । मज्जप्पमायविरओ, तवस्सी અપાતો | રૂદ્ધ 1} [ શ॰ અ॰ ૫, ૦૨; ગા૦ ૪૨ ] મેધાવી સાધુ સ્નિગ્ધ રસાને છેડીને તપ કરે છે. તે મદ્યપાન અને પ્રમાદથી વિરત થયેલે નિરભિમાની
તપસ્વી હોય છે.
मणोहरं चित्तधरं, सकवार्ड पंडुरुल्लोयं,
चित्तधरं, मल्लधूवेण वासयं ।
૧૩
મળલાવિન વત્ત્વક્ || ૩૮ || [ ઉત્ત॰ અ૦ ૩૫, ગા૦ ૪ ]
Page #334
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
જે ઘર મનેહુર હાય, ચિત્રથી સુશેાભિત હૈય, પુષ્પ માળા અને ધૂપથી વાસિત હૈય, ચંદ્રવાથી સુોભિત હાય તથા કમાડવાળું હોય તેની સાધુપુરુષ મનથી પણ ઈચ્છા ન કરે.
૧૯૪
दुक्कराई
इंदियाणि उ भिक्खुरस, तारिभ्मि उवस्सए । નિવારેણં, જામનાવિવઢળે || ૩૧ ॥ [ ઉત્ત અ ૩૫, ગા॰ ૫ ]
કેમકે આવા કામરાગની વૃદ્ધિ કરનારા સ્થાનમાં વસતા વિષયા તરફ જતી ઇન્દ્રિયાનું નિવારણ કરવુ સાધુને માટે ઘણું મુશ્કેલ બની જાય છે.
सुसाणे सुन्नगारे वा, रूक्खमूले वा एगओ । परिक्के परकडे वा, वासं तत्थाभिरोयए ।। ४० ।। [ ઉત્ત॰ અ॰ ૩૫, ગા ૬ ]
સાધુપુરુષ સ્મશાનમાં, શુન્ય ઘરમાં, વૃક્ષની નીચે અથવા ગૃહસ્થે પેાતાના માટે બનાવેલુ હોય એવા પકૃત એકાન્ત સ્થાનમાં એકલે નિવાસ કરવાનું પસદ કરે फासुयम्मि अणाबाहे, इत्थीहिं अणभिदुर | तत्थ संकप्पए वासं, भिक्खू परमसंजए ॥ ४१ ॥
[ ઉત્ત॰ અ॰ ૩૫, ગા॰ ૭ ]
પરમ સંયમી સાધુ એવા સ્થાનમાં રહેવાના સંકલ્પ કરે કે જે જીવાદિની ઉત્પત્તિ વિનાનુ હાય, જે સ્વ-પર આધાએથી રહિત હોય, અને જે સ્ત્રી-પ’ડક વગેરેના ઉપદ્રવથી વરચિત હાય.
चिरं दूइज्जमाणस्स, दोसो दाणि कुओ तव । ફર્જીવ ન નિમતેમ્નિ, નીવારે વ સૂચવું ॥ ૪ર્ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ
૩૦ ૨, ગા॰ ૧૯ ]
Page #335
--------------------------------------------------------------------------
________________
સાધુને આચાર ]
૧૯૫ “હે મુનિવર ! ઘણું કાળથી સંયમપૂર્વક વિહાર કરતા એવા આપને આમાં દોષ કેમ લાગી શકે ?” એ રીતે ભેગ ભેગવવાનું આમંત્રણ આપીને લેક સાધુને એવી રીતે ફસાવી દે છે કે જેમ ચાવલના દાણાથી સૂઅરને. धम्माउ भटुं सिरिओ अवेयं,
जन्नग्गिविज्झाअमिवऽप्पतेयं । हीलंति णं दुविहिअं कुसीला,
दादुढियं घोरविसं व नागं ॥ ४३ ।।
[ દશ૦ ચૂળ અ૦ ૧, ગા૦ ૧૨ ] યજ્ઞતે અલ્પ તેજવાળા થઈ ગયેલા અગ્નિની અથવા દાઢે નીકળી ગયેલ ઉગ્ર વિષધર નાગની હર કોઈ હીલના કરે છે, તેમ ધર્મથી ભ્રષ્ટ અને આધ્યાત્મિક સંપત્તિથી પતિત એવા દુર્વિષ્ય મુનિની દુરાચારીઓ પણ હાલના
વિટ અપમાન કરવું, તિરસ્કાર કરવ, નિંદા કરવી એ હાલના કહેવાય છે. इहेवऽधम्मो अयसो अकित्ती,
दुन्नामधिजं च पिहुज्जणंमि । चुयस्स धम्माउ अहम्मसेविणो, __ संभिन्नवित्तस्स य दिदुओ गई ।। ४४ ।।
[ દશ. ચૂ૦ અ૦ ૧, ગા૦ ૧૩ ] જે ધર્મથી ચુત થાય છે અને અધર્મનું સેવન
Page #336
--------------------------------------------------------------------------
________________
૧૯૬
[ શ્રી વીર-વચનામૃત્યુ
કરે છે, તેનું આ જગતમાં સાધારણ લેકમાં પણ નામ બગડે છે તે અધમ કહેવાય છે, અને અપયશ તથા અકીર્તિનું પાત્ર બને છે. વ્રત ભંગ કરનારની પરલોકમાં અધમ ગતિ થાય છે. भुंजित्तु भोगाई पसज्झचेयसा
तहाविहं कट्टुं असंजमं बहुं । गई च गच्छे अणभिज्झयं दुहं,
વોહી ચ સે નો સુઇ પુળો પુળો ૪૬ !
[ દશ ચૂ૦ અ૦ ૧, ગા. ૧૪ ] સંયમભ્રષ્ટ મનુષ્ય દત્તચિત્તથી ભોગો ભોગવીને તથા અનેક પ્રકારના અસંયમનું સેવન કરીને દુઃખદ અનિષ્ટ ગતિમાં જાય છે. વારંવાર જન્મમરણ કરવા છતાં તેને બેધિ સુલભ થતી નથી.
आयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा । वासास पडिसलीणा, संजया सुसमादिया ।। ४६
[ દશ. અ ૩, ગા. ૧૨ ] સુસમાહિત ચિત્તવાળા સંયમી પુરુષે ગ્રીષ્મકાલમ સૂર્યની આતાપના લે છે, શીતકાલમાં અલ્પ વસ્ત્રથી દેહને ઢાંકે છે તથા વર્ષાકાલમાં ઇન્દ્રિયનું ગેપન કરીને રહે છે. परीसहरिऊदंता, धूअमोहा जिइंदिया । सव्वदुक्खप्पहीणदा, पक्कमति महेसिणो ॥ ४७ ॥
[ દશ૦ અ૦ ૩, ગા. ૧૩
Page #337
--------------------------------------------------------------------------
________________
૧૯૭
સાધુને આચાર ]
નિગ્રંથ મુનિએ પરિષહરૂપી શત્રુઓને જિતનારા, મેહરહિત તથા જિતેન્દ્રિય હોય છે. તેઓ સર્વ દુઃખને નાશ કરવા માટે અદ્ભુત પરાક્રમ કરે છે. दुक्कराई करित्ताणं, दुस्सहाई सहेत्तु य । केइत्थ देवलोएसु, केइ सिज्झन्ति नीरया ।। ४८ ।।
[ દશ૦ અ૦ ૩, ગા. ૧૪] દુષ્કર કરણ કરીને તથા દુસહ કષ્ટ સહન કરીને કેટલાક મુનિએ દેવલોકમાં જાય છે, તે કેટલાક કર્મ રહિત થઈને સિદ્ધિ ગતિ પામે છે. खवित्ता पुवकमाई, संजमेण तवेण य । सिद्धिमम्गमणुप्पत्ता, ताइणो परिनिव्वुडे ।। ४९ ॥
[ દશ૦ અ૦ ૩, ગા. 1પ ] છકાયના રક્ષક મુનિ સંયમ અને તપદ્વારા પૂર્વસંચિત કર્મોને ક્ષય કરી સિદ્ધિમાગને પ્રાપ્ત કરતાં તે મુક્ત બને છે. जे केइ पव्वइए, निदासीले पगामसो । भोचा पेचा सुहं सुवइ, पावसमणित्ति वुच्चइ ॥ ५० ।।
[ ઉત્ત, અ૦ ૧૭, ગા૦ ૩] જે કોઈ પ્રવજ્યા લીધા પછી ખૂબ ઊંઘણશી અને છે અને ખાઈ-પાઈને નિરાંતે સૂએ છે, તે પાપશ્રમણ (પાપમય પ્રવૃત્તિ કરનાર સાધુ) કહેવાય છે. कहं चरे ? कहं चिट्ठे ? कहं भासे ? कहं सए । कह भंजन्तो भासन्तो ? पावं कम्मं न बन्धइ। । ५१ ॥
[ દશ૦ અ૦ ૪, ગા. ૭]
Page #338
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
( શિષ્ય કહે છે કે હે પૂજ્ય ! ) કેમ ચાલવું ? કેમ ઊભા રહેવુ' ? કેમ એસવુ? કેમ સૂવુ' ? કેમ ખાવું ? અને કેમ એવુ’કે જેથી પાપકના અંધ ન થાય? जयं चरे जयं चिट्ठे, जयमासे जयं सए । નય મુંન્તો માન્નન્તો, પાવું મં ન વધરૂ ॥ કર !! [ શ॰ અ॰ ૪, ગા॰ ૮]
૧૯૮
ગુરુ કહે છે કે ઉપયાગપૂર્વક ચાલવુ', ઉપયોગપૂર્ણાંક રહેવુ', ઉપયેગપૂર્વક બેસવુ, ઉપયેગપૂર્ણાંક સૂવુ', ઉપયેાગ પૂર્ણાંક ખાવું અને ઉપચેગપૂર્વક ખેલવું તેા પાપકમ ન મધાય.
1
सव्वभूयःपभूयस्स सम्मं भूयाई पासओ । पिहियासवस्स दन्तस्स, पावं कम्मं न बन्धइ ॥ ५३ ॥ [ દશ અ॰ ૪, ગા॰ ૯ ]
જે પ્રાણી માત્રને પોતાના આત્મા સમાન માને છે, તેમના પર સમભાવ રાખે છે તથા પાપાસવેાને રોકે છે, એવા દમિતેન્દ્રિય સયમીને પાપકમના અધ થતા નથી.
अपपिण्डास पाणासि, अप्पं भासेज्ज सुव्वए । ઇન્સેમિનિન્નુડે ન્તુ, વીનિષ્ઠી સચા ન ॥ ૪ ॥ [ મૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૮, ગા૦ ૨૫]
સુવ્રતી પુરુષ અલ્પ ખાય, અલ્પ પીએ, અલ્પ મેલે. તે ક્ષમાવાન હોય, લેાભાદિથી નિવૃત્ત હાય, જિતેન્દ્રિય હોય, અનાસકત હોય તથા સદાચારમાં સદા યત્નશીલ ડાય.
Page #339
--------------------------------------------------------------------------
________________
સાધુને આચાર ]
૧૯૯ तत्था मन्दा विसिवन्ति,
वाहच्छिन्ना व गद्दभा । पिडओ परिसप्पन्ति,
__ पिसप्पी य संभमे ।। ५५ ॥
[ સુ મૃ૦ ૧, અ૦ ૩, ઉ૦ ૪, ગા. ૫ ] મંદ પરાક્રમી પુરુષ અનુકૂલ પરિષહે આવી પડતાં ભાર ઉચકીને થાકી ગયેલા ગધેડાની જેમ વિષાદ પામે છે અને સંભ્રમથી ભગ્ન મતિવાળા થઈ પાછળ રહી ગયેલા મનુષ્યની જેમ સંયમીઓની શ્રેણીમાં પાછળ રહી જાય છે. तं च भिक्खू परिन्नाय,
सव्वे संगा महासवा । जीवियं नावकंखिज्जा,
[ સૂ મુ. ૧, અ. ૩, ઉ૦ ૨, ગા૦ ૧૩ ]. શ્રેષ્ઠ ધર્મ સાંભળીને તથા સ સારના સર્વે સંબંધ કર્મોને આવવાના મહાપ્રદેશ દ્વાર છે એમ જાણીને, ભિક્ષુ (અસંયમી કે ગૃહસ્થી જીવનની ઈચ્છા ન કરે. विजहित्तु पुवसंजोय,
न सिणेहं कहिंचि कुव्वेज्जा । असिणेह सिणेहकरेहि, दोसपओसेहिं मुच्चए भिक्खू ॥५७॥ .
[ ઉત્ત, અ૦ ૮, ગા. ૨ ] પૂર્વ સાગોને છેડી દીધા પછી ભિક્ષુ ફરી કઈ
Page #340
--------------------------------------------------------------------------
________________
२००
[ શ્રી વીર- વચનામૃત
પણ વસ્તુમાં નેહ ન કરે. સ્નેહ કરનારાઓની વચ્ચે જે નિનેહી-નિર્મોહી થાય છે, તે દેષ-પ્રદેશોથી છૂટી જાય છે.
अत्थंगयंमि आइच्चे, पुरत्था य अणुग्गए । आहारमाइयं सव्वं, मणसा वि न पत्थए ॥५८।।
[ દશ અ. ૮, ગા. ૨૮ ] સંયમી પુરુષ સૂર્યાસ્ત થયા પછી અને સૂર્યોદય થયા પહેલાં કોઈ પણ પ્રકારના આહારની ઈચ્છા મનથી પણ ન કરે.
सन्तिमे सुहमा पाणा, तसा अदुव थावरा । जाइ राओ अपासंतो, कहमेसणियं चरे ? ॥५९॥
[ દશ. અ ૬, ગા. ૨૩ ] ધરતી પર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવે સદૈવ વ્યાપ્ત રહે છે, જે રાત્રિના અંધકારમાં જોઈ શકાતાં નથી, તે એવા સમયે આહારની શુદ્ધ ગષણ શી રીતે થઈ શકે ?
उदउल्लं बीयसंसत्तं, पाणानिव्वडिया महिं । दिया ताई विवज्जेज्जा, राओ तत्थ कहं चरे ? ॥६॥
[ દશ. અ૦ ૬, ગા૦ ૨૪ ]. જમીન પાણીથી ભીની હય, અથવા તેના પર બીજ પડ્યાં હોય, અથવા–કીડી-કંથવા આદિ ઘણા પ્રકારના સૂફમ જી રહેલા હોય, તે બધાનું વર્જન કરીને દિવસમાં તે ચાલી શય, પણ રાત્રિએ કઈ દેખી શકાતું નથી તે શી રીતે ચાલી શકાય?
Page #341
--------------------------------------------------------------------------
________________
સાધુને આચાર ]
सव्वाहारं न भुंजंति, निम्गंथा
૨૦૧
મોથળ ! ક્
[ શ॰ અ॰ }, ગા૦ ૨૫ ]
માટે નિથ મુનિએ રાત્રિએ સર્વ પ્રકારને આહાર
વાપરતા નથી.
चडव्विहे वि आहारे, राइभोयणवज्जणं । सन्निही - संचओ चेव, वज्जेयव्वो सुदुक्करं ||६२|| { ઉત્ત॰ અ॰ ૧૯, ગા॰ ૩૦ ]
અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારના આહારનુ રાત્રિએ વજન કરવુ' અને કાલ વીત્યા પછી કાઈ પણ વસ્તુ પાસે ન રાખવી, તેમજ તેના સંગ્રહ કરવે નહિ, એ ખરેખર ઘણું કઠિન છે, ( પણ સયમી પુરુષે તે એ ડિનાઈ ને ખરદાસ કરવી જ જોઈએ).
Page #342
--------------------------------------------------------------------------
________________
=
=
=
=
= =
-
- -
-
*
*
ધારા અઢારમી અષ્ટ–પ્રવચનમાતા
*
-
-
-
-
-
-
- -
-
-
છે
અને કામ
अटू पवयणमायाओ, समिई गुत्ती तहेव य । पंचेव य समिईओ, तओ गुत्तीओ आहिया ॥ १ ॥
પ્રવચન માતાએ આઠ છે. તે સમિતિ અને ગુપ્તિરૂપ છે. તેમાં સમિતિઓ પાંચ અને ગુણિએ ત્રણ કહેલી છે.
વિ. સાધુ, મુનિ કે ગીના જીવનમાં અષ્ટ પ્રવચન માતા અતિ અગત્યને ભાગ ભજવે છે. આ અષ્ટ–પ્રવચનમાતાને એક ભાગ સમિતિ અને બીજો ભાગ ગુપ્તિ કહેવાય છે. સમિતિને સાદે અર્થ છે સંગત કે સમ્યક પ્રવૃત્તિ અને ગુપ્તિને સાદો અર્થ છે પ્રશરત નિગ્રહ. પરંતુ ઊંડાણથી જોઈએ તે સમિતિમાં સાધુ, મુનિ કે યેગીની સમસ્ત જીવનચર્યાને સમાવેશ છે અને ગુપ્તિમાં તેણે કરવા ગ્ય સાધનેને સમાવેશ છે
इरियाभासेसणादाणे, उच्चारे समिई इय । मणगुत्ती वयगुत्ती, कायगुत्तीय अटुमा ॥२॥
પાંચ સમિતિઓ આ છેઃ (૧) ઈર્યાસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણા સમિતિ, (૪) આદાન-નિક્ષેપસમિતિ અને (૫) ઉચ્ચાર-પ્રસ્ત્રવણસમિતિ. ત્રણ ગુપ્તિએ આ છે: (૧) મને ગુણિ, (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ. કાયગુપ્તિ આમી છે, એટલે કે અષ્ટ પ્રવચનમાતાની ગણના અહીં પૂરી થાય છે.
Page #343
--------------------------------------------------------------------------
________________
અષ્ટ-પ્રવચનમાતા ]
एयाओ अटू समिईओ, समासेण वियाहिया । दुवालसँग ज्रिणक्खायं, मायं जत्थ उ पवयणं ॥ ३ ॥ આ આઠ સમિતિએ ટૂંકમાં કહી. પ્રવચન એટલે જિન ભગવતે કહેલી દ્વાદશાંગી, તે આ આઠ સમિતિઓમાં અંતર્ભૂત છે, તેથી જ તેને અષ્ટ-પ્રવચનમાતા કહેવામાં આવે છે.
૨૦૩
વિ‘ઉપર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ કહી અને અહીં આઠ સમિતિ કેમ ?” એવા પ્રશ્ન થવા સહેજ છે. તેનું સમાધાન એ છે કે ગુપ્તિ પણ અપેક્ષાવિશેષથી એક પ્રકારની સમિતિ છે, એમ સૂચવવા અહીં આઠ સિમિત કહી છે.
શ્રી જિનેશ્વર ભગવતે જે ઉપદેશ આપ્યો, તેને ગણધર ભગવંતાએ આચારાંગાદિ બાર અંગેામાં ગુલ્યે, તેને જ નિગ્રંથ પ્રવચન કે પ્રવચન કહેવામાં આવે છે. આ પ્રવચનમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણેનું વર્ણન છે, તેા પણ તેમાં મેક્ષપ્રાપ્તિનાં અન ́તર કારણુરૂપ સમ્યકૂચારિત્રની પ્રધાનતા છે કે જેને બીજા શબ્દોમાં નિર્વાણુપ્રાપક ચેગસાધના કહેવામાં આવે છે. આ ચેાગસાધનાને જન્મ આપનાર, તેનુ રક્ષણ કરનાર અને તેનું પાલનપાષણ કરનાર આઠ સમિતિએ છે, તેથી જ તેને ‘ અષ્ટ પ્રવચનમાતા ’ એવુ` રહસ્યમય નામ આપવામાં આવ્યું છે.
आलंबणेण कालेण,
मग्गणेण जयजाइ य ।
कारण परिसुद्धं, संजए इरियं रिए ॥ ४ ॥
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૦૪
[ શ્રી વીર–વચનામૃત
ઈર્ષા સમિતિને અર્થ એ છે કે સાધુપુરુષે આલંબન, કાલ, માર્ગ અને યતના આ ચાર કારણની શુદ્ધિપૂર્વક ચાલવું.
तत्थ आलंबणं नाणं, दसणं चरणं तहा । काले य दिवसे वुत्ते, मग्गे सुप्पहवज्जिए ॥ ५ ।।
તેમાં આલંબનથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર સમજવાં. કાલથી દિવસ સમજો અને માર્ગથી ઉત્પથનું વર્જન સમજવું.
વિ૦ આલંબનની શુદ્ધિપૂર્વક ચાલવું, એટલે જ્ઞાન-દર્શનચારિત્રના રક્ષણ કે વૃત્તિનો હેતુ હોય તે જ સાધુપુરુષે ચાલવું, અન્યથા નહિ. કાલની શુદ્ધિ પૂર્વક ચાલવું, એટલે દિવસના ભાગમાં ચાલવું, પણ રાત્રિએ ચાલવું નહિ. માની શુદ્ધિપૂર્વક ચાલવું, એટલે સહુની અવરજવરવાળા માર્ગે ચાલવું, પણ આડા માર્ગે ચાલવું નહિ. આડા માર્ગે ચાલતાં જવાકુલ ભૂમિ પર પગ પડવાને અને તેથી પણ ઘણી જીવવિરાધના થવાને સંભવ છે. दव्वओ खेत्तओ चेव, कालओ भावओ तहा । કાચબા રવિ વૃત્તા, તમે ચિત્રો સુ ૬
યતના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી એમ ચાર પ્રકારની કહેલી છે. તેનું વર્ણન કરું છું, તે સાંભળે. दव्वओ चक्खुसा पेहे, जुगमितं च खित्तओ । कालओ जाव रीइज्जा, उवउत्ते य भावओ ॥ ७ ॥
Page #345
--------------------------------------------------------------------------
________________
અષ્ટ-પ્રવચનમાતા ]
૨૮૫. દ્રવ્યથી યતના કરવી એટલે ચક્ષુથી બરાબર જેવું; ક્ષેત્રથી યતના કરવી એટલે આગળની એક ધેસરી પ્રમાણ ભૂમિનું નિરીક્ષણ કરતાં રહેવું; કાલથી યતના કરવી, એટલે
જ્યાં સુધી ચાલવાની ક્રિયા ચાલુ રહે, ત્યાં સુધી યતના કરવી; અને ભાવથી યતના કરવી એટલે તે વખતે બરાબર ઉપયોગ રાખ. इंदियत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहा । तम्मुत्ती त पुरकारे, उवउत्ते रियं रिए ॥ ८ ॥
ઈન્દ્રિયના અર્થો તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને ત્યાગ કરીને ઇર્યાસમિતિમાં તન્મય થઈને ઉપગપૂર્વક ચાલવું.
વિ. ઈસમિતિ અંગે બીજી સૂચના એ છે કે ચાલતી વખતે ઇન્દ્રિયના વિષય એટલે શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ સંબંધી અનુકૂળ-પ્રતિકૂળ કઈ વિચારે કરવા નહિ. જે મન એવા વિચારોમાં ચડી જાય તે ઉપયોગ રહે નહિ અને પગ નીચે કેઈ જીવ-જંતુ આવી જતાં તેની વિરાધના થાય.
સ્વાધ્યાય એટલે પઠન-પાઠનને લગતી પ્રવૃત્તિ. જિનશાસનમાં તેના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એવા પાંચ પ્રકારે વર્ણવેલા છે. ચાલતી વખતે આ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં પણ મન જવા દેવું નહિ. મનમાં પાઠ ચાલતું હોય કે તેના અર્થ સંબંધ કઈ સાથે વાર્તાલાપ થતું હોય કે તેની પુનરાવૃત્તિ થતી : હોય તે ચાલવામાં ઉપયોગ રહે નહિ. એજ રીતે જે. મન તેનાં ઊંડાં ચિંતનમાં ઉતરી ગયું હોય તે પિતે.
Page #346
--------------------------------------------------------------------------
________________
- ૨૦૬
[ શ્રી વીર-વચનામૃત કક્યાં ચાલે છે? અને કેવી રીતે ચાલે છે? તેને ખ્યાલ રહે નહિ. વળી એ વખતે કેઈને ધર્મકથા કહેવાની ચાલુ હોય તે પણ ચાલવામાં પૂરતે ઉપગ રહે નહિ. આ કારણે આ બંને વસ્તુઓને નિષેધ ફરમાવેલ છે. कोहो माणे य मायाए, लोभे य उवउत्तया । हासे भए मोहरिए, विकहासु तहेव य ॥ ९ ॥ एयाइं अदु ठाणाई, परिवज्जितु संजए । असावज्जं मियं काले, भासं भासिज्ज पन्नवं ॥ १० ॥
ભાષાસમિતિને અર્થ એ છે કે પ્રજ્ઞાવાન મુનિ ક્રોધ, માન, માયા, લેમ, હાસ્ય, ભય, મુખરતા (વાચાળતા) અને વિકથા, આ આઠ સ્થાનને ત્યાગ કરી ગ્ય સમયે પરિમિત અને નિરવદ્ય વચન બોલે. गवेसणाए गहणे य, परिभोगेसणाय जा। आहारोवहिसेज्जाए, एए तिन्नि विसोहए ॥ ११ ॥
એષણસમિતિ ત્રણ પ્રકારની છે. ગષણ, ગ્રહણષણ, અને પરિભેગેષણ. આહાર, ઉપાધિ અને શય્યા મેળવતાં આ ત્રણેની શુદ્ધિ રાખવી. उग्गमुप्पायणं पढमे, बीए सोहेज्ज एसणं । परिभोयम्मि चउक्कं, विसोहेज जयं जई ॥ १२ ॥
યતનાવત સાધુ પ્રથમ એષણમાં ઉદ્ગમ-ઉત્પાદન દિષની શુદ્ધિ કરે, બીજી એષણામાં શક્તિાદિ દેની શુદ્ધિ કરે અને ત્રીજી પરિભેરૈષણામાં આહાર, વસ્ત્ર, પાત્ર અને શમ્યા એ ચારેની શુદ્ધિ કરે.
Page #347
--------------------------------------------------------------------------
________________
અષ્ટ–પ્રવચનમાતા ]
२०७
*
Wvvvvvvvvvv-૪-૪૪૪૪૪૪ -- wwww w
.••V ૪/vvv
વિટ ગવેષણ કરતી વખતે સેળ ઉદ્દગમના અને સેળ ઉત્પાદનના એમ કુલ ૩૨ દે ટાળવાના છે. ગ્રહણ કરતી વખતે શંકિતાદિ ૧૦ દશે ટાળવાના છે. આ રીતે કુલ ૪૨ દેષ ટાળીને આહારાદિની એષણા કરવાની છે. પિડનિયુક્તિમાં આ ૪૨ દેનું વિસ્તારથી વર્ણન કરેલું છે. પરિભેગ કરતી વખતે આહાર, વસ્ત્ર, પાત્ર અને શય્યા એ ચારેની નિર્દોષતા બાબત ખાતરી કરી લેવાની છે. ટૂંકમાં સાધુએ પિતાની આજીવિકા માટે આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધિ, શય્યા આદિ જે કંઈ મેળવવાની જરૂર રહે છે, તે બધી શાસ્ત્રમાં બતાવેલા વિધિપૂર્વક મેળવવાથી આ સમિતિનું પાલન થયેલું ગણાય છે. ओहोवहोवग्गहियं, भंडं तु दुविहं मुणी । गिण्हंतो निक्खिवंतो वा, पउंजेज्ज इमं विहि ॥ १३ ॥
પાત્ર વગેરે એ પધિ કહેવાય છે. અને રજોહરણદંડ વગેરે ઔપગ્રહિક ઉપધિ કહેવાય છે. આ બંને પ્રકારની ઉપધિને લેતાં, તેમજ મૂકતાં મુનિએ આ (નીચે જણાવેલ) વિધિનું પાલન કરવું જોઈએ ? चक्खुसा पडिलेहित्ता, पमज्जेज्ज जयं जई । आइए निक्खिवेज्जा वा, दुहओवि समिए सया ॥ १४ ॥
( ઉત્તર અ૦ ૨૪, ગા. ૧-૧૪] યતનાવાળે સાધુ આંખથી જોઈ ને બંને પ્રકારની ઉપાધિની પ્રમાર્જના કરે તથા ઉપધિને ઉઠાવતાં અને મૂકતાં આ સમિતિનું સદા પાલન કરે.
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૦૮
[ શ્રી વીર–વચનામૃત
संथारं फलगं पाढं, निसिज्जं पायकम्बलं । अप्पमज्जियमारुहइ, पावसमणेति वच्चई ॥ १५ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૭, ગા૦ ૭ ]
જે સાધુ સંસ્તારક (સ‘થાયુિ' ), લક, પીઠ, પાદપૂંછન અને સ્વાધ્યાયભૂમિ, આ ચારનુ પ્રમાન કર્યાં વગર બેસે છે, તે પાપશ્રમણ કહેવાય છે.
पडिले हेइ पमत्ते, अव उज्झइ पायकम्बलं । पडिले हणाअणाउत्ते, पावसमणि त्ति वुच्चई ॥ १६ ॥ [ ઉત્ત. અ॰ ૧૭, ગા॰ ૯ ]
જે પ્રતિલેખનામાં પ્રમાદ કરે છે, પાત્ર-કમલ વગેરેને અહીં તહીં રખડતા મૂકે છે અને પ્રતિલેખનામાં પૂર ઉપયાગ રાખતા નથી, તે પ:પશ્રમણ કહેવાય છે. વિ- પ્રતિલેખના એટલે સૂક્ષ્મ નિરીક્ષણ.
धुवं च पडिलेहिज्जा, जोगसा पायकंबलं । सिज्जामुच्चारभूमिं च संथारं अदुवाऽऽसणं ॥ १७ ॥
[ શ॰ અ॰ ૮, ગા॰ ૧૭ ]
સાધકે નિત્ય યથાસમય પાત્ર, કંબલ, શય્યા સ્થાન, ઉચ્ચારભૂમિ ( મલવિસર્જનની ભૂમિ ), સંસ્તારક અને આસન આદિની સાવધાનીપૂર્વક પ્રતિલેખના કરવી. જોઈ એ.
''
पुढवी आउक्काए, तेऊ वाऊ वणस्सइ तसाणं । पडिलेहणापमत्तो, छण्हं पि विराहिओ होइ ।। १८ ।।
[ ઉત્ત॰ અ॰ ૨૬, મા ૩૦ ]
Page #349
--------------------------------------------------------------------------
________________
અષ્ટ–પ્રવચનમાતા ]
પ્રતિલેખનામાં પ્રમાદ કરનારા પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એ યેના વિરાધક થાય છે.
૨૦૯
पुढवी आउक्काए, तेऊ वाऊ वणस्सइ तसाणं । पडिलेहणाआउत्तो, छण्हं संरक्खओ હોર્ ॥ ૧ ॥
[ઉત્ત॰ અ॰ ૨૬, ગા૦ ૩૧] પ્રતિલેખનામાં જે પ્રમાદી થતેા નથી, તે સાધુ પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ ચેના સરક્ષક થાય છે. उच्चारं ાંસવા, વઢ सिंधाणजहियं । आहारं उबहिं देहं अन्नं वावि तहाविहं ॥ २० ॥ ॥ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૧૫] મલ, મૂત્ર, ગળફેા, નાસિકાના મેલ, શરીરના મેલ, આહાર, ઉપષિ, દેહ ( શવ ) તથા એવી ખીજી વસ્તુઓ વિધિથી પરઠવવી જોઈ એ.
વિ- ઉચ્ચાર-પ્રસ્રવણ-સમિતિને પારિષ્ઠપનિકી સમિતિ પણ કહે છે. નકામી વસ્તુએને સાવધાનીપૂર્વક પરઠવવાથી આ સમિતિનું પાલન થાય છે. મળ, મૂત્ર, ગળફેા, નાસિકાના મેલ, શરીરના મેલ પરઠવવાના પ્રસંગ રાજ આવે છે. આહાર પરઠવવાના પ્રસંગ ક્વચિત્ આવે છે. ઉપષિને પરઝવવાના પ્રસગ વર્ષાકાળ પહેલાં આવે છે. શવને પરઠવવાના પ્રસંગે। અમુક વખતે આવે છે. આ બધી વસ્તુએ કચાં પરાવવી જોઈએ ? તેનું સૂચન આગલી ગાથાઓમાં કરેલુ છે.
૧૪
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૧૦
अणावायमसंलोए, अणावाए चेव होइ
आवायमसंलोए,
आवाए चेव
अणावायम संलोए, समे असिरे वावि,
[ શ્રી વીર–વચનામૃત
परस्सणुवघाइए
संलोए । સંજોપ || ||
1
અાિમિ ૨ ॥ ૨ ॥
विच्छिन्ने दूरमोगाढे, नासन्ने विलवज्जिए । उच्चाराईणि
तस पाणीय रहिए,
મેÒિ || ૨૩ ||
[ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૧૬-૧૭–૧૮
(૧) જ્યાં કેાઈ આવતું ન હોય અને દેખતુ પશુ ન હાય, ( ૨ ) જ્યાં કેાઈ આવતુ' ન હોય, પણ દેખતું હાય, (૩) જયાં કેાઈ આવતુ. હાય પણ દેખતુ' ન હેાય, અને (૪) જયાં કાઈ આવતું પણ હોય અને દેખતું પણ હાય, આવા ચાર પ્રકારનાં સ્થાનામાંથી જ્યાં કોઈ આવતુ ન હોય અને દેખતું પણ ન હોય તથા જીવેાની ઘાત થવાને સભવ ન હાય, જે સ્થાન સમ હોય, ઢંકાયેલુ ન હોય અને થોડા સમયથી અચિત્ત થયેલુ' હાય, વળી જે સ્થાન વિસ્તૃત ાય, નીચે લાંબે સુધી અચિત્ત હાય, ગ્રામાદિની સમીપ ન હાય, ઊદર વગેરેના દરથી રહેત તથા પ્રાણી અને ખીજથી રહિત હાય, ત્યાં સાધુએ મલાદિના ત્યાગ કરવા.
'
एयाओ पंच समिईओ, समासेण वियाहिया । एत्तो य तओ गुत्तीओ, वोच्छामि अणुपुव्वसो ||२४|| [ ઉત્ત॰ અ૦ ૨૪, ગા૦ ૧૯
Page #351
--------------------------------------------------------------------------
________________
અષ્ટ-પ્રવચનમાતા ]
૨૧૧
આ પાંચ સમિતિઓને અહી સક્ષેપથી કહી. હવે ત્રણ ગુપ્તિએને અનુક્રમે કહુ છું.
-
सच्चा तहेव मोसा य, सचमोसा तहेव य । चउत्थी असज्रमोसा य, मणगुत्ती चउव्हिा ||२५|| [ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૨૦ ]
મનાગુપ્તિ ચાર પ્રકારની છેઃ (૧) સત્યા, (૨) અસત્યા, (૩) મિશ્રા અને (૪) અસત્યાક્રૃષા.
વિ- આ મન (૧) સત્ય વિષયમાં, (૨) અસત્ય વિષયમાં, (૩) અસત્ય અને અ અસત્ય વિષયમાં, તેમ જ (૪) સત્ય પણ નહિ અને અસત્ય પણ નહિ, એમ ચાર પ્રકારના વિષયામાં પ્રવર્તે છે. તે દરેકના નિગ્રહ કરવા તે તે પ્રકારની મનાગુપ્તિ છે.
ચ ।
संरंभसमारंभे, आरंभम्मिय तदेव मणं पवत्तमाणं तु, निअत्तिज्ज जयं जई ||२६|| [ ઉત્ત॰ અ॰ ૨૪, ગા૦ ૨૧ ]
સચમી પુરુષ સર’ભ, સમારભ અને આરભમાં પ્રવૃત્ત થતાં મનનું નિય’ત્રણ કરે.
વિ॰ આરભુ એટલે જીવિરાધના. તે માટેને સ’કલ્પ તે સ`રભ અને તે અગે જરૂરી પ્રવૃત્તિ તે સમાર’ભ, मणो साहसिओ भीमो, दुस्सो परिधावई ||२७|| [ ઉત્ત॰ અ॰ ૨૩, ગા॰ ૫૮ ]
મન એક સાહસિક, ભયકર અને દુષ્ટ ઘોડા જેવુ છે. તે ચારે તરફ દોડે છે.
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૧૨
[ શ્રી વીર-વચનામૃત
साहरे हत्थपाए य, मणं पंचेन्दियाणि य । पावकं च परीणाम, भासादोसं च तारिसं ॥२८॥
[ સુ છુ. ૧, અ૦ ૮, ગા. ૧૭ ] જ્ઞાની પુરુષ હાથ-પગને સંકેચ કરે છે, મન અને પાંચ ઈન્દ્રિયને કાબૂમાં રાખે છે અને દુષ્ટ ભાવનાઓને અંતરમાં દાખલ થવા દેતું નથી. તે જ રીતે તે ભાષાદેષનું સેવન પણ કરતા નથી. समाए. पहाए परिव्ययतो,
રિયા મળો નિરર્જ વાિ | “ના મહું નો વિ અટું િતીરે,”
इच्चेव ताओ विणएज्ज रागं ॥२९॥
[ દશ૦ અ૦ ૨, ગા. ૪] સમદષ્ટિથી સંયમમાં વિચરવા છતાં કદાચિત (ગવેલા ભેગેનું સ્મરણ થવાથી કે અનભુત ભેગો ભોગવવાની વાસના જાગવાથી) સંયમી સાધુનું મન સંયમમાર્ગથી ચલિત થવા લાગે છે, ત્યારે તેણે એમ વિચારવું જોઈએ કે “વિષયભેગની સામગ્રી મારી નથી અને હું એને નથી.” આ રીતે સુવિચારના અંકુશથી તેના પરની પિતાની આસક્તિ દૂર કરે.
सच्चा तहेव मोसा य, सच्चमोसा तहेव य । चउत्थी असच्चमोसा य, वयगुत्ती चउबिहा ॥३०॥
[ ઉત્ત, અ ૨૪, ગા. ૨૨ ] વચનગુતિ ચાર પ્રકારની છે : (૧) સત્ય ભાષા
Page #353
--------------------------------------------------------------------------
________________
અષ્ટ-પ્રવચનમાતા ]
૨૧૩
સંબંધી, (૨) અસત્ય ભાષાસંબંધી, (૩) સત્ય-અસત્ય ભાષાસંબંધી અને (૪) અસત્યામૃષાભાષા સંબંધી.
संरंभसमारंभे, आरंभे य तहेव य । वयं पवत्ताणं तु, नियत्तिज्ज जयं जई ॥३१॥
ઉત્તઅ. ૨૪, ગા. ૨૩ ] સંયમી પુરુષ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતાં વચનનું નિયંત્રણ કરે. ठाणे निसीयणे चेव, तहेव य तुयट्टणे । उल्लंघणपल्लंघणे, इन्दियाण य जुजणे ॥३२॥
ઉત્તઅ૦ ૨૪, ગા. ૨૪ ] સંયમી પુરુષ ઊભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, ઉલ્લંઘન-પ્રલંઘન કરવામાં તથા ઈન્દ્રિયેના પ્રયોગમાં કાયાનું નિયંત્રણ કરે.
सरंभसमारंभे, आरंभे तहेव य । कायं पवत्तमाणं तु, नियत्तिज्ज जयं जई ॥३३।।
[ ઉત્તઅ. ૨૪, ગા. ૨૫ ] સંયમી પુરુષ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતી કાયાનું નિયંત્રણ કરે.
मणगुत्तयाए णं भन्ते ! जीवे किं जणयइ ? मणगुत्तयाए णं जीवे एगग्गं जणयइ, एगग्गचित्तणं जीवे मणगुत्ते संजमाराहए भवइ ।। ३४ ।।
[ ઉત્તઅ૨૯, ગા. ૫૩J
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૧૪
* [ શ્રી વીર-વચનામૃત
પ્રશ્ન–હે ભગવન ! મને ગુપ્તિથી જીવ શું ઉપાર્જન કરે છે?
ઉત્તર—હ શિષ્ય ! મને ગુપ્તિથી જીવ એકાગ્રતા ઉપાર્જન કરે છે. એકાગ્ર ચિત્તવાળે મને ગુપ્ત જીવ સંયમને આરાધક થાય છે. वयगुत्तयाए णं भन्ते ! जीवे किं जणयइ ? वयगुत्तयाए णं निश्चिकारत्तं जणयइ, निम्विकारे णं जीवे वइगुत्ते अज्झप्पजोगसाहणजुत्ते यावि भवइ ॥३५॥
[ ઉત્ત, અ૦ ૨૯, ગા. ૫૪ ] પ્રશ્ન–હે ભગવનવચનગુપ્તિથી જીવ શું ઉપાર્જન કરે છે ?
ઉત્તર– શિષ્ય ! વચનગુપ્તિથી જીવ નિવિકાર ભાવને ઉત્પન્ન કરે છે. એ નિર્વિકાર ભાવથી વચનગુપ્ત જીવ અધ્યાત્માગના સાધનથી યુક્ત થાય છે. कायगुत्तयोए णं भन्ते ! जीवे किं जणयइ ? कायगुत्तयाए संवरं जणयइ, संवरेणं कायगुत्ते पुणो पावासबनिरोहं करेइ ॥३६॥
[ ઉત્ત, અ૦ ૨૯, ગા. ૫૫ ] પ્રશ્ન–હે ભગવન ! કાયગુપ્તિથી જીવ શું ઉપાર્જન
ઉત્તર—હે શિષ્ય! કાયગુપ્તિથી જીવ સંવર ઉત્પન્ન કરે છે અને સંવરથી કાયગુપ્ત થયેલો જીવ પાપામ્રવને નિરોધ કરે છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
-૧/
--
-------
--------------------
-----
અષ્ટ-પ્રવચનમાતા ]
૨૧પ ण्याओ पंच समिईओ, चरणस्स य पवत्तणे । गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥३७॥
[ ઉત્તર અ૦ ૨૪, ગા. ર૬ ] આ પાંચ સમિતિએ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિએ સર્વ પ્રકારની અશુભ પ્રવૃત્તિઓ રોકવા માટે છે.
उसा पवयणमाया, जे सम्मं आयरे मुणी । मे खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए. ॥३८॥
[ ઉત્ત, અ૦ ૨૪, ગા૨૭ ] જે વિદ્વાન મુનિ આ પ્રવચનમાતાઓનું સમ્ય આચરણ કરે છે, તે સંસારના સર્વ પરિભ્રમણમાંથી શીધ્ર મુક્ત થઈ જાય છે.
વિ. ગૃહસ્થ સાધક પણ આ સમિતિગુપ્તિનું શક્તિ મુજબ પાલન કરવાથી ચારિત્રશુદ્ધિને લાભ મેળવી
Page #356
--------------------------------------------------------------------------
________________
ધારા ઓગણીસમી : સાધુધર્મ-ભિક્ષાચરી
एसणासमिओ लज्जू, गामे अणियओ चरे । अप्पमत्तो पमत्तेहि, पिण्डवायं गवेसए ॥ १ ॥
[ ઉત્ત. અ૦ ૬, ગા૦ ૧૭ ] સંયમી સાધુ એષણસમિતિનું પાલન કરતે ગામમાં અનિયત વૃત્તિથી અપ્રમાદી થઈને ગૃહના ઘરમાંથી ભિક્ષાની ગવેષણ કરે.
समुआणं उछमेसिज्जा, जहासुत्तमणिदिअं । लाभालाभम्मि संतुटे, पिंडवायं चरे मुणी ॥ २ ॥
[ ઉત્તઅ ૩૫, ગા૦ ૧૬ ] મુનિ સૂત્રાનુસાર અને અનિંદિત અનેક કુલેમાંથી છેડે થેડો આહાર ગ્રહણ કરે અને મળે કે ના મળે તે પણ સંતુષ્ટ રહીને ભિક્ષાવૃત્તિનું પાલન કરે.
भिक्खिअव्वं न केअव्वं, भिक्खुणा भिरखवत्तिणा । कयविक्कओ महादोसो, भिखावित्ती सुहावहा ।। ३ ।।
[ ઉત્તo અ૦ ૩૫, ગા૧૫] ભિક્ષાવૃત્તિવાળા ભિક્ષુએ ભિક્ષા જ કરવી જોઈએ, પરંતુ મૂલ્ય આપીને કેઈપણ વસ્તુ લેવી ન જોઈએ, કેમકે ક્રય-વિકયમાં મહાદેષ રહેલો છે, જ્યારે ભિક્ષાવૃત્તિ સુખ દેનારી છે.
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૧૭
સાધુધર્મ-ભિક્ષાચરી ]
कालेण निक्खमे भिक्खू , कालेण य पडिक्कमे । अकालं च विवज्जिता, काले कालं समायरे ॥ ४ ॥
[ ઉત્ત, અ૦ ૧, ગા૦ ૩૧] સાધુ ભિક્ષા માટે નિયત થયેલા કાલે ભિક્ષા માટે જાય અને ત્યાંથી યોગ્ય કાલે પાછો આવી જાય. તે અકાળને છોડીને કાળે તે કાળને અનુરૂપ ક્રિયા કરે.
સરૂ જ મરહૂ, કુલ્લા પુરણચિં ! अलाभुत्ति न सोइज्जा, तवत्ति अहियासए ॥ ५ ॥
[ દશ. અ. ૫, ઉ૦ ૨, ગા. ૬ ] ભિક્ષુ ભિક્ષાને કાલ થતાં ભિક્ષા માટે જાય અને યાચિત પુરુષાર્થ કરે. જે ભિક્ષા ન મળે તે શેક ન કરે, પરંતુ “સહજ તપ થશે” એ વિચાર કરીને સુધા આદિ પરીષહેને સહન કરે.
संपत्ते भिक्खकालम्मि, असंभंतो अमुच्छिओ। इमेण कमजोगेण, भत्तपाणं गवेसए ॥ ६ ॥
[ દશ. અ. ૫, ઉ. ૧, ગા. ૧] ભિક્ષાને કાળ થતાં સાધુ ઉદ્વેગરહિત અને આહારાદિમાં મૂર્શિત ન થતાં આગળ બતાવવામાં આવી છે, એવી વિધિથી આહાર-પાણીની ગવેષણ કરે.
से गामे वा नगरे घा, गोयरग्गओ मुणी । चरे मंदमणुव्विग्गो, अवक्खित्तेण चेयसा ॥ ७ ॥
[ દશ. અ. ૫, ઉ. ૧, ગા. ૨ )
Page #358
--------------------------------------------------------------------------
________________
૨૧૮
-
-
-
-
-
[ શ્રી વીર-વચનામૃત ગામમાં અથવા નગરમાં ગેચરીને માટે ગયેલ મુનિ ઉગરહિત બની, શાંતચિત્તે અને મંદગતિએ ચાલે.
पुरओ जुगमायाए, पेहमाणो महिं चरे । • वजंतो बीय हरियाई, पाणे य दगमट्टियं ॥ ८ ॥ .
[ દશ. અ૦ ૫. ઉ૦ ૧ ગા૦ ૩ ] મુનિ પોતાની સામે ધૂંસરી પ્રમાણ (ચાર હાથ જેટલી ) ભૂમિ દેખતે ચાલે તથા બીજ, લીલી વનસ્પતિ, સૂક્ષ્મ જીવજંતુ તથા કાદવને વજે; અર્થાત્ તેના પર પગ ન પડે તેનું પૂરું ધ્યાન આપે. .. न चरेज वासे वासंते, महियाए वा पडंतिए । महावाए व वायंते, तिरिच्छसंपाइमेसु वा ॥ ९ ॥
[ દશે. અા ૫, ૬૦ ૧, ગા૮ ] વરસાદ વરસી રહ્યું હોય, ધુમ્મસ પડી રહ્યું હોય, આંધી ચાલી રહી હોય કે પતંગિયા આદિ અનેક પ્રકારનાં જીવડાંઓ ઉડી રહ્યાં હોય, એવા સમયે સાધુ પિતાની વસતીમાંથી બહાર ન જાય.
अणायणे चरंतस्स, संसग्गीए अभिक्खणं । हुन्ज वयाणं पीला, सामणम्मि य संसओ ॥ १० ॥
- [ દશ. અ૦ ૫, ઉ૦ ૧, ગા. ૧૦ ]
ગેચરને માટે વેશ્યાઓના મહોલ્લામાં જનાર સાધુને એને વારંવાર સંસર્ગ થાય છે, જેથી મહાવતેને પીડા થાય છે અને લેક એના સાધુપણામાં સંદેહ કરવા લાગે છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
સાધુધમ –ભિક્ષાચરી ]
हा एयं वियाणित्ता, दोसं दुग्गइवड्ढणं । चज्जए वेस सामंतं, मुणी एगंतमस्सिए ॥ ११ ॥ [ દર. અ॰ પ, ઉ॰ ૧, ગા॰ ૧૧ ]
એથી દુર્ગતિને વધારનારા ઉપર્યુક્ત દોષોને જાણીને એકાંત મેક્ષની કામનાવાળા મુનિ વેશ્યાઓના મહાલ્લાએનું વન કરે.
साणं सूइअं गाविं, दित्तं गोणं हयं गयं । दूरओ परिवज्जए ॥ १२ ॥ | ||
सहि कलहं जुद्धं,
[
શ॰ અ॰ પુ, ઉ. ૧ ગા૦ ૧૨ ]
૨૧૯
જ્યાં ધૃતરા હોય, તરતની વીયાએલી ગાય હોય, મસ્ત !ખલેા, હાથી કે ઘેાડા હાય, અથવા જે જગાએ ખાલકે ગ્રીડા કરતા હાય, અથવા જ્યાં કલહ થઈ રહ્યો ડાય કે યુદ્ધ મચી રહ્યું હોય, ત્યાં સાધુ પુરુષે જવુ' નહિ. તેને દૂરથી જ ત્યાગ કરવે.
अणुन्नए नावणए, अपट्टेि अणाउले ।
ઢિયાર' નામાાં, મત્તા મુળી રે ।। ૩ । [ દશ. અ॰ ૫, ઉ. ૧, ગા॰ ૧૩ ]
*
ગોચરીએ જઈ રહેલા સાધુ માર્ગમાં પેાતાની દૃષ્ટિને અતિ ઊચી કે નીચી ન રાખે. અભિમાન અથવા દીનતા ચાર ન કરે. સ્વાદિષ્ટ ભાજન મળવાથી ખુશ ન કે ન મળવાથી વ્યાકુળ ન થાય. પેાતાની ઈન્દ્રિયા તથા મનના નિગ્રહ કરી અને સમતાલ રાખતા વિચરે.
થાય
Page #360
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
दवदवरस न गच्छेज्जा, भासमाणो य गोयरे । हसंतो नाभिगच्छेज्जा, कुलं उच्चावयं सया ॥ १४ ॥ { દશ. અ॰ ૫, ઉ. ૧, ગા૦ ૧૪ ]
ગેચરી જનાર સાધુ જલ્દી જલ્દી ચાલે નહિ, હસતા હુસતા ચાલે નહિ કે ખેલતા ખેાલતા ચાલે નડેિ. ઊંચાનીચા કુલામાં ઇયોંસમિતિપૂર્વક ગાચરી કરે,
૨૨૦
पडिकुठं कुलं न पविसे, मामगं परिवज्जए । अचित्तं कुलं न पविसे, चियत्तं पविसे कुलं ।। १५ ।। [ દશ॰ અ॰ ૫, ૩. ૧, મા૦ ૧૭ ]
સાધુ શાસ્ત્રનિષિદ્ધ કુલમાં ગાચરી માટે ન જાય, ગૃહના સ્વામીએ ના પાડી દ્વીધી હાય તે ગૃહમાં ન જાય, તથા પ્રીતિરહિત ગૃહમાં પ્રવેશ ન કરે. તે પ્રીતિવાળા ગૃહમાં જ પ્રવેશ કરે.
समुयाणं चरे भिक्खू, कुलमुच्चावयं सया ।
'
नीयं कुलमइकम्म, ऊसढं नाभिधार ।। १६ ।। [ દશ. અ॰ ૫, ઉ ૨, ગા॰ ૨૫ ]
સાધુ હમેશા સામુદાનિક (ધનવાન અને નિન એ અને ) સ્થલામાં ગોચરી કરે. તેનિન કુલનું ઘર જાણીને તેને ઓળંગીને શ્રીમતના ઘરે ન જાય.
असंसन्तं पलोइज्जा, नाइ दूरावलोयए । उप्फुल्लं न विनिज्झाए, निअट्टिज्ज अयंपिरो ॥ १७ ॥ [ ૬શ. અ૦ ૫, ઉ. ૧, ગા૦ ૨૩ ] ગેાચરી માટે ગયેલે સાધુ કાઇના તરફ આસક્તિથી
Page #361
--------------------------------------------------------------------------
________________
સાધુધ –ભિક્ષાચરી ]
રર૧
ન જુએ, દૂર સુધી લાંખી નજર ન નાંખે, આંખેા ફાડી ફાડીને ન જુએ. જો ભિક્ષા ન મળે તેા ખડખડાટ કર્યો વિના પાછે પેાતાના સ્થાને આવે.
जहा दुमरस पुप्फेसु, भमरो आवियइ रसं । णय पुष्कं किलामेइ, सो य पीणेइ अप्पयं ॥ १८ ॥ एमे ए समणा मुत्ता, जे लोए संति साहुणो । विहंगमा व पुष्फेसु, दाणभत्तेसणे रया ॥ १९ ॥ [દશ અ॰ ૧, ગા॰ ૨-૩ ]
જેમ ભમરા વૃક્ષાનાં ફૂલમાંથી રસ પીએ છે, એ વખતે એ પુષ્પાને થાડી પણ ક્ષતિ પહેાંચાડતા નથી, અને તેમ છતાં તે પેાતાનું પાષણ પ્રાપ્ત કરે છે, તેમ પવિત્ર સાધુ રાગબધનાથી રહિત થઈને વિશ્વમાં વિચરે છે અને તે ભ્રમરની માફક આ સસારમાં માત્ર પેાતાને ઉપયાગી સામગ્રી ( વજ્રપાત્રાદિ ) તથા શુદ્ધ નિર્દોષ ભિક્ષા અને તે પણ ગૃહસ્થના દ્વારા અપાયેલી પ્રાપ્ત કરીને સંતુષ્ટ રહે છે.
महुकारसमा बुद्धा, जे भवंति अणिरिसया । નાળાવિષ્ટચા કૃતા, તેન યુëત્તિ સાદુનો | ૨૦ || [ શ॰ અ॰ ૧, ગા॰ ૫ ]
ભ્રમર સમાન સુચતુર મુનિ અનાસક્ત તથા કેાઈ પણ પ્રકારના ભાજનમાં સંતુષ્ટ રહેવાના અભ્યાસી હાવાથી મિતેન્દ્રિય હાય છે, અને એજ કારણે તેએ સાધુ કહેવાય છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
૨૨૨
|શ્રી વીર-વચનામૃત
अदीणो वित्तिमेसिज्जा, न विसीइज्ज पंडिए । अमुच्छिओ भोयणंभि, मायण्णे एसणा रए ॥ २१ ।
[ દશ. અ૦ ૫, ઉ. ૨, ગા. ૨૬ નિર્દોષ ભિક્ષા ગ્રહણની ગવેષણ કરવામાં રત અને આહારની મર્યાદાને જાણકાર પંડિત સાધુ ભેજનમાં અનાસક્તિ ભાવ રાખે અને દીનભાવથી રહિત ભિક્ષાવૃત્તિ કરે. એમ કરતાં કદી ભિક્ષા ન મળે તો પણ ખેદ પામે નહિ.
समरेसु अगारेसु, संधीसु य महापहे । एगो एगिथिए सद्धिं, णेव चिढ़े ण संलवे ॥ २० ॥
[ ઉત્તઅ૧, ગા. ૨૬ ! . લુહારની કેડ, શૂન્ય ઘર, બે ઘર વચ્ચેની ગલી અને રાજમાર્ગમાં એક સાધુ એકલી સ્ત્રીની સાથે ઊભે રહે નહિ, તેમ વાતચીત કરે નહિ.
नाइदूरमणासन्ने, नन्नेसिं चक्खुफासओ । एगो चितुज्ज भत्तट्ठा, लंघित्ता तं नइक्कमे ॥ २३ ॥
[ ઉત્તઅ૧, ગા૦ ૩૩ ] જે ગૃહસ્થના ઘરે પહેલેથી યાચકે ઉભેલા હેય તે તેને ઓળંગીને જાય નહિ, તેમ જ એવા સ્થાને ઊભો રહે કે જે અતિ દૂર ન હોય, જે અતિ પાસે ન હોય, તેમજ જે દાતા તથા યાચકેની નજરે પડતું ન હોય. .
अइभूमिं न गच्छेज्जा, गोयरग्गओ मुणी । कुलस्स भूमि जाणित्ता, मियं भूमि परक्कमे ॥ २४ ।।
[ દશ. અા ૫, ઉ. ૧, ગા૦ ૨૪ ! .
Page #363
--------------------------------------------------------------------------
________________
સાધુધર્મ-ભિક્ષાચરી ]
ગોચરીને માટે ગયેલે સાધુ, જે કુલને જે આચાર હોય ત્યાં સુધી પરિમિત ભૂમિમાં ગમન કરે. નિયત સીમાની બહાર ગમન કરે નહિ.
दगमट्टियआयाणे, बीयाणि हरियाणि य । परिवज्जतो चिद्विजा, सबिदियसमाहिए ॥ २५ ॥
[ દશ, અ૦ ૫, ઉ. ૧, ગા૦ ૨૬ ] | સર્વ ઇન્દ્રિયોને વશમાં રાખનારે સમાધિવત મુનિ
જ્યાં કાદવ પડેલે હાય, બીજ પડેલા હોય કે લીલેરી ઉગેલી હોય, એવા માર્ગનું વર્જન કરીને ઊભે રહે. . पविसित्तु परागारं, · पाणट्ठा भोयणस्स वा । . जयं चिढ़े मियं भासे, न य रूवेसु मणं करे ॥ २६ ॥
[ દશ. અ૦ ૮, ગા. ૧૯] સાધુ, પાણી કે ભેજનને માટે ગૃહરથનાં ઘરમાં પ્રવેશ કરીને યતના પૂર્વક ઊભું રહે, ડું બોલે અને સ્ત્રીઓને રૂપ તરફ આકર્ષાઈ તેને વિચાર ન કરે. . છે તથ છે વિક્રમણ, મારે વાળમi ! ' अकप्पियं न गेण्हिज्जा, पडिगाहिज्ज कप्पियं ।। २७ ॥
[ દશ. આ પ, ઉ. ૧, ગા૨૭ ] ત્યાં મર્યાદિત ભૂમિમાં ઊભા રહેલા સાધુને ગૃહસ્થ આહાર-પાણી આપે. તે કહપનીય હોય તે સાધુ એને ગ્રહણ કરે અને અકલ્પનીય હોય તે ગ્રહણ ન કરે. આ વિ જે વસ્તુ સાધુના આચાર મુજબ લઈ શકાય
Page #364
--------------------------------------------------------------------------
________________
૨૪
[ શ્રી વીર–વચનામૃત
એવી હોય તે કલ્પનીય અને ન લઈ શકાય એવી હાય
તે અકલ્પનીય.
नाइउच्चे व नीए वा, नासन्ने નાપુરું પડ્યું વિજ્યું,
नाइदूरओ ।
કાફેન્દ્ર સંજ્ઞઃ ॥ ૨૮ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૩૪ ]
દાતાથી અતિ ઊંચે નહિ, અતિ નીચે નહિ, અતિ દૂર નહિ કે અતિ નિકટ નહિ એવી રીતે ઊભા રહીને ભિક્ષાથી સાધુ પ્રાસુક (ચિત્ત) અને માટે બનાવેલું) આહાર ગ્રહણ કરે.
પરકૃત ( બીજાને
--
दुहं तु भुंजमाणाणं एगो तत्थ निमंतए । दिज्जमाणं न इच्छिजा, छंद से पडिलेहए ॥ २९ ॥ [ શ. અ॰ ૫, ઉ. ૧, ગા૦ ૩૭ ]
ગૃહસ્થના ઘરમાં એ વ્યક્તિ ભાજન કરી રહી હૈાય અને તેમાંથી એક વ્યકિત નિમ'ત્રણ કરે તે સાધુ તેને લેવાની ઈચ્છા ન કરે. ખીજાના અભિપ્રાય પણ જીએ. તાત્પર્ય કે બંનેની ઈચ્છા હાય તાજ તેમની પાસેથી આહાર-પાણી ગ્રહણ કરે.
गुव्विणीए उवण्णत्थं, विविधं पाणभोयणं । મુનમાાં વિવખિન્ના, મુત્તલેસ હિન્નુર્ ॥ ૨૦ ॥ [ દશ. અ॰ ૫, ૩૦ ૧, ગા૦ ૩૯ ]
ગર્ભવતી સ્ત્રીને માટે બનાવેલા વિવિધ પ્રકારના માહાર–પાણી તે જો ખાઈ રહી હૈાય તેા શિક્ષાથી સાધુ
Page #365
--------------------------------------------------------------------------
________________
૨૨૫
સાધુધર્મ-ભિક્ષાચરી ] તેને ગ્રહણ ન કરે. તે ખાઈ રહ્યા પછી કંઈ વધ્યું હોય તે તેને ગ્રહણ કરે. सिया य समणद्वाए, गुठिवणी कालमासिणी । उद्विआ वा निसीइज्जा, निसन्ना वा पुणुट्ठए ॥ ३१ ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ॥ ३२ ॥
[ દશ. અ• ૫, ઉ૦ ૧, ગા૦ ૪૦-૪૧ ] કદાચ ગર્ભવતી સ્ત્રી ઊભી હોય અને સાધુને આહારપાણી આપવા માટે નીચી બેસે કે પહેલી બેઠી હોય અને પછી ઊભી થાય તે તે આહાર-પાણી સાધુને માટે અકલ્પનીય બને છે, તેથી ભિક્ષા આપનારી સ્ત્રીને સાધુ એમ કહે કે “આ રીતે ભિક્ષા ગ્રહણ કરવાનું મને ક૯પતું નથી ?
थणगं पिज्जेमाणी, दारगं वा कुमारियं । तं निक्खिवित्तु रोयंतं, आहरे पाणभोयणं ॥ ३३ ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ॥ ३४ ॥
[ દશ૦ અ૦ ૫, ઉ૦ ૧, ગા. ૪૨-૪૩ ] બાળક કે બાલિકાને સ્તનપાન કરાવી રહેલી સ્ત્રી જે તેને રેતાં છોડીને આહાર-પાણી વહોરાવે છે તે સાધુને માટે અકલ્પનીય બને છે. તેથી એ દાતા સ્ત્રીને સાધુ એમ કહે કે “આ પ્રકારને આહાર મને કલ્પત નથી.’
૧૫
Page #366
--------------------------------------------------------------------------
________________
२२१
| [ શ્રી વીર-વચનામૃત
असणं पाणगं वावि, खाइमं साइमं तहा । जं जाणिज्ज सुणिज्जा वा, दाणट्ठा पगडं इमं ॥ ३५ ।। तारिसं भत्तपाणं तु, संजयाणं अकप्पियं । दितियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ॥ ३६ ॥
[ દશ અ૦ ૫, ઉ૦ ૧, ગા. ૪૭-૪૮ ] • જે સાધુ એમ જાણે અથવા સાંભળે કે આ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વસ્તુ સાધુઓને દાન આપવા માટે જ તૈયાર કરાવવામાં આવી છે, તે તેને માટે એ આહાર-પાણ અકલ્પનીય બને છે, તેથી એ દાતાને સાધુ એમ કહે કે “આ પ્રકારના આહાર-પાણી અને કપતા નથી.”
વિડ આહારના ચાર પ્રકારે છેઃ (1) અશન, (૨) પાન, (૩) ખાદિમ અને (૪) સ્વાદિમ. તેમાં સુધાનું શમન કરે તેવા પદાર્થો જેવા કે ભાત, કઠોળ, રોટલે, જેટલી, પુરી, વડા, માંડો, સાથે વગેરે અશન કહેવાય છે; પીઈ શકાય એવા પદાર્થો જેવા કે ઓસામણ, છાશ, જવનું પાણી, કેરાનું પાણી વગેરે પાન કહેવાય છે; સુલભક્ષ્ય પદાર્થો જેવા કે ભુજેલા ધાન્ય, પૌંઆ, બદામ, દ્રાક્ષ, સૂકો મેવો વગેરે ખાદિમ કહેવાય છે, અને સ્વાદ લેવાને રોગ્ય પદાર્થો જેવા કે ચૂર્ણની ગોળી, હરડે વગેરે સ્વાદિમ કહેવાય છે.
न य भोयणम्मि गिद्धो, चरे उंछं अयंपिरो । अफासुयं न अँजिज्जा, कीयमुद्देसियाहडं ॥३७॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૨૩]
Page #367
--------------------------------------------------------------------------
________________
સાધુધ –ભિક્ષાચરી ]
२२७
સાધુ ભાજનમાં આસક્ત બન્યા વગર ગરીબ તથા ધનવાન બધા દાતારાને ત્યાં ભિક્ષાર્થે જાય. ત્યાં અપ્રાપ્સુક એટલે સચિત્ત વસ્તુ, ક્રીત એટલે સાધુને માટે જ ખરીદીને લાવેલી વસ્તુ, ઔદ્દેશિક એટલે સાધુને ઉદ્દેશીને જ કરાયેલી વસ્તુ ગ્રહણ ન કરે. કદાચ ભૂલથી ગ્રહણ થઈ ગઈ હોય તે તેને ભાગવે નહિ.
बहु परघरे अस्थि, विविहं खाइमसाइमं । न तत्थ पंडिओ कुप्पे, इच्छा दिज्ज परो न वा ॥ ३८ ॥ [દેશ અ॰ ૫, ૩૦ ૨, ગા॰ ૨૭]
ગૃહસ્થના ઘરમાં ખાદ્ય-સ્વાદ્ય અનેક પ્રકારના પદાર્થો હોય છે, પરંતુ તે ન આપે તેા બુદ્ધિમાન સાધુ તેના પર ક્રોધ કરે નહિ. તે એમ વિચાર કરે કે દેવું ન દેવું, એની મરજીની વાત છે.’
6
निद्वाणं रसनिज्जूढं, भद्दगं पावगं ति वा । पुट्ठो वा वि अपुट्ठो वा लाभालाभं न निहिसे ||३९|| [ શ॰ અ॰ ૮, ગા૦ ૨૨ ]
કેાઈના પૂછવાથી કે પૂછ્યા વગર સાધુ એમ ન કહે કે અમુક આહાર સરસ હતેા, અમુક આહાર નીરસ હતેા; અમુક આહાર ઘણા સારા હતા, અમુક આહાર ઘણે. ખરાખ હતા. તે એના લાભાલાભની ચર્ચા પણ ન કરે.
विणएण पविसित्ता, सगासे गुरुणो मुणी । इरियावहियमायाय, आगओ य હિમે ।।૪૦ના
[ શ. અ૦ ૫, ૩૦ ૧, ગા॰ ૮૮ ]
Page #368
--------------------------------------------------------------------------
________________
૨૨૮
[ શ્રી વર-વચનામૃત ગોચરીથી પાછા ફર્યા પછી મુનિ વિનયપૂર્વક પોતાના સ્થાનમાં પ્રવેશ કરે અને ગુરુની પાસે આવી, ઈર્યાવહીને પાઠ બેલી, કાયોત્સર્ગ કરે.
आभोइत्ताण नीसेसं, अईयारं जहक्कम । गमणागमणे चेव, भत्तपाणे व संजए ॥४१॥ अज्जुप्पन्नो अणुविग्गो, अव्वविक्खत्तेण चेयसा । आलोए गुरुसगासे, जं जहा गहियं भव ॥४२॥
[ દશ. અ૦ ૫, ૬૦ ૧, ગા. ૮૯-૯૦ ] એ વખતે આવવા-જવામાં તથા આહારાદિ ગ્રહણ કરવામાં જે જે અતિચાર લાગ્યા હોય તે સર્વેને સાધુ યથાક્રમ યાદ કરે અને તે માટે હૃદયથી દિલગીર થાય.
પછી સરલચિત્ત અને અનુદ્વિગ્ન એ સાધુ આહારપાણું કેવી રીતે મળ્યા, તેનું અવ્યાક્ષિપ્ત ચિત્તે ગુરુની આગળ નિવેદન કરે.
न सम्ममालोइअं हुजा, पुट्विं पच्छा व जं कडं । पुणो पडिक्कमे तस्स, वोसट्ठो चिंतए इमं ॥४३॥ अहो जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया । मोक खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ॥४४॥
[ દશ. અ૦ ૫, ઉ. ૧, ગા. ૯૧-૯૨ ]. ' પ્રથમ અથવા પછી કરેલા દોષની એ વખતે કદાચ બરાબર આલેચના ન થઈ હોય તે ફરી એનું પ્રતિકમણ કરે અને ત્યારે કાર્યોત્સર્ગ કરીને એમ ચિતવે કે “અહો!
Page #369
--------------------------------------------------------------------------
________________
સાધુધમૅ –ભિક્ષાચરી
૨૨૯
જિનેશ્વર દેવાએ મેાક્ષપ્રાપ્તિના સાધનભૂત સાધુના શરીરને ધારણ કરવા માટે કેવી નિર્દોષ ભિક્ષાવૃત્તિ ખતાવી છે ! '
णमुक्कारेण पारित्ता, करित्ता जिणसंथवं । સાયં પત્રુવિત્તા નં, વીસમેગ્ન વળ મુન્ની | જીલ્ || [ શ॰ અ॰ ૫, ૬૦ ૧, ગા॰ ૯૩ ]
પછી ‘ નમેા અરિહંતાણું ’ ના ઉચ્ચારપૂર્ણાંક કાયાત્સગ પારીને તથા જિનસ્તુતિ કરીને સ્વાધ્યાય કરતા મુનિ થોડા સમય માટે વિશ્રામ કરે.
वीसमंतो इमे चिंते, हियमठ्ठे लाभमस्सिओ । નર્ મે અનુદું ના, સાર્દૂ દુગ્ગામિ તાોિ || ૪૬ || [ શ. અ૦ ૫, ૩૦ ૧, ગા॰ ૯૪ ]
વિશ્રામ લીધા પછી નિરારૂપી લાભના ઇચ્છુક એ સાધુ પેાતાના કલ્યાણ માટે એવા વિચાર કરે કે · બીજા મુનિવરે। . મારા પર અનુગ્રહ કરીને મારા આ આહારમાંથી ચૈાડા પણ ગ્રહણ કરે તે હું સંસારસમુદ્રના પાર પામી જાઉં, '
साहवो तो चियत्तेणं, निमंतिज्जा जहक्कमं ।
जइ तत्थ केइ इच्छिज्जा, तेहिं सद्धिं तु भुंजए ॥ ४७ ॥ [ શ. અ॰ ૫, ૩૦ ૧, ગા॰ ૯૫ ]
આ રીતે વિચાર કરીને મુનિ સ` સાધુઓને પ્રીતિપૂર્ણાંક યથાક્રમ નિમંત્રણ કરે, તેમાંથી જો કોઈ સાધુ આહાર કરવા ઇચ્છે તે તેની સાથે આહાર કરે.
Page #370
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
વિ અહીં ક્રમ એવા છે કે પ્રથમ દીક્ષાવૃદ્ધને આમ ત્રણ કરે, પછી તેનાથી ઉતરતા ક્રમવાળાને આમ ત્રણ કરે, પછી તેનાથી ઉતરતા ક્રમવાળાને આમંત્રણ કરે. એ રીતે સહુને આમંત્રણ કરે.
૨૩૦
अह कोइ न इच्छिज्जा, तओ भुंजिज्ज एक्कओ । બાજો માળે સાદૂ, નચ બÇિાવિચ ॥ ૪૮ દ [દશ॰ અ॰ ૫, ૩૦ ૧, ગા૦ ૯૬ ]
જો કોઈ સાધુ આહારના ઇચ્છુક ન હેાય તેા એ સાધુપુરુષ એકલા જ પહેાળા મુખવાળા પ્રકાશયુક્ત પાત્રમાં, વસ્તુ નીચે ન પડે એ રીતે, યતનાપૂર્ણાંક આહાર કરે.
पडिग्गहं संलिहित्ता णं, लेवमायाए संजए । દુધ વા સુધ વા, સવ્વ મુને ન છન્નુ || ૪o || [ દશ અ॰ ૫, ૬૦ ૨, ગા॰ ૬ ]
ગોચરીમાં દુર્ગંધવાળા કે સુગ ંધવાળા અર્થાત્ ખરાખ કે સારો જે આહાર આવ્યેા હાય, તે બધા સાધુપુરુષ આરેાગી જાય, તેમાંનું કંઈ પણ છાંડે નહિ પાત્રને જે આહાર ચાટેલા હાય, તે પણ છેલ્લા અંશ સુધી આંગળીથી ચાટી જાય.
सुकडं त्ति सुपक्कित्ति, सुच्छिन्ने सुहडे मडे । सुणिट्टिए सुलट्ठि न्ति, सावज्जं वज्जए मुणी || ५० ॥ [ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૩૬ ]
આ સારુ મનાવ્યુ છે, આ સારું પકાવ્યુ છે, આ
Page #371
--------------------------------------------------------------------------
________________
સાધુધર્મ-ભિક્ષાચરી ]
૨૩૧ સારી રીતે સમાયું છે, આની કડવાશ સારી રીતે દૂર થયેલી છે, આ સારા મસાલાઓથી બનેલું છે, આ ઘણું સુંદર છે, વગેરે વચને સાવદ્ય હેવાથી મુનિ તેને પ્રયોગ કરે નહિ. तित्तगं व कडुअं व कसायं, अंबिलं व महुरं लवणं वा । एयलद्धमन्नपउत्तं, महुघय व अँजिज्ज संजए ॥५१॥
[ દશ૦ અ ૫, ઉ૦ ૧, ગા. ૯૭ ] ગૃહસ્થ પિતાના માટે બનાવેલું અને શાસ્ત્રોક્ત વિધિથી મળેલે આહાર કડ, તીખું, તૂરો, ખાટો, મીઠે કે ખારે ગમે તે હોય તો પણ સાધુ તેને મધુ કે ઘી જે મઠ માનીને આ રોગે.
વિસંસ્કૃત-પ્રાકૃતમાં તિક્તનો અર્થ કડવો અને કટુને અર્થ તીખ થાય છે.
अरसं विरस वा वि, सूइयं वा असूइयं । उल्लं वा जइ वा सुकं, मंथुकुम्मासभोयणं ।। ५२ ।। उप्पण्णं नाइहीलिज्जा, अप्प वा बहु फासुयं । मुहालद्धं मुहाजीवी, अँजिज्जा दोसवज्जिय ।५३।।
[ દશ૦ ૦ ૫, ઉ૦ ૧, ગા૦ ૯૮-૯૯ ] શાસ્ત્રોક્ત વિધિથી પ્રાપ્ત થયેલે આહાર રસરહિત હેય કે વિરસ હય, વઘારેલ હોય કે વઘાર્યા વિનાને હાય, આદું હોય કે સૂકે હેય, સાથ હેય કે અડદના બાકળા હોય, અથવા સરસ આહાર છેડે હોય અને નીરસ આહાર વધારે હોય, આ રીતે ગમે તે આહાર
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૩૨
[ શ્રી વીર–વચનામૃત હેય, તેની સાધુ નિંદા ન કરે. તે નિસ્પૃહભાવથી કેવલ સંયમયાત્રાના નિર્વાહ માટે દાતા દ્વારા નિ:સ્વાર્થ ભાવે દેવાયેલા પ્રાસુક આહારનું દશે ટાળીને ભજન કરે.
अलोले न रसे गिद्धे, जिब्भादंते अमुच्छिए । ન સટ્ટાપ મુનિજા, વળદ્રુપ મહામુખી ઉકા
[ ઉત્તઅ૦ ૩૫, ગા. ૧૭ ] સાધુ જીહૂવાને લુપી ન બને, રસમાં વૃદ્ધ ન બને, જીવાને વશમાં રાખે અને મૂચ્છરહિત બને તે સ્વાદને માટે ભેજન ન કરે, માત્ર સંયમનિર્વાહને માટે જ ભજન કરે
Page #373
--------------------------------------------------------------------------
________________
:
: -
- - -
-
-
- -
| ધારા વીસમી સદી
ભિક્ષુની ઓળખાણ
SOM
રીતે જ 5
-
निक्खम्ममाणाइ अ बुद्धवयणे,
निच्चं चित्तसमाहिओ हविज्जा । इत्थीण वसं न आविगच्छे,
વંત નો વિભાગ ને ન મિલ્લૂ . ૨ | જેણે જ્ઞાનીઓનાં વચન સાંભળીને ગૃહસ્થાશ્રમને ત્યાગ કર્યો હોય, જે નિત્ય પિતાના ચિત્તને સમાહિત– શાંત રાખતું હોય, જે સ્ત્રીઓની મોહજાળમાં ફસતે ન હોય તથા વમન કરેલા ભેગે ભેગવવાની ઈચ્છા રાખતે ના હોય, તેને જ સાચે ભિક્ષુ જાણ.
વિભિક્ષુ, સાધુ, યતિ, સંયતિ, મુનિ, અણગાર, ઋષિ વગેરે કાર્થી શબ્દો છે. पुढविं न खणे खणविए,
सीओदगं न पिए पिआवए । अगणिसत्यं जहा सुनिसिअ,
તં ન જે નાવા ને ન fમવઘૂ . ૨ | જે પૃથ્વીને સ્વયં દે નહિ, તેમ જ બીજા પાસે દાવે નહિ; જે સચિત્ત પાણી સ્વયં પીએ નહિ તથા બીજાને પીવરાવે નહિ; જે તીણ શસ્ત્રરૂપ અગ્નિને સ્વયં જલાવે નહિ, તેમ જ બીજા પાસે જલાવરાવે નહિ, તેને જ સાચે ભિક્ષુ જાણો.
Page #374
--------------------------------------------------------------------------
________________
૨૩૪
[ શ્રી વીર-વચનામૃત
વિસાચે ભિક્ષુ આમાંની કઈ કિયાની અનુમોદના પણ કરે નહિ. अनिले न वीए न वोयावए,
हरियाणि न छिंदे न छिंदावए । बीआणि सया विवज्जयतो, - સત્તિ નારાણ ને સ મિજવૂ / રૂ છે
જે પંખા આદિ સાધનોથી સ્વયં હવા ખાય નહિ તથા બીજાને હવા નાખે નહિ, જે વનસ્પતિને સ્વયં તેઓ નહિ તથા બીજા પાસે તેડાવે નહિ, જે માર્ગમાં બીજ પડ્યા હોય તે એને બચાવીને ચાલે, જે સચિત્તનું ભક્ષણ ન કરે, તેને જ સાચો ભિક્ષુ જાણો. वहणं तसथावराण होइ, पुढवी तणकटुनिस्सिआणं । तम्हा उद्देसिअ न भुंजे, नोऽवि पए न पयावए जे स भिक्खू ॥४॥
પૃથ્વી, ઘાસ, તૃણ અને કાષ્ઠના આશ્રયમાં રહેનાર સ્થાવર તથા ત્રસજીવોની હિંસા થાય છે, તેથી જે પિતાને માટે તયાર કરેલી ભિક્ષા લે નહિ, જે સ્વયં સેઈ બનાવે નહિ તથા બીજા પાસે બનાવરાવે નહિ, તેને જ સાચો ભિક્ષુ જાણ. रोइअनायपुत्तवयणे, अप्पसमे मनेज छप्पि काए । पंच य फासे महव्वयाई, पंचासवसंवरे जे स भिक्खू ।। ५ ।।
જેને જ્ઞાતપુત્ર–ભગવાન મહાવીરનાં વચને રુચતા હોય અને તેથી જે યે કાયના જીવને આત્મસમાજ માનતો હોય, જેણે પાંચ મહાવ્રતને સ્પર્યા હોય અને
Page #375
--------------------------------------------------------------------------
________________
૨૩૫ :
ભિક્ષુની ઓળખાણ ] જેણે પાંચ આશ્રવદ્વાને સંવર કર્યો હોય, તેને જ સાચે ભિક્ષુ જાણ. चत्तारि वमे सया कसाए,
धुवजोगी य हविज्ज बुद्धवयणे । કાળે નિષ્ણાચાર,
રિદિનો પરિવઝા ને સ મારવૂ / ૬ || જે ક્રોધાદિ ચાર કષાયોને સદા છેડે, જે જ્ઞાનીઓનાં વચનમાં અડગ નિષ્ઠાવાળો હોય, જે પશુઓ તથા સુવર્ણ રૌપ્ય વગેરેથી રહિત હોય, જે ગૃહસ્થના પ્રપંચવાળા સંબંધને અનુસરતો ન હોય, તેને જ સાચો ભિક્ષુ જાણ. सम्मदिढि सया अमूढे,
___ अत्थि हु नाणे तवे संजमे ए । तवसा धुणइ पुराणपावगं,
મનવચ- કુસંધુ ને વ મિચ્છુ . ૭. જે સમ્યગ્રદર્શી હોય, જે સદા પિતાનાં જ્ઞાન, તપ અને સંયમના કર્તવ્ય અંગે મોહ વગરને હોય, તથા જે તપ તપીને પિતાનાં પુરાણાં પાપને ખંખેરી નાખતે હોય અને મન, વચન તથા કાયાને સંયમમાં રાખતે હોય, તેને જ સાચો ભિક્ષુ જાણ. तहेव असणं पाणगं वा,
વિવિÉ મસરૂમં મિત્તા | होही अट्टो सूए परे वा,
त न निहे न निहावए जे स भिक्खू ॥८॥
Page #376
--------------------------------------------------------------------------
________________
૨૩૬
[ શ્રી વીર-વચનામૃત
----
-
---------
-
તે જ પ્રમાણે જે વિવિધ પ્રકારના અશન, પાન, ખાદિમ તથા રવાદિમ પદાર્થોને કાલ કે પરમ દિવસ માટે સંચય કરી રાખતું ન હોય અને બીજા પાસે સંચય રખાવતે પણ ન હોય, તેને જ સાચો ભિક્ષુ જાણવે. तहेव असणं पाणगं वा,
વિવિઠ્ઠું મિતામિં મિત્તા | छंदिअ साहम्मिआण मुंजे,
मुच्चा सज्ज्ञायरए जे स भिक्खू ॥९॥ તે જ પ્રમાણે જે વિવિધ પ્રકારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો પ્રાપ્ત કરીને પિતાના સાધર્મિક -સાથીદાર સાધુઓને નિમંત્રી તેમની સાથે ભજન કરતે હોય અને ભેજન બાદ સ્વાધ્યાયમાં મગ્ન બનતે હોય, એને જ સાચો ભિક્ષુ જાણવે. न य वुग्गहियं कहं कहिज्जा,
न य कुप्पे निहुइन्दिए पसन्ते । संजमे धुवं जोगेण जुत्ते,
ઉર્વસંતે વિદેશ ને ન મરહૂ ૨૦ || જે લડાઈ-ઝગડો થાય એવી કથા-વાર્તા કરતે ન - હોય, જે કેઈન ઉપર ગુસ્સો કરતે ન હોય, જે પાંચે
ઇંદ્રિયોને સંયમમાં રાખનારો હોય, જેનાં મન, વચન અને શરીર નિશ્ચિત સંયમમાં જ જોડાએલાં હોય, જે ઉપશાંત હોય, એટલે કે કેઈ નિમિત્તને લીધે ગભરાતે ન હોય અને જે કોઈને અનાદર કરતે ન હોય, તેને જ સાચે ભિક્ષુ જાણ.
Page #377
--------------------------------------------------------------------------
________________
ભિક્ષુની ઓળખાણ ] जो सहइ हु गामकंटए,
ગોસ-પદાર-તખબાબો ચ।
મચ-મેવ-સદ્-સવદાસે,
समसुह- दुक्खसहे अ जे स भिक्खू ॥। ११ ॥ [ શ॰ અ॰ ૧૦, ગા॰ ૧ થી ૧૧ ] ઇન્દ્રિયસમૂહને અણગમતા પ્રસંગા, કોઈએ કરેલા. આક્રોશ ( ગુસ્સા ), કાઇ એ કરેલા ( દંડાદિના) પ્રહાર, કોઇએ કરેલું અપમાન, (વૈતાલ વગેરેએ કરેલા ) ભય'કર શબ્દો અને અટ્ટહાસ્યને શાંત ભાવે સહન કરી લેતા હોય, તથા સુખ-દુઃખમાં સમવૃત્તિ રાખતા હોય, તેને જ સાચા ભિક્ષુ જાણવા.
असइ वोसचतदेहे,
अक्कुठे व हए लूसिए वा ।
पुढवीसमे मुणी हविज्जा,
૨૩૦
अनियाणे अकोउहल्ले जे स भिक्खू ||१२|| [દશ॰ અ॰ ૧૦, ગા॰ ૧૩ ]
જે સદા દેહભાવનાથી રહિત હોય, જે આવેશ થવા છતાં, માર પડવા છતાં કે ઘાયલ થવા છતાં પૃથ્વીની જેમ ક્ષમાશીલ હોય, જે નિયાણુ. ખાંધતા ન હોય કે નાચ– ગાન આદિમાં ઉત્સુકતા દાખવતા ન હોય, તેને જ સાચા ભિક્ષુ જાણવા.
अभिभूय कायेण परीसहारं,
समुद्धरे जाइपहाउ अप्पयं ।
Page #378
--------------------------------------------------------------------------
________________
૨૩૮
[ શ્રી વીર-વચનામૃત
~~
~
~~~
विद्धतु जाई-मरणं महब्भयं, तवे रए सामणिए जे स भिक्खू ॥ १३ ॥
દશ૦ અ૦ ૧૦, ગા. ૧૪ ] જે શરીરથી (સુધાદિય પરિષહોને જિતે, જે સંસારથી પિતાના આત્માને ઉદ્ધાર કરે, જે જન્મ અને મરણને મહાભયનું કારણ જાણીને તપમાં તથા શ્રમણધર્મમાં મગ્ન રહે, તેને જ સાચે ભિક્ષુ જાણ. हत्थसंजए पायसंजए, वायसंजए संजइन्दिए । अन्झप्परए सुसमाहिअप्पा, सुत्तत्थं व बियाणइ जे स भिक्खू ॥१४॥
[ દશ૦ અ૦ ૧૦, ગા. ૧પ ] જે હાથના સંયમવાળે હેય, પગના સંયમવાળો 'હાય, ઇદ્રિના સંયમવાળે હય, જે અધ્યાત્મભાવમાં - તત્પર હોય, જેને આત્મા સુસમાહિત હોય અને જે સૂત્રના અર્થને બરાબર જાણતું હોય, તેને જ સાચા ભિક્ષુ જાણુ. उवहिम्मि अमुच्छिए अगिद्धे,
સાચછે પુષ્ટનિપુરાણ कयविक्कयसन्निहिओ विरए सव्वसंगावगए, य जे स भिक्खू ॥ १५ ॥
[ દશ૦ ૦ ૧૦, ગા. ૧૬ ] જે ઉપધિ એટલે સંયમના ઉપકરણમાં અમૂચ્છિત હોય, ખાન-પાનમાં વૃદ્ધિવાળ ન હોય, જે અજાણ્યા
Page #379
--------------------------------------------------------------------------
________________
૨૩૯
ભિક્ષની ઓળખાણ ] કુટુંબમાં ફરી નિર્દોષ ભિક્ષા લેતે હોય, જે સંયમને બગાડનારા દોષથી દૂર ભાગતે હોય, જે વસ્તુને કય, વિક્રય કે સંચય કરતે ન હોય, જે વિરક્ત હોય અને જે રાગ-દ્વેષવાળા સર્વ સંબંધથી દૂર હોય તેને જ સાચે ભિક્ષુ જાણો. अलोल भिक्खू न रसेसु गिद्ध,
उंछ चरे जीविय नामिकंखे । इड्ढि च सकारण-पूयण च, चए ठियप्पा अणिहे जे स भिक्खू ॥ १६ ॥
[ દશ અ૦ ૧૦, ગા૦ ૧૭] જે અચપળ હોય, રસોને લાલચુ ન હોય, ઉંછવૃત્તિથી ફરતે હોય, જે જીવિતવ્ય અંગે મેહવાળી તત્પરતા દાખવતે ન હોય, જે પિતાનાં ધામધૂમ, સત્કાર અને પૂજાને ત્યાગ કરનારે હય, જેને આત્મા સ્થિર હોય અને આકાંક્ષા વગરનું હોય, તેને જ સાચો ભિક્ષુ જાણો. न परं वइज्जासि अयं कुसीले,
ઝ ન તં વરૂણી | जाणिय पत्तयं पुण्ण-पावं, अत्ताणं न समुक्कसे जे स भिक्खू ॥ १७ ॥
દશ૦ અ૦ ૧૦, ગા. ૧૮ ] આ કુશીલ છે” એમ જે બીજાને કહેતે ન હોય, સામે માણસ જેથી ક્રોધે ભરાય એવાં વચન બેલ ન
Page #380
--------------------------------------------------------------------------
________________
૨૪૦
[ શ્રી વીર–વચનામૃત હોય, જે પ્રત્યેક આત્મા પોતે કરેલાં પુણ્ય કે પાપનાં સંસ્કાર પ્રમાણે ઘડાય છે એમ જાણ હોય અને તેથી જ જે પિતાની જાતની બડાઈ કરતે ન હોય, તેને જ
સાચે બિનાની જાતને એમ જાણવા Bય કે પ
न जाइमत्ते न य रूवमत्ते,
न लाभमत्ते न सुएण मत्ते । मयाणि सव्वाणि विवज्जइत्ता, - ધમણ ને ર મિવરવૂ . ૨૮ w
દશ અ. ૧૦, ગા° ૧૯]. જે જાતિમદ, રૂપમદ, લાભમદ, શ્રતમદ, તેમજ બીજા પણ મદ વજીને ધર્મધ્યાનમાં મગ્ન રહેતે હોય, તેને જ સાચે ભિક્ષુ જાણો. पवेयए अज्जपयं महामुणी,
ધ ટિમો વચ fu . . निक्खम्म वज्जेज्ज कुसीललिंगं, न यावि हासंकुहए जे स भिक्खू ॥ १९॥
[ દશ અ૦ ૧૦, ગા૦ ૨૦] જે મહામુનિ આર્યમાર્ગને જાણકાર હોય, જે સંયમ ધર્મમાં સ્થિર રહેતું હોય અને બીજાને પણ સંયમધર્મમાં સ્થિર રાખતા હોય, જે સંસાર છોડયા પછી દુરાચારીને વેશ ધારણ કરતા ન હોય તથા કેઈની હાંસી-ઠઠ્ઠામશ્કરી ઉડાવતે ન હોય, તેને જ સાચો ભિક્ષુ જાણ.
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૪૧
ભિક્ષની ઓળખાણ ]
बहुं सुणेइ कन्नेहि, बहुं अच्छीहिं पिच्छइ । न य दिg सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ ॥२०॥
[ દશ અ૦ ૮, ગા. ૨૦ ] ભિક્ષુ કાનેથી ઘણી વાત સાંભળે છે અને આખેથી ઘણી વસ્તુ જુએ છે, પરંતુ દેખેલી કે સાંભળેલી સર્વ વાતે તેણે કોઈને કહેવી ઉચિત નથી. अकोसेज्जा परे भिक्खू , न तेसिं पडिसंजले ॥२१॥
ઉત્તઅ૨, ગા૨૪ ] કઈ ગાળ દે કે અપમાન કરે તે ભિક્ષુ તેની સામે ક્રોધ કરે નહિ.
चत्तपुत्तकलत्तस्स, निव्वावारस्स भिक्खुणो । पियं न विज्जई किंचि, अप्पियं पि न विज्जई ॥२२॥
[ ઉત્ત, અ૦ ૯, ગા. ૧૫ ] પુત્ર–કલત્રને છોડનાર તથા સાંસારિક વ્યવહારથી પર એવા ભિક્ષુને કઈ વસ્તુ પ્રિય હતી નથી કે અપ્રિય પણ હોતી નથી. सव्वेहिं भूएहिं दयाणुकंपी,
खंतिक्खमे संजयवंभयारी । सावज्जजोगं परिवज्जयंतो, चरेज्ज भिक्खू सुसमाहिइन्दिए ॥ २३ ॥
[ ઉત્ત, અ૦ ૨૧, ગા૧૩ ] ભિક્ષુ સર્વ પ્રાણુઓ પ્રતિ દયાનુકંપી હોય, કઠેર વચનેને ક્ષમાથી સહન કરનારે હોય, સંયમી હોય,
Page #382
--------------------------------------------------------------------------
________________
---
---
---
------
-~
--
૨૪૨
[ શ્રી વીર–વચનામૃત બ્રહ્મચારી હોય, ઈન્દ્રિયની સુસમાધિવાળ હોય. તે સર્વ સાવઘગનું વર્જન કરતે થકે વિચરે. नारीसु नोवगिज्झेज्जा,
રૂસ્થી વિપૂન બળTIY / धम्मं च पेसलं णच्चा, तत्थ ठविज्ज भिक्खु अपाणं ॥ २४ ॥
[ ઉત્તઅ. ૮, ગા. ૧૯ ] અણગાર સ્ત્રીઓને સંસર્ગ છેડે અને તેમાં મૂચ્છિત ન થાય. ભિક્ષુ ધર્મને સુંદર જાણે તેમાં પિતાના આત્માને સ્થાપે, અર્થાત્ સ્થિર કરે. बहुं खु मुणिणो भई, अणगारस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, एगन्तमणुपस्सओ ॥ २५ ॥
[ ઉત્ત, અ. ૯, ગા. ૧૬ ] સર્વ બંધનોથી મુક્ત થઈને એકત્વભાવમાં રહેનારા, ગૃહરહિત, ભિક્ષાચરી કરનાર મુનિને નિશ્ચય બહુ સુખ હોય છે * રેવાતું સુકું સાચું,
सया चए निच्चहियट्ठियप्पा । छिंदत्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई ।। २६ ॥
[ દશ૦ અ ૧૦, ગા. ૨૧ ] જે દેહવાસને અશુચિય અને અશાશ્વત સમજીને આત્માનું હિત સાધવામાં નિત્ય તત્પર રહેતું હોય, તે ભિક્ષુ જન્મમરણના ફેરા છેદીને નિર્વાણ પામે છે.
Page #383
--------------------------------------------------------------------------
________________
ધારા એકવીસમી સંયમની આરાધના
एगओ विरई कुज्जा, एगओ य पवत्तणं । असंजमे नियत्तिं च, संजमे य पवत्तणं ॥ १ ॥
ઉત્ત અ૩૧, ગા. ૧ ] સાધક એક વસ્તુની વિરતિ કરે અને એક વસ્તુનું પ્રવર્તન કરે. તે અસંયમની નિવૃત્તિ કરે અને સંયમનું પ્રવર્તન કરે.
जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्स वि संजमो सेयो, अदिन्तस्स वि किंचण ॥ २ ॥
[ઉત્તવ અ૦ ૯, ગા૦ ૪૦ ] એક મનુષ્ય દરેક મહિને દશ લાખ ગાયનું દાન દે અને બીજો મનુષ્ય કંઈ પણ ધન ન દેતાં માત્ર સંયમની આરાધના કરે, તે પેલા દાન કરતાં તેને આ સંયમ શ્રેષ્ઠ છે. તાત્પર્ય કે પિતાની પાસે સંપત્તિ હેય તે દાન દેવું સહેલું છે, પણ પિતાની જાત પર કાબૂ રાખ, પિતાના આત્માનું અનુશાસન કરવું એ સહેલું નથી. तमाहु लोए पडिबुद्धजीवी, તો નીચટ્ટે હંમનવિણvi | રૂ .
[ દ. યૂ. ૨, ગા. ૧૫ ] આ લેકમાં તેને જ પ્રતિબુદ્ધજીવી–સદા જાગૃત રહેનાર કહેવામાં આવે છે કે જે સંયમી જીવન જીવે છે.
Page #384
--------------------------------------------------------------------------
________________
२४४
[ શ્રી વીર–વચનામૃત
गारत्थेहिं य सव्वेहिं, साहवो संजमुत्तरा ॥ ४ ॥
[ ઉત્ત, અ ૫, ગા૦ ૨૦ ] સર્વ ગૃહસ્થ કરતાં સાધુઓ સંયમમાં શ્રેષ્ઠ હાય. છે. તાત્પર્ય કે ગૃહસ્થ ગમે તેવા વ્રતનિયમો પાળતા. હોય પણ સંયમની બાબતમાં તે સાધુની સરખામણી કરી શકતા નથી. ' तहेव हिंसं अलियं, चोज्जं अबम्भसेवणं । इच्छा कामं च लोभं च, संजओ परिवज्जए ॥ ५ ॥
[ ઉત્તઅ૦ ૩૫, ગા૦ ૩ ] સંયમી પુરુષ હિંસા, જૂઠ, ચેરી, અબ્રહ્મસેવન ભેગલિપ્સા તથા લેભને ત્યાગ કરે.
अणुस्सुओ उरालेसु, जयमाणो परिव्वए । चरियाए अप्पमत्तो, पुट्ठो तत्थ हियासए ॥ ६ ॥
[ સૂ. બુ. ૧, અ. ૯, ગા. ૩૦ ] ઉદારો પ્રતિ અનાસક્ત રહેતે મુમુક્ષુ યત્નપૂર્વક સંયમમાં રમણ કરે અને ધર્મચર્યામાં અપ્રમાદી બને, તથા કષ્ટ આવી પડતાં અદીન ભાવથી તેને સહન કરે.
अणुसोयपट्ठियबहुजणम्मि,
पडिसोयमेव अप्पा,
दायव्वो होउ कामेणं ॥ ७ ॥
[ દ. ચૂ. ૨, ગા. ૨ |
Page #385
--------------------------------------------------------------------------
________________
સંયમની આરાધના ]
૨૪૫
ઘણું મનુષ્ય અનુસ્રોતગામી (વિષયના પ્રવાહમાં વહેનારા) હોય છે. પણ તેનું લક્ષ્ય કિનારે પહોંચવાનું છે, તે પ્રતિસ્ત્રોતગામી (વિષયપ્રવાહની સામે જનારાસંયમાદિ અનુષ્ઠાન કરનારા) હોય છે. જે સંસારસમુદ્રને પાર કરવા ઈચ્છે છે, તેણે તે પ્રતિસ્ત્રોતમાં (વિષયપરાક્ર મુખતામાં) જ આત્માને સ્થિર કરે જોઈએ.
अणुसोयसुहो लोओ,
पडिसोओ आसवो सुविहिआणं । अणुसोअ संसारो, पडिसोओ तस्स उत्तारो ॥ ८ ॥
[ દ. ચૂ. ૨, ગા. ૩ ] સામાન્ય લેકે વિષયના પ્રવાહમાં વહેનારા અને તેમાં સુખ માનનારા છે, જ્યારે સાધુપુરુષને ઉદ્દેશ તે પ્રતિસ્ત્રોત જ હોય છે. એટલું બરાબર સમજે કે અનુસ્રોત એ સંસાર છે અને પ્રતિસ્ત્રોત એ તેમાંથી બહાર નીકળવાને ઉપાય છે.
सुसंवुडा पंचहिं संवरेहि
इह जीवियं अणवकंखमाणा । बोसटकाया सुइचत्तदेहा,
માર્ચ યર્ સિ
[ ઉત્તઅ ૧૨, ગા. ૪૨ ] જે પાંચ સંવરોથી સુસંવૃત છે, જે ઐહિક જીવનની
Page #386
--------------------------------------------------------------------------
________________
૨૪૬ -~-
[ શ્રી વીર-વચનામૃત
~-~~
~~~-~------
આકાંક્ષા કરતા નથી, જે કાયાની મમતા છોડી ચૂકેલા છે, જે નિર્મળ વ્રત પાળનારા છે, જે દેહની આળપંપાળ છોડનારા છે, તે જ મહાજયના હેતુરૂપ શ્રેષ્ઠ યજ્ઞ કરે છે. कावोया जा इमा वित्ती, केसलोओ अ दारुणो । दुक्खं बंभव्वयं घोरं, धारेउं य महप्पणो ॥१०॥
[ ઉત્ત. અ. ૧૯, ગાળ ૩૪ ] મુનિજીવન કાપતવૃત્તિ સમાન છે; કેશલેચ અત્યંત દારુણ છે; અને ઉગ્ર બ્રહ્મચર્ય વ્રતનું ધારણ કરવું પણ કઠિન છે; પરંતુ મહાત્માઓને આ ગુણે ધારણ કરવા પડે છે.
વિડ કાપતવૃત્તિ એટલે કબૂતરની જેમ જે મળે તેના પર જીવન નભાવવું. बालुयाकवले चेव, निस्साए उ संजमे । असिधारागमणं चेव, दुक्करं चरित्रं तवो ॥ ११ ॥
[ ઉત્ત. અ. ૧૯, ગા૦ ૩૮ ] સંયમ રેતીના કેળિયાની જેમ નીરસ છે તથા તપનું આચરણ તરવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. जहा अग्गिसिहा दित्ता, पाउं होइ सुदुक्करं । तहा दुक्करं करेउं जे, तारुण्णे समणत्तणं ॥ १२ ॥
[ ઉત્તઅ૧૯, ગા. ૪૦] જેમ પ્રજ્વલિત અગ્નિશિખાનું પાન કરવું અતિ દુષ્કર છે, તેમ તરુણાવસ્થામાં શ્રમણત્વનું પાલન કરવું અતિ દુષ્કર છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૨૪૭
સંયમની આરાધના ]
जहा दुक्खं भरेउं जे, होइ वायस्स कोत्थलो । તહીં સુવરવું રેવું રે, વીવે મળત્તi શરૂ I
[ અ૧૯, ગા. ૪૧ ] જેમ કપડાંને થેલાને વાયુથી ભર મુશ્કેલ છે, તેમ કાયર પુરુષને માટે શ્રમણત્વનું-સંયમનું પાલન કરવું મુશ્કેલ છે.
जहा भुयाहिं तरिउं, दुकरं रयणायरों । तहा अणुवसन्तेणं, दुकरं दमसागरो ॥ १४ ॥
[ ઉત્ત, અ ૧૯, ગા. ૪૩ ] જેમ ભુજાઓથી સમુદ્રને તરી જ દુષ્કર છે, તેમ અનુ પશાંત આત્મા દ્વારા સંયમરૂપી સમુદ્રને તરી જ દુષ્કર છે.
इह लोए निप्पिवासस्स, નથિ વિંગિ વિ ટુવ | ૨૦ ||
[ ઉત્ત, અ ૧૯, ગા. ૪૫ ] આમ છતાં એટલું નકકી કે જે આ લેકમાં તૃષ્ણા રહિત છે, તેને માટે કશું દુષ્કર નથી.
विरया बीरा समुट्ठिया,
__ कोहकायरियाइपीसणा । पाणे ण हणंति सव्वसो,
પાવાગો વિરવાડમિનિવુer | ૨૬ / [ સૂ૦ ગ્રુ. ૧, અ૦ ૨, ઉ૦ ૧, ગા. ૧૨]
Page #388
--------------------------------------------------------------------------
________________
૨૪૮
anninnnnnnnnnnnn
m
[ શ્રી વીર-વચનામૃત જે સંસારથી વિરક્ત છે, જે આત્મશુદ્ધિ માટે તત્પર થાય છે, જે ક્રોધ, લોભ, આદિ દુષ્ટ માનસિક વૃત્તિઓને દૂર કરનારા છે, તે સર્વથા પ્રાણીઓને હણતા નથી. જે પાપથી નિવૃત્ત થયા છે અને જે શાંતિને ધારણ કરનારા છે, તે જ સાચા વીર છે.
जया य चयइ धम्मं, अणज्जो भोगकारणा । से तत्थ मुच्छिए बाले, आयइं नावबुझई ॥ १७ ॥
[ દ. ચૂ. ૧, ગા. ૧ ] જ્યારે કેઈ અનાર્ય પુરુષ કેવળ ભેગની ઈચ્છાથી પિતાના ચિરસંચિત સંયમધર્મને છોડી દે છે, ત્યારે તે ભેગાસક્ત અજ્ઞાની પિતાના ભવિષ્યને જરા પણ વિચાર કરતું નથી. जया य पूइमो होइ, पच्छा होइ अपूइमो ॥ १८ ॥
દ. ચૂ. ૧, ગા. ૪] મનુષ્ય જ્યારે સંયમી હોય છે, ત્યારે પૂજ્ય બને છે, પરંતુ સંયમથી ભ્રષ્ટ થાય છે, ત્યારે અપૂજ્ય બને છે.
जं मयं सव्वसाहूणं, तं मयं सल्लगत्तणं ।। साहइत्ताण तं तिण्णा, देवा वा अभविसुं ते ॥ १९ ॥
( [ સૂ૦ ગ્રુ. ૧, અ૦ ૧૫, ગા૦ ૨૪ ]
સર્વ સાધુઓને માન્ય જે સંયમ છે, તે પાપને નાશ કરનાર છે. આ સંયમની આરાધના કરીને ઘણું છે સંસારસાગરથી પાર થયા છે અને ઘણું જીએ દેવભવને પ્રાપ્ત કર્યો છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
સંયમની આરાધના ]
तिविहेण वि पाण मा हणे, आयहिते अणियाण संकुडे ।
एवं सिद्धा अनंतसो,
૨૪૯
संपइ जे अणागयावरे ॥ २० ॥
[ સૂ. શ્રુ॰૧, અ॰ ૨, ૦૩, ગા ૨૧ ] આત્મકલ્યાણ માટે કાઈ પણ જીવની હિંસા કરવી નહિ, સયમપાલનના ફળરૂપે કાઈ સાંસારિક સુખની ઈચ્છા રાખવી નહિ અને ત્રણ ગુપ્તિનુ* પાલન કરવું. આવી રીતે અનંત આત્માઓ સિદ્ધિ પામ્યા, વતમાનકાળે પામે છે અને ભવિષ્યમાં પણ પામશે.
Page #390
--------------------------------------------------------------------------
________________
ધારા બાવીશમી
તપશ્ચર્યા
-
-
- -
-
-
-
-
-
-
- -
बलं थामं च पेहाए, सद्धामारोग्गमप्पणो । खेत्तं कालं च विन्नाय, तहप्पाणं निमुंजए ॥ १ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૩૫ ] તમારું બેલ અને દઢતા, શ્રદ્ધા અને આરોગ્ય દેખીને તથા ક્ષેત્ર અને કાલ જાણીને તે અનુસાર આત્માને તપશ્ચર્યાદિમાં જેડે.
इह आणाकंखी पंडिए अणिहे एगमप्पाणं सपेहाए धुणे સરી | ૨ |
[ આ મુ૧, અ૦ ૪, ઉ૦ ૩, ગા. ૪] સપુરુની આજ્ઞાનું પાલન કરવાને ઈચ્છતે પંડિતપુરુષ આત્માને એકલે સમજી અમેહભાવથી શરીરને તપથી ક્ષીણ કરે.
सउणी जह पंसुगुण्डिया,
विहुणिय धंसयई सियं रयं ।। एवं दविओवहाणवं,
જન્મ વરૂ તસ્લિમrળે છે રૂ /
[ સૂ મુ. ૧, ૫૦ ૨, ઉ૦ ૧, ગા. ૧૫ ] જેમ શકુનિકા નામની પક્ષિણી પિતાના શરીરમાં લાગેલી રજને પાંખ ફફડાવી દૂર કરી દે છે, તેમ જિતેન્દ્રિય અહિંસક તપસ્વી અનશન આદિ તપ કરી પિતાના આમપ્રદેશોને લાગેલાં કર્મો ખંખેરી નાખે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૨૫૬.
-
- - - -
-
-
- -
w
w
wwwwwwww
અપરિગ્રહ ] जं किंचुवक्कम जाणे, आउखेमस्स अप्पणो । तस्सेव अन्तराखिप्पं, सिक्ख सिक्खेज्ज पण्डिए ॥ ४ ॥
* [ સુ. બુ૧, અ૮, ગા૧૫ ] પંડિત પુરુષ કેઈ પણ રીતે પિતાના આયુષ્યને ક્ષયકાળ જાણે તે એની પહેલા શીધ્ર સંલેખનારૂપ શિક્ષાને ગ્રહણ કરે.
खवेत्ता पुव्वकम्माइं, संजमेण तवेण य । सब्बदुक्खपहीणट्ठा, पक्कमन्ति महेसिणो ॥ ५ ॥
[ ઉત્તઅ. ૨૮, ગા. ૩૬ ] મહર્ષિએ સંયમ અને તપ દ્વારા પૂર્વકને ક્ષય કરી સર્વ દુઃખોથી રહિત એવું જે મેક્ષિપદ છે, તેને માટે પ્રયત્ન કરે છે. तवनारायजुत्तेणं, भित्तूणं कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चए ॥ ६ ॥
[ ઉત્ત. અ. ૯, ગા. ૨૨ ] તપરૂપી બાણથી સંયુક્ત મુનિ કર્મરૂપી કવચને ભેદીને કર્મ સાથેના યુદ્ધને અંત લાવે છે અને ભવપરંપરાથી મુક્ત થાય છે.
एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणो । सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिओ ॥ ७ ॥
[ ઉત્તઅ૩૦, ગા૦ ૩૭ ] જે પંડિત મુનિ બાહ્ય અને અત્યંતર એવા બે. પ્રકારનાં તપનું સમ્યક્ આચરણ કરે છે, તે સર્વે સંસારથી. શીવ્ર મુક્ત થઈ જાય છે.
Page #392
--------------------------------------------------------------------------
________________
શિર ર કિ.
ધારા વીસમી વિનય (ગુરુસેવા)
38
मूलाओ खंधप्पभवो दुमस्स,
खंधाउ पच्छा समुवेन्ति साहा । साह-प्पसाहा विरुहन्ति पत्ता,
त ओ सि पुष्पं च फलं रसो अ ॥१॥ एवं धम्मस्स विणओ,
मूलं परमो से मोक्खो । जेण कित्तिं सुयं सिग्धं,
निस्सेयं चाभिगच्छइ ॥२।।
[ દશ૦ અ ૯, ઉ૦ ૨, ગા. ૧-૨ ] વૃક્ષના મૂળમાંથી થડ ઊગે છે, થડમાંથી પછી જુદી જુદી શાખાઓ ઊગે છે, એ શાખાઓમાંથી બીજી નાની નાની પ્રશાખાઓ (ડાળો) ફૂટે છે, એ પ્રશાખાઓ ઉપર પાંદડાં ઊગે છે, પછી તેને પુષ્પ આવે છે, ફળ લાગે છે અને ત્યાર બાદ તે ફળમાં રસ જામે છે.
એ જ પ્રકારે ધર્મરૂ૫ વૃક્ષનું મૂળ વિનય છે અને અંતિમ પરિણામ મોક્ષ છે. વિનયથી જ મનુષ્ય કીર્તિ, શ્રુતજ્ઞાન અને મહાપુરુષોની પ્રશંસા પ્રાપ્ત કરે છે તથા મોક્ષમાં જાય છે.
जहा सूई ससुत्ता, पडिआ वि न विणस्सइ । तहा जोवे ससुत्ते, संसारे न विणस्सई ॥३॥
[ ઉત્ત, અ૦ ૨૯, ગા૦ ૫૯ ]
Page #393
--------------------------------------------------------------------------
________________
વિનય (ગુરુસેવા) ]
૨૫૪. જેમ દેરો પરોવેલી સેય પડી જાય તે પણ ગુમ થતી નથી, તેમ (વિનય વડે) શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ કરનાર આત્મા ચાર ગતિરૂપ સંસારમાં રખડત નથી. सुस्सूसमाणो उवासेज्जा, सुप्पन्नं सुतवस्सियं ॥४॥
[ સુ. બુ. ૧, અ૦ ૯, ગા. ૩૩ ] મેક્ષાથી પુરુષે પ્રજ્ઞાવંત અને તપસ્વી એવા ગુરુની. શુશ્રુષા પૂર્વક ઉપાસના કરવી. जहा हि अग्गी जलणं नमसे,
नाणाहुईमंतपयाभिसित्तं । एवायरियं उवचिट्ठइज्जा, अणंतनाणोवगओ वि संतो ॥५॥
[ દશા અ. ૯, ઉ. ૧, ગા ૧૧ ] જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ ભિન્ન ભિન્ન પ્રકારના (ઘી, મધ ઈત્યાદિ) પદાર્થોની આહુતિઓ તથા વેદમંત્રે દ્વારા અભિષિક્ત હમાગ્નિને નમસ્કાર કરે છે, તેમ શિષ્ય અનંતજ્ઞાની હોય તે પણ તેણે આચાર્યની (ગુરુની) વિનયપૂર્વક સેવાભક્તિ કરવી.
जस्सन्तिए धम्मपयाई सिक्खे,
तस्सन्तिए वेणइयं पउंजे । सकारए सिरसा पंजलीओ, काय-गिरा भो! मणसा य निच्चं ॥६॥
[ દશ અ૦ ૯, ૧૦ ૧, ગા૦ ૧૨ ] શિષ્યનું એ કર્તવ્ય છે કે જે ગુરુની પાસેથી તેણે
Page #394
--------------------------------------------------------------------------
________________
-૨૫૪
[ શ્રી વીર–વચનામૃત
.
ધ પદોની શિક્ષા મેળવી હોય અર્થાત્ ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યુ હોય, તેમને મનથી ખૂબ આદર કરે, વચનથી સત્કાર કરે અને કાયાથી બંને હાથ જોડીને મસ્તકે અડાડવાપૂર્વક પ્રણામ કરે. આ રીતે સદા મન, વચન અને કાયાથી તેમના વિનય કરે.
थंभा व कोहा व मयप्पमाया, गुरुसगासे विणयं न सखे । सो चेव उ तस्स अभूइभावो,
फलं व कीस वहाय होई ||७|| [ શ॰ અ॰ ૯, ૩૦ ૧, ગા॰ ૧ ]
જે શિષ્ય અભિમાનને લીધે, ક્રોધને લીધે અથવા મદ કે પ્રમાદને લીધે ગુરુની પાસે રહીને વિનય શીખતા નથી, અર્થાત્ તેમની સાથે વિનયથી વતા નથી, તેનું એ અવિનયી વન વાંસના ફળની જેમ વિનાશનું કારણ અને છે.
વિ॰ વાંસને ફળ આવે છે, ત્યારે વાંસ ચિરાઇ જાય છે, તેમ જે શિષ્ય ગુરુની સાથે અવિનયથી વર્તે છે, તેનુ સર્વ રીતે અધ:પતન થાય છે.
विणयं पि जो उवाएण, चोइओ कुपपई नरो ।
दिव्वं सो सिरिमिज्जन्ति, दण्डेण पडिसेहए ॥८॥
[ શ॰ અ॰ ૯, ૩૦ ૨, ગા॰ ૪ ] કોઈ ઉપકારી મહાપુરુષ સુંદર શિક્ષા આપીને વિનયમાર્ગ પર આવવાની પ્રેરણા કરે, ત્યારે જે મનુષ્ય તેમના
Page #395
--------------------------------------------------------------------------
________________
ધ્રુવિનય ગુરુસેવા) ]
૨૫૫
પર ક્રોધ કરે છે અને તેમણે આપેલી શિક્ષાના અનાદર કરે છે, તે સ્વયં ઘર તરફ આવી રહેલી દિવ્ય લક્ષ્મીને દંડ ઉગામીને હાંકી કાઢે છે.
जे आयरिय उवज्झायाणं,
सुस्सूसावयणंकरा ।
तेसिं सिक्खा पवड्ढति,
जलसित्ता इव पायवा ||९||
[ શ॰ અ॰ ૯, ૩૦ ૨, ગા॰ ૧૨ ]
જે શિષ્ય આચાય અને ઉપાધ્યાયની સેવા કરે છે અને તેમનાં વચન પ્રમાણે ચાલે છે, અર્થાત્ તેમની આજ્ઞાનું પાલન કરે છે, તેની શિક્ષા જલથી સિંચાયેલા વૃક્ષની પેઠે વૃદ્ધિ પામે છે.
વિશ્વ શિક્ષા એ પ્રકારની છે : (૧) ગ્રહણા અને (૨) આસેવના. તેમાં શાસ્ત્રજ્ઞાન સંપાદન કરવુ' એ ગ્રહણા શિક્ષા છે અને સાધુના આચાર પ્રમાણે વર્તવાની તાલીમ લેવી એ આસેવના શિક્ષા છે. જ્યાં શિક્ષાને સામાન્ય નિર્દેશ કર્યાં હાય, ત્યાં આ બંને પ્રકારની શિક્ષા સમજવી,
आणानिदेसकरे, गुरुण उववायकार । इंगियागारसंपन्ने, से विणीए ति वच्चई ॥ १०॥
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૨ ]
જે શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરનારા હાય, ગુરુની નિકટ રહેતા હાય (ગુરુકુળવાસી હાય), અને ગુરુના ઈંગિત તથા આકારથી મનેાભાવને જાણી કાય
Page #396
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
૨૫૬
કરનારા હાય તે વિનીત કહેવાય છે.
अह पन्नरसहि ठाणेहिं, सुविणीए ति वच्चई । नीयावत्ती अचवले, अमाई अकुऊहले
॥ ११ ॥
कुब्बई ।
अप्पं च अहिक्खिवई, पबन्धं च न मेत्तिज्जमाणो भयई, सुयं लद्धुं न मज्जई ||१२||
न य पावपरिक्खेवीं, न य मित्ते कुप्पई । अप्पियसाऽवि मित्तस्स, रहे कल्लाण भासई ||१३|| कलहडमरवज्जिए, बुद्धे अभिजाइए । हिरिमं पडिसंलीणे, सुविणीए ति वच्चई ॥ १४॥
[ ઉત્ત॰ અ૦ ૧૧, ગા॰ ૧૦ થી ૧૩ ]
સુવિનીત કહેવાય છે : ચપલતારહિત હોય,
પંદર સ્થાનમાં વતા સાધુ (૧) તે નમ્રવૃત્તિવાળા હાય, (૨) (૩) શાતા વિનાના હોય, (૪) કુતૂહલરહિત હાય, (૫) કાઈ નુ અપમાન કરનારા ન હોય, (૬) જેને ક્રોધ આવ્યા પછી વધારે ટકતા ન હોય, (૭) જે મિત્રતા નભાવનારા હાય, (૮) જે વિદ્યા મેળવીને અભિમાન કરનારા. ન હાય, (૯) આચાર્યાદિની સ્ખલના થતાં તિરસ્કાર કરનારા નહાય, (૧૦) મિત્રા પ્રતિ કાપ કરનારા ન હાય, (૧૧) અપ્રિય મિત્રનું પણ પાછળથી સારુ. એલનારા હોય, (૧૨) ટટ-ફસાદ કે લડાઈ કરનારા ન હોય, (૧૩) બુદ્ધિમાન હાય, (૧૪) ખાનદાન હોય, અને (૧૫) આંખની શરમ રાખનારા તથા સ્થિરવૃત્તિના હોય તે સુવિનીત કહેવાય છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
૨૫૭
વિનય (ગુરુસેવા) ]
आणाऽनिदेसकरे, गुरूणमणुववायकारए । पडणीए असंवुद्धे, अविणीए त्ति वुचई ॥ १५ ॥
[ ઉત્તઅ૦ ૧, ગા૦ ૩] જે શિષ્ય ગુરુની આજ્ઞાનું પાલન કરનારે ન હોય, ગુરુની નિકટ રહેતું ન હોય (ગુરુકુળવાસી ન હોય) ગુરુના મને ભાવથી પ્રતિકૂલ રીતે વર્તતે હેય તથા તત્ત્વજ્ઞાનથી રહિત હોય તે અવિનીત કહેવાય છે.
अह चउदसहिं ठाणेहिं, वइमाणे उ संजए। अविणीए वुच्चई सो उ, निव्वाणं च न गच्छइ ॥ १६॥ अभिक्खणं कोही हवइ, पबन्धं च पकुव्वई । मेत्तिज्जमाणो वमइ, सुयं लभ्रूण मज्जई ॥ १७ ।। अवि पावपरिक्खेवी, अवि मित्तेसु कुप्पई । सुप्पियस्साऽवि मित्तस्स, रहे भासइ पावगं ॥ १८ ॥ पइण्णवादी दुहिले, थद्धे लुद्धे अणिग्गहे। असंविभागी अचियत्ते, अविणीए त्ति वुच्चई ॥१९॥
[ ઉત્ત૦ અ ૧૧, ગા. ૬, ૭, ૮, ૯ ] અહીં વર્ણવેલાં ચૌદ સ્થાનમાં વર્તતે સંયમી અવિનીત કહેવાય છે. તે નિર્વાણ પ્રાપ્ત કરી શકતો નથી. (૧) જે શિષ્ય વારંવાર ક્રોધ કરતે હોય, (૨) જેને ક્રોધ જલ્દી શાંત થતું ન હોય, (૩) જે મૈત્રીભાવને છેડનારે હોય, (૪) વિદ્યા મેળવીને અભિમાન કરતે હેય, (૫) કોઈ પ્રકારની
ખલના થતા આચાર્યાદિને તિરસ્કાર કરનારો હોય, (૬) મિત્રો પર પણ કેપ કરનારે હોય, (૭) અત્યંત પ્રિય ૧૭
Page #398
--------------------------------------------------------------------------
________________
૨૫૮
[ શ્રી વીર–વચનામૃત
મિત્રનું પણ પછવાડેથી ભૂંડું. ખેલનારા હાય, (૮) અસંબદ્ધ પ્રલાપ કરનારા હાય, (૯) દ્રોહી હાય, (૧૦) અભિમાની હાય, (૧૧) રસાદિમાં વૃદ્ધ હાય, (૧૨) ઇન્દ્રિયાને વશ રાખનારા ન હોય, (૧૩) અસ’વિભાગી હાય અર્થાત્ સામિકાને આમંત્રણ આપ્યા વિના પેાતે મેળવેલાં ખાન પાન એકલા જ ભાગવનારા હાય અને (૧૪) અપ્રીતિકારક હાય, તે અવિનીત કહેવાય છે.
विवत्ती अविणीयस्स, संपत्ती विणीयस्स य । जस्सेयं दुहओ नायं, सिक्खं से अभिगच्छई ॥ २० ॥ [ શ॰ અ॰ ૯, ૩૦ ૨, ગા૦ ૨૧ ] અવિનીતના જ્ઞાનાદિ ગુણુ નાશ પામે છે અને વિનીતને જ્ઞાનાદિ ગુણની સપ્રાપ્તિ થાય છે, જેણે આ બે વાતને ખરાખર જાણી લીધી છે, તે શિક્ષાને પામી શકે છે. अह पंचहि ठाणेहिं, जेहिं सिक्खा न लब्भइ । थम्भा कोहा पमाएणं, रोगेणाऽऽलस्सएण य ॥ २१ ॥ [ ઉત્ત॰ અ૦ ૧૧, ગા॰ ૩]
(૧) અભિમાનથી, (૨) ક્રોષથી, (૩) પ્રમાદથી, (૪) રાગથી અને (૫) આલસથી એમ પાંચ કારણેાથી શિષ્ય શિક્ષા પામી શકતા નથી.
अहं अहिं ठाणेहिं, सिक्खालिई | अहस्सिरे सया दन्ते, न ૨. મમ્મમુદ્દે ॥ ૨૨ ॥ नासीले न विसीले वि, न सिया अइलोलुए । अकोहणे सच्चरए, सिक्खासीलि त्ति वुच्चई ॥ २३ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૧, ગા॰ ૪, ૫ ]
Page #399
--------------------------------------------------------------------------
________________
વિનય (ગુરુસેવા) ]
૨૫૯
આ આઠ કારાથી સાધુ શિક્ષાશીલ કહેવાય છેઃ (૧) તે વારવાર હસનારા ન હોય, (૨) નિર'તર ઇન્દ્રિયાને કાબૂમાં રાખનારા હાય, (૩) ખીજાના માં ભેઢાય એવાં વચને ઉચ્ચારનારે ન હાય, (૪) શીલરહિત ન હાય, (૫) શીલ વારવાર બદલનારા ન હોય, (૬) ખાવાપીવામાં કે વિષયેામાં અતિ લાલુપ ન હાય, (૭) શાંત વૃત્તિના હાય અને (૮) સત્યપરાયણ હોય. આવા ગુણુવાળાને શિક્ષાશીલ કહેવાય છે.
मणोगयं वक्क्यं, जाणित्तायरियस्स
त्तं परिगिज्झ वायाए,
वित्ते अचोइए निच्चं,
| L
વિનીત શિષ્ય આચાયના મનેાગત ભાવે। જાણીને અથવા તેમનાં વચને સાંભળીને પેાતાનાં વચનાથી તેના સ્વીકાર કરે અને કાર્ય દ્વારા તેનું આચરણ કરે.
पिं हवई चोइए ।
जोवट्ठ सुकयं,
कम्मुणा [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૪૩]
વાચક્ષુ || ૨૪ ||
किच्चाई कुव्वई सया ।। २५ ।। [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૪૪ ]
પણુ સદા
પ્રેરણા કરી વિશેષ શુ
• ?
રીતે કરે છે.
વિના
વિનીત શિષ્ય ગુરુએ પ્રેરણા કર્યા કાર્યોંમાં પ્રવર્તે છે; અને ગુરુએ સારી રીતે હાય તા તે કાય શીઘ્ર સ`પાદન કરે છે. ગુરુના ઉપદેશ અનુસાર તે સઘળાં કાર્યો સારી
Page #400
--------------------------------------------------------------------------
________________
૨૬૦
[ શ્રી વીર–વચનામૃત
न बाहिरं परिभवे, उत्ताणं न समुक्कसे । सुयलाभे न मज्जेज्जा, जच्चा तवसि बुद्धिए ॥ २६ ॥ [ શ॰ અ॰ ૮, ગા૦ ૩૦ ]
વિનીત શિષ્ય કાઈ પણ વ્યક્તિના તિરસ્કાર ન કરે, તેમ આત્મપ્રશસા પણ ન કરે. વળી શાસ્ત્રજ્ઞાન, જાતિ, તપ કે બુદ્ધિનું અભિમાન પણ ન કરે.
भासमाणो न भासेज्जा, णेव वंफेज्ज मम्मयं । मातिट्ठाणं विवज्जेज्जा, अणुचिन्तिय वियागरे ॥। २७ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૯, ગા૦ ૨૫]
તે ખેલી રહેલાની વચ્ચે ખેલે નહિ, મમ ભેદી વાત કરે નહિ, માયાભરેલાં વચનના ત્યાગ કરે તથા જે મેલે તે સમજી-વિચારીને આલે.
निस्सन्ते सिया अमुहरी, बुद्धाणं अन्तिए सया । अट्ठजुत्ताणि सिक्खिज्जा, निरद्वाणि उ वज्जए ।। २८ ।। [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૮ ]
તે સદા શાંત રહે, અસંબદ્ધ મેલે નહિ, સદા જ્ઞાનીજનાની સમીપમાં રહીને અયુક્ત પરમાર્થ સાધક વાર્તાને ગ્રહણ કરે અને નિક વાર્તાને છેડી દે.
अणुसासिओ न कुपिज्जा, खंतिं सेवेज्ज पंडिए । खड्डेहिं सह संसगिंग, हासं
ગુરુ અનુશાસન કરે તેા
कोडं च वज्जए ॥ २९ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૯ ] ક્રોધ કરે નહિ, પણુ ક્ષમા
Page #401
--------------------------------------------------------------------------
________________
વિનય (ગુરુસેવા) ]
૨૬૧
ધારણ કરે. વળી દુરોચારીઓના સંગનુ', હાસ્યન', તેમ જ ક્રીડાનુ વજન કરે.
माय चण्डालियं कासी,
काले य
बहुयं माय आलवे । अहिज्जिता,
तओ झाइज्ज एगओ ॥ ३० ॥
[ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૧૦ ]
તે ક્રોધાદિને વશ થઈ અસત્ય મેલે નહિ, અધિક પણ બેલે નહિ. યથાસમય શાસ્ત્રોનુ અધ્યયન કરીને એકાંતમાં તેના પર ચિ‘તન-મનન કર્યાં કરે.
मा गलियम्सेव कसं, वयणमिच्छे पुणो पुणो । कसं વડુમાળે, પાવનું વિજ્ઞ॥ રૂ૨ ।।
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૨ ]
જેમ દુષ્ટ ઘેાડા વારવાર ચાબુકની અપેક્ષા રાખે છે, તેમ વિનીત શિષ્ય વારવાર અનુશાસનની અપેક્ષા રાખે નહિ. જેમ વિનીત ઘેાડા ચાબુકને જોતાં જ સુમા પર આવી જાય છે, તેમ વિનીત શિષ્ય ગુરુજનાની દૃષ્ટિ આદિ દેખીને જ દુષ્ટ માને છેડી દે.
ना पुट्ठो वागरे किंचि, कोहं असच्चं कुव्विज्जा,
पुट्ठो वा नालियं वए । धारेज्जा पियमप्पियं ॥ ३२ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૪ ]
વિનીત શિષ્ય પૂછ્યા વિના કઈ પણ મેલે નહિ. પૂછવામાં આવ્યુ` હાય તા અસત્ય મેલે નહિ. તે ક્રોધને
Page #402
--------------------------------------------------------------------------
________________
૨૬૨
[ શ્રી વીર-વચનામૃત
નિષ્ફલ બનાવી દે અને પ્રિય-અપ્રિય વચનને સમભાવથી ગ્રહણ કરે.
न पक्खओ न पुरओ, नेव किच्चाण पिढओ। न जुंजे ऊरुणा ऊरुं, सयणे नो पडिस्सुणे ॥ ३३ ।।
ઉત્તર અ૦ ૧, ગા. ૧૮ ]. વિનીત શિષ્ય આચાર્યને ખભે અડાડીને તેમની હરળમાં ન બેસે, તેમની આગળ પણ ન બેસે, તેમ તેમને તરફ પીઠ રાખીને પણ ન બેસે. વળી તે એટલે નિકટ પણ ન બેસે કે તેમના સાથળને પિતાને સાથળ અડી જાય. જે ગુરુએ કઈ કાર્યને આદેશ કર્યો હોય તે તે પથારીમાં સૂતે સૂતે કે બેઠે બેઠે સાંભળે નહિ. તાત્પર્ય કે ઊભે થઈને વિનયપૂર્વક સાંભળે. हत्थं पायं च कायं च, पणिहाय जिइंदिए । अल्लीणगुत्तो निसीए, सगासे गुरुणो मुणी ॥ ३४ ॥
[ દશ૦ અ૦ ૮, ગા. ૪૫ ] જિતેન્દ્રિય મુનિ ગુરુની સમક્ષ હાથ, પગ અને શરીરને યથાવસ્થિત રાખી, તેમ જ પિતાની ચપળ ઈન્દ્રિએને વશ રાખીને (બહુ દૂર પણ નહિ અને સમીપ પણ નહિ એવી રીતે) બેસે. नीयं सिज्जं गई ठाणं, |
नीयं च आसणाणि य । नीयं च पाए वंधिज्जा,
नीयं कुजाण अंजलिं ॥ ३५ ॥ [ દશા અ૦ ૯, ૧૦ ૨, ગા. ૧૭ !
Page #403
--------------------------------------------------------------------------
________________
વિનય (ગુસ્સેવા) ]
૨૬૩
વિનીત શિષ્ય પાતાની શમ્યા, પેાતાનું સ્થાન, અને પેાતાનું આસન ગુરુથી નીચું રાખે. નીચા ઝુકીને ગુરુના ચરણને વંદના કરે અને નીચા નમીને અજલિ કરે.
आसणे उवचिट्टिज्जा, अणुच्चे अक्कुए थिरे । અપ્પુટ્ટાદ્નિટ્ટા, નિસીનવ્વર્ ॥ ૨૬ | [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૩૦ ]
શિષ્ય એવા આસન પર બેસે કે જે ગુરુથી ઊંચું ન હોય, અવાજ કરતુ ન હાય અને સ્થિર હાય. આવા આસન પર બેઠા પછી તે પ્રયેાજન વિના ઉઠે નહિ, અને પ્રત્યેાજન હૈાય તે! પણ વારવાર ઉઠે નહિ. તે પેતાની ભ્રમરા, હાથ કે પગ વડે ચાળા કર્યા વિના ત્યાં પણ શાંતિથી બેસે.
नेव पल्हत्थियं कुज्जा, पाए पसारए वावि, न
पक्खपिंड व संजए ।
चिट्ठे गुरुणन्तिए ॥ ३७॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૯ ]
શિષ્યે ગુરુની સમક્ષ પગ પર પગ ચડાવીને બેસવુ નહિ, ઘુંટણ છાતીએ લગાવીને પણ બેસવું નહિ, તેમ જ પગ પ્રસારીને પણ બેસવુ નહિ.
आय एहि वाहितो, तुसिणीओ न कयाइ वि । पसायपेही नियागट्ठी, उवचिट्टे गुरुं सया ॥ ३८ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૨૦ ]
॥
આચાર્ય દ્વારા ખેલાવાયેલા શિષ્ય કદી પણ મૌનનું
Page #404
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ON
[ શ્રી વીર-વચનામૃત અવલંબન કરે નહિ. ગુરુકપા અને મોક્ષને અભિલાષી શિષ્ય સદા એમની સમીપે વિનયપૂર્વક જાય.
आलवंते लवंते वा, न निसीएज्ज कयाइ वि । चइत्ता आसणं धीरो, जओ जत्तं पडिस्सुणे ॥ ३९ ॥
[ ઉત્ત- અ. ૧, ગા૦ ૨૧ ] ગુરુ એક વાર બેલાવે કે વારંવાર બોલાવે પણ બુદ્ધિમાન સાધુ કદીય પિતાના આસન પર બેસી ન રહે. તે પિતાનું આસન છેડી યતના પૂર્વક ગુરુની પાસે જાય અને તેમને શું કહેવાનું છે, તે વિનયપૂર્વક સાંભળે. વાસણામો જ પુછેજા,
आगम्मुक्कुडुओ संतो,
पुच्छेज्जा पंजलीउडो ॥ ४० ॥
[ ઉત્તઅ૧, ગા. ૨૨ ] જે ગુરુ મહારાજને કંઈ પૂછવું હોય તે શિષ્ય કદી પણ આસન કે શય્યા પર બેઠે બેઠે ન પૂછે, પરંતુ ગુરુની સમીપ જઈને ઉકÇ આસન કરવાપૂર્વક હાથ જોડીને પૂછે. जं मे बुद्धाणुसासंति, सीएण फरुसेण वा । मम लाभात्ति पेहाए, पयओ तं पडिस्मुणे ॥ ४१ ॥
[ ઉત્ત. અ. ૧, ગા. ૨૭ ] ગુરુજન મને કેમળ અથવા કઠેર શબ્દથી જે શિક્ષા દે છે, એમાં મારે જ લાભ છે,” એમ વિચારી
Page #405
--------------------------------------------------------------------------
________________
વિનય (ગુસ્સેવા) ] શિષ્ય તેને સાવધાનીપૂર્વક ગ્રહણ કરે.
अणुसासणमोवायं, दुकडस्स य चोयणं । हियं तं मण्णई पण्णो, वेस्स होइ असाहुणो ॥ ४२ ॥
ઉત્તઅ. ૧, ગા૦ ૨૮ ] પ્રજ્ઞાવંત સાધુ એમ માને છે કે ગુરુ મહારાજ (મધુર કે કડવા શબ્દોથી) મારું જે અનુશાસન કરે છે, તે આત્મન્નિતિના ઉપાયરૂપ છે અને મારા દુષ્કતને નાશ કરનાર છે. પરંતુ જે અસાધુ છે, તેને એ અનુશાસન દ્વેષનું કારણ બને છે. તાત્પર્ય કે ગુરુ મહારાજે હિતબુદ્ધિથી આપેલે ઠપકે સાંભળીને જે રેષ કરે છે અથવા ગુરુ પ્રત્યે અનાદરવાળો બને છે, તે વાસ્તવિક રીતે સાધુ નથી. हियं विगयभया बुद्धा, फरुसं पि अणुसासणं । वेसं तं होइ मूढाणं, खंतिसोहिकरं पयं ॥ ४३ ॥
[ ઉત્તઅ૧, ગા. ૨૯ ] નિર્ભય અને તત્ત્વજ્ઞ શિવે ગુરુજનેના કઠેર અનુશાસનને પણ હિતકારી માને છે, જ્યારે મૂઢ-અજ્ઞાની શિષ્યને માટે શાંતિ અને આત્મશુદ્ધિકર તે પદ દ્વેષનું કારણ બને છે. .
न कोवए आयरिय, अप्पाणं पि न कोवए । बुद्धोवधाई न सिया, न सिया तोत्तगवेसइ ॥ ४४ ॥
[ ઉત્તઅ. ૧, ગા૪૦ ] વિનીત શિષ્ય આચાર્ય પર ક્રોધ કરે નહિ; તેમ પિતાના આત્મા પર પણ ફોધ લાવે નહિ; વળી તે
Page #406
--------------------------------------------------------------------------
________________
૨૬૬
[ શ્રી વીર-વચનામૃત આચાર્યને ઉપઘાત કરે નહિ, અર્થાત તેમને માનભંગ કરે નહિ, તેમજ તેમનાં છિદ્રો જુએ નહિ.
आयरियं कुवियं णच्चा, पत्तिएण पसायए । विज्झवेज्ज पंजलीउडो, वइज्ज ण पुणुत्ति य ।। ४५ ।।
[ ઉત્તઅ ૧, ગા. ૪૧ ] વિનીત શિષ્ય આચાર્યને કુપિત જાણીને પ્રતીતિકારક વચનેથી પ્રસન્ન કરે અને હાથ જોડીને એમ કહે કે “હવે ફરીથી આ અપરાધ કદી નહિ કરું.”
जे य चंडे मिए थद्धे, दुव्बाई नियडी सढे । वुझइ से अविणीयप्पा, कटु सोयगयं जहा ।। ४६ ॥
[ દશ૦ અ૯, ઉ૦ ૨, ગા૦ ૩ ] જે આત્મા કોધી, અજ્ઞાની, અહંકારી, સદા કડવું બોલનારે, માયાવી અને ધૂર્ત હોય છે, તેને અવિનીત સમજવો જોઈએ. તે પાણીના પ્રવાહમાં પડેલા કાષ્ટની જેમ આ સંસારપ્રવાહમાં તણાઈ જાય છે. स देवगंधव्वमणुस्सपूइए, चइत्तु देहं मलपंकपुव्वयं । सिद्धे वा हवइ सासए, देवे वा अप्परए महिड्ढिए ।।४७॥
[ ઉત્તર અ. ૧, ગા. ૪૮ ] દેવ, ગાંધર્વ અને મનુષ્યથી પૂજિત તે વિનીત. શિષ્ય મલ-મૂત્રથી ભરેલા આ શરીરને છેડીને સિદ્ધ અને શાશ્વત થાય છે, અથવા મહાન ઋદ્ધિશાલી દેવ થાય છે.
Page #407
--------------------------------------------------------------------------
________________
ધારા વીસમી
કુશિષ્ય
वहणे वहमाणस्स, कन्तारं अइवत्तई । जोए य वडमाणस्स, संसारं अइवत्तई ॥ १ ।।
જેમ ગાડીમાં વિનીત બળદોને જોડવાથી તેઓ વનને સરલતા પૂર્વક પાર કરી જાય છે, તેમ સુશિષ્યને ગ– સંયમીરૂપી વાહનમાં જોડનારો આચાર્ય સંસારરૂપી અરણ્યને સુખપૂર્વક પાર કરી જાય છે.
खलुंके जो उ जोएइ, विहम्माणो किलिस्सई । असमाहिं च वेएइ, तोत्तओ से य भञ्जई ॥२॥
જે પુરુષ વાહનમાં દુષ્ટ બળદને જોડે છે, તે એમને મારતા મારતા થાકી જાય છે, અસમાધિન (ચિત્તની અસ્વસ્થતાને) અનુભવ કરે છે અને તેને ચાબૂક પણ તૂટી જાય છે.
एग डसइ पुच्छम्मि, एगं विन्धइऽभिक्खणं । एगो भंजइ समिलं, एगो उप्पहपट्टिओ ॥ ३ ॥
દુષ્ટ બળદોમાંને કેઈ બીજાના પૂંછડે બટકું ભરે છે, કેઈ વારંવાર બીજાને શિંગડું મારે છે, કોઈ સમેલને ભાંગી નાખે છે, તે કઈ આડામાર્ગે ચાલ્યા જાય છે.
વિટ ધસરામાં ભરાવવાના લાકડાના નાના દંડુકાને. સામેલ કહે છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
૨૬૮
[ શ્રી વીર–વચનામૃત
एगो पडइ पासेणं, निवेसइ निवजई । उक्कुद्दइ उफ्फिडई, सढे बालगवी वए ॥ ४ ॥
કઈ ધૂર્ત બળદ એક પડખે નીચે પડી જાય છે, કેઈ બેસી જાય છે, કઈ સૂઈ જાય છે, કેઈ ઉછળે છે, કઈ કૂદકે મારે છે, તે કઈ તરુણ ગાયની પાછળ - ભાગે છે.
माई मुद्धेण पडइ, कुद्धे गच्छइ पडिपहं । मयलक्खेण चिट्ठाई, वेगेण य पलायई ॥ ५ ॥
કઈ કપટ કરીને માથું ઝુકાવી પડી જાય છે, કેઈ કુપિત થઈને પાછળ ભાગવા લાગે છે, કેઈ મડદાની માફક ઊભું રહે છે, તે કઈ જેરથી દેડવા લાગે છે. छिन्नाले छिंदई सिल्लि, दुइन्ते भञ्जई जुगं । से वि य सुस्सुयाइत्ता, उज्जुहित्ता पलायई ॥ ६ ॥
કઈ દુષ્ટ બળદ રાશને છેદી નાખે છે, કોઈ નિરંકુશ બની છેસરી તેડી નાખે છે, તે કોઈ સૂસું કરતે વાહન સાથે ભાગે છે.
खलंका जारिसा जोज्जा, दुस्सीसा वि हु तारिसा । जोइया धम्मजाणम्मि, भज्जन्ति धिइदुब्बला ॥ ७ ॥
આવા દુષ્ટ બળદેને ગાડે જોડતાં જે હાલ થાય છે, તે જ હાલ ધર્મરૂપી વાહનને કુશિષ્ય જોડવાથી થાય છે. નિર્બળ મનવાળા શિષ્ય ધર્મરૂપી વાહનને છોડી ભાગી જાય છે.
Page #409
--------------------------------------------------------------------------
________________
કુશિષ્ય ]
इड्ढीगार विए एगे, एगिऽत्थ रसगारवे । सायागार विए एगे, एगे सुचिरकोहणे ॥ ८ ॥
૨૬૯
કુશિષ્યા પૈકી કાઈ ઋદ્ધિગારવમાં, કાઈ રસગારવમાં, તા કેાઈ સાતાગારવમાં મસ્ત હાય છે, અને કાઈ તે લાંખા સમય સુધી ક્રોધને ધારણ કરનારા હાય છે.
વિ॰ ગૃહસ્થા પેાતાની ઋદ્ધિ-સ'પત્તિનુ અભિમાન કરે તે ઋદ્ધિગારવ કહેવાય છે. સાધુએ પેાતાના ભક્તમંડળ કે શિષ્યપરિવારનુ અભિમાન કરે તે ઋદ્ધિગારવ કહેવાય છે. ગૃહસ્થા પેાતાને મળતાં સુંદર ભેાજનનું અભિમાન કરે તે રસગારવ કહેવાય છે, સાધુએ પોતાને મળતી મનગમતી ભિક્ષાનું અભિમાન કરે તેને રસગારવ કહેવાય છે. ગૃહસ્થા પેાતાની સુખસગવડનું અભિમાન કરે તેને સાતાગારવ કહેવાય છે. સાધુએ ‘મારા જેવી મેાજ કોઈને નથી એવું અભિમાન કરે તેને સાતાગારવ કહેવાય છે.
"
भिक्खालसिए एगे, एगे ओमाणभीरुए ।
थद्धे एगे अणुसासम्मि, हेऊहिं कारणेहि य ॥ ९॥
કેાઈ ભિક્ષાચરીમાં આળસ કરે છે, તે કાઈ ભિક્ષાચરીમાં જવા છતાં અપમાનથી ડરે છે અને જવા ચેાગ્ય ગૃહામાં પ્રવેશ કરતા નથી. કેટલાક અભિમાનથી એવા અક્કડ થઈ જાય છે કે કાઈ ને નમી શકતા નથી. કારણેાથી હું આ દુષ્ટ શિષ્યાનું કેવી કરુ? એમ આચાર્યને સખેદ વિચારવુ
આવા હેતુ અને રીતે અનુશાસન
પડે છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
-૨૭૦
[ શ્રી વીર-વચનામૃત
सो वि अंतरभासिल्लो, दासमेव पकुव्वई । आयरियाणं तु वयणं, पडिकूलेइऽभिक्खणं ।। १० ॥ - તે કુશિષ્ય વચ્ચે બેલી ઊઠે છે, ગુરુ કે અન્ય સાધુઓ પર દોષારોપણ કરે છે અને આચાર્યના વચનથી વારંવાર વિરુદ્ધ વર્તન કરે છે.
न सा ममं वियाणाई, न य सा मज्झ दाहिई । निग्गया होहिई मन्ने, साहू अन्नोऽत्थ वच्चउ ॥ ११ ॥
(ભિક્ષાર્થે જવાનું કહેતા કુશિષ્ય કહે છે) તે શ્રાવિકા મને ઓળખતી નથી, તે મને આહાર આપશે નહિ, તે ઘરે પણ હશે નહિ, એમ માનું છું, તમે બીજા સાધુને મળે. पेसिया पलिउंचंति, ते परियति समंतओ । रायवेढेि व मन्नंता, करिति भिउडि मुहे ।। १२ ॥
કુશિષ્ય જે કામે મેકલ્યા હોય તે કરતા નથી અને આવીને ભળતેજ જવાબ આપે છે, અહીં તહીં ફર્યા કરે છે (પણ ગુરુ પાસે બોલતા નથી), કદાચ કામ કરે તે રાજાની વેઠ જેવું માનીને કરે છે અને કંટાળે લાવીને મુખ પર ભૂકુટિ ચડાવે છે, અર્થાત્ મોઢું બગાડે છે. वाइया संगहिया चेव, भत्तपाणे य पोसिया । जायपक्खा जहा हंसा, पक्कमति दिसो दिसि ॥ १३ ॥ अह सारही व चिंतेइ, खर्केहि समागओ । मन्झ दुट्ठसोसेहि, अप्पा मे अवसीयई ॥ १४ ॥
આવા પ્રસંગે ધર્મરથના સારથિરૂપ આચાર્ય
Page #411
--------------------------------------------------------------------------
________________
૨૭૧
કુશિષ્ય ] વિચારે છે કે મેં આમને શાસ્ત્રો ભણાવ્યાં, મારી પાસે રાખ્યા, આહારપાણીથી પિષ્યા, પણ હસીને પાંખ આવતાં જેમ તે જુદી જુદી દિશામાં ઉડી જાય છે, તેમ આ બધા પિતાપિતાની ઈચ્છા પ્રમાણે વર્તનારા થઈ ગયા છે. મારે
આ દુષ્ટ શિષ્યોથી શું પ્રયે જન? નાહક મારો આત્મા ખેદ પામે છે.
जारिसा मम सीसाओ, तारिसा गलिगद्दहा । गलिगदहे चइत्ता णं, दढं पगिण्हई तवं । १५ ॥
[ ઉત્તર અ. ૨૭, ગા. ૨ થી ૧૬ ] જેવા આળસુ-અડિયલ ગધેડા હોય છે, તેવા મારા શિષ્ય છે. આ આળસુ અડિયલ ગધેડા જેવા શિષ્યોને છેડી હું ઉગ્ર તપનું આચરણ કરું. તાત્પર્ય કે મેક્ષાભિલાષી આચાર્યે કુશિષ્યને ત્યાગ કરી પોતાનું કલ્યાણ સાધી લેવું ઉચિત છે. रमए पंडिए सासं, हयं भदं व वाहए । बालं सम्मइ सासंतो, गलियस्सं व वाहए ॥ १६ ॥
! [ ઉત્તઃ અ૧, ગા. ૩૭ ] ભદ્ર ઘેડા પર સવારી કરનારે ચાબુકસવાર જે રીતે આનંદ પામે છે, તે રીતે પંડિતેનું શાસન કરનાર આચાર્ય આનંદ પામે છે. જેમ અડિયલ ઘોડાને ચાબુકસવાર કષ્ટ પામે છે, તેમ મૂર્ખ શિષ્યનું અનુશાસન કરનાર ગુરુ કષ્ટ પામે છે.
Page #412
--------------------------------------------------------------------------
________________
ધારા પચીસમી દુઃશીલ
चीराजिणं णगिणिणं, जडी संघाडि-मुंडिणं । एयाणि वि न तायन्ति, दुस्सीलं परियागयं ॥ १ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા૦ ૨૧ ]
ચીવર, મૃગચર્મ, નગ્નત્વ, જટા, સ`ઘાટિકા (બૌદ્ધ, સાધુએ એઢ છે. તેવુ ઉત્તરીય વસ્ત્ર ) અને માથાનુ` મુ’ડન, આ કઈ પણ દુઃશીલવાળાને દુતિથી ખચાવી શકતું નથી. તાત્પર્ય કે બાહ્ય લિંગ ગમે તેવુ હાય પશુશીલ ઉત્તમ હાય તા જ તે પુરુષ સદ્ગતિને પામી શકે છે.
जहा सुणी पूइकन्नी, निक्कसिज्जई सव्वसो |
एवं दुस्सीलपडिणीए, मुहरी निक्कसिज्जई ॥ २ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૪]
જેમ સડેલાં કાનવાળી કૂતરી સર્વ જગાએથી હાંકી કઢાય છે, તેમ દુઃશીલ અને જ્ઞાનીએનાં વચનથી પ્રતિકૂલ ચાલનારા વાચાળ મનુષ્ય સ` જણાએથી હાંકી કઢાય છે.
कणकुण्डगं चइत्ता णं, विट्ठे भुंजइ सूयरे ।
एवं सीलं चइत्ता णं, दुस्सीले रमई मिए ॥ ३ ॥
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૫]
જેમ સૂવર અનાજનું કુ'ડુ' છેડીને વિષ્ટા ખાય છે,, તેમ મૃગલા જેવા મૂર્ખ મનુષ્ય સદાચારને છેડીને દુરાચારમાં પ્રવર્તે છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
૨૭
દુઃશીલ ]
सुणिया भावं साणस्स, सूयरस्स नरम्स य । विणए ठविज्ज अप्पाणं, इच्छंतो हियमप्पणो ॥ ४ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ } ]
કૃતરી અને સૂવરની સાથે અવિનયી મનુષ્યની સમાનતાનું ઉદાહરણ સાંભળીને પેાતાનુ હિત ચાહનારી પેાતાના આત્માને વિનયમાં સદાચારમાં સ્થાપે
जविणो मिगा जहा संता, परिताणेण वज्जिया । असंकियाई संकंति, संकिआई असंकिणो ॥ ५ ॥ परियाणियाणि संकंता, पासियाणि असंकिणो । અન્નાનમયસંવિના, સંØિતિ હિંદ || ૬ || अह तं पवेज्ज बज्झं, अहे बज्झस्स वा वए । मुच्चेज पयपासाओ, तं तु मंदेण देहए ॥ ७ ॥ अहिअप्पा हियप्पन्नाणे, विसमंतेणुवागए । स बद्धे पयपासेणं, तत्थ घायं नियच्छइ ॥ ८ ॥ [મુ. બ્રુ. ૧, અ॰ ૧, ઉ. ૨, ગા૦ ૬ થી ૯ ]
રક્ષણ વિનાના વનપશુએ શંકા વિનાના સ્થાનમાં— સુરક્ષિત સ્થાનમાં શંકા કરે છે અને શંકાવાળા સ્થાનમાંભયગ્રસ્ત સ્થાનમાં શંકારહિત રહે છે, અને એ રીતે સુરક્ષિત સ્થાનમાં શંકા કરતાં અને પાશવાળા સ્થાનમાં શકારહિત રહેતાં તે અજ્ઞાની અને ભચત્રસ્ત જીવા પાશયુક્ત સ્થાનમાં ફસાઈ જાય છે. જો એ પશુએ ખંધનવાળાં સ્થાનાને કૂદીને ચાલ્યા જાય કે નીચેથી નીકળી જાય તેા પગના બંધનમાંથી મુક્ત થઈ શકે છે, પણ એ મૂખ
૧૮
Page #414
--------------------------------------------------------------------------
________________
૨૦૪
[ શ્રી વીર–વચનામૃત
પશુઓને એ વાત દેખાતી નથી સમજાતી નથી, તે પેાતાના હિતને નહિ જાણનારા પશુ ભયંકર પાશવાળા પ્રદેશમાં પહાંચી પગપાશથી અધાય છે અને ત્યાં જ ધાતને પામે છે.
વંતુ સમળા છો, મિત્રિી બારિયા । અજિનું સંતિ, સંાિરું અસંજિનો || o ||
धम्मपन्नवणा जा सा, तु संकंति मूढगा 1 ગામારૂં ન સંતિ, વિચત્તા ગોવિયા ૫૬૦।। सव्वप्यगं विउकस्सं सव्वं णूमं विहूणिया । અત્તિયં અમ્મસ, યમદમિત્તે જી ॥ શ્o ૫ जे एयं नाभिजाणंति, मिच्छदिट्टी अणारिया । मिगा वा पासबद्धा ते घायमेसंति णंतसो ॥ १२ ॥
[ સૂ॰ બ્રુ. ૧, અ॰ ૧, ઉ ૨, ગા૦ ૧૦ થી ૧૩] આવી રીતે કેટલાક શ્રમણેા કે જે મિથ્યાર્દષ્ટિ તથા અનાય છે, તે શ’કારહિત સ્થાનમાં શ ́કા કરે છે અને શક્તિ સ્થાનમાં અશકિત રહે છે.
વળી મૂઢ વિવેકશૂન્ય અને શાસ્ત્રજ્ઞાનથી રહિત આ લાકે જે સાચી ધર્મ પ્રરૂપણા છે, તેમાં શ`કા કરે છે અને આરભ-સમારભનાં કામેમાં શ`કા કરતા નથી.
લાભ, માન, માયા અને ક્રોધને છેડી મનુષ્ય કરહિત થઈ શકે છે, પણ અજ્ઞાની મૂર્ખ મનુષ્ય એ વાતને છેડી દે છે.
જે ખ'ધન–મુક્તિના ઉપાયને જાણતા નથી, તે મિથ્યા
Page #415
--------------------------------------------------------------------------
________________
દુઃશીલ ]
૨૦૧
દૃષ્ટિ અનાય આ રીતે પાશદ્ધ અને પશુઓની પેઠે અનંત વાર ઘાતને પ્રાપ્ત થાય છે.
धम्मजियं च ववहारं, बुद्धेहिं आयरियं सया । तमायरंतो वत्रहारं, गरहं नाभिगच्छइ ॥ १३ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૪૨ ]
જે વ્યવહાર ધમ થી ઉત્પન્ન થયેલે છે અને જેનું જ્ઞાની પુરુષએ સદા આચરણ કર્યુ. છે, એ વ્યવહારનું` આચરણ કરનારે પુરુષ કદી નિદાને પ્રાપ્ત થતા નથી. दुक्खमेव विजाणिया ।
अमणुन्नसमुपायं,
समुपायमजाणंता, कहं नायंति संवरं ॥ १४ ॥ [સ્॰ બ્રુ. ૧, અ॰ ૧, ૩૦ ૩, ગા૦ ૧૦]
અશુભ અનુષ્ઠાન કરવાથી દુઃખની ઉત્પત્તિ થાય છે. જે લેાકેા દુઃખની ઉત્પત્તિનું કારણ જાણતા નથી, તે દુ:ખના નાશના ઉપાય કેવી રીતે જાણી શકે ?
Page #416
--------------------------------------------------------------------------
________________
ધારા વીશમી કામભાગ
अणागयमपस्सन्ता, पचुप्पन्नगवेसगा ।
ते पच्छा परितप्पन्ति, खीणे आउम्मि जोव्वणे ॥ १ ॥ [ સૂ॰ ૩૦ ૧, અ॰ ૩, ૬૦ ૪, ગા૦ ૧૪ ] અસત્ કથી ભવિષ્યમાં થનારાં દુઃખા તરફ ન જોતાં જે કેવળ વમાન સુખાને શેાધે છે, અર્થાત્ કામલેાગમાં મગ્ન અને છે, તે યૌવન અને આયુ ક્ષીણ થતાં પશ્ચાત્તાપ કરે છે.
जे केइ सरीरे सत्ता, वण्णे रूवे य सव्वसो । મળસા ાય—વવા, સત્વે તે ટુવસંમવા ॥ ૨ ॥ [ ઉત્ત॰ અ॰ }, ગા૦ ૧૨ ]
જે કાઈ મનુષ્યેા શરીરમાં આસક્ત છે અને મનથી, કાયાથી તથા વચનથી રૂપ અને રગમાં પૂરેપૂરા મહેલા છે, તે સર્વે દુઃખને ઉત્પન્ન કરનારા છે.
जे इह सायाणुगा नरा,
अज्झोववन्ना कामेहिं मुच्छिया । किवणेण समं पराभिया,
न वि जाणंति समाहिमाहितं ॥ ३ ॥ [સ્॰ શ્રુ॰ ૧, અ૦-૨, ૬૦ ૩, ગા૦ ૪ ]
જે મનુષ્ય આ જગતમાં પૂર્વ જન્મનાં સુકૃત્યાને લીધે સુખ-વૈભવ પામેલા છે, અને કામભેગમાં આસક્ત થઈ
Page #417
--------------------------------------------------------------------------
________________
^^^^-
----
--
કામગ ]
२७७ વિલાસી જીવન ગુજારે છે, તે કાયરની માફક ધર્માચરણમાં શિથિલતા દાખવે છે, અને જ્ઞાની પુરુષએ કહેલા સમાધિ માગને જાણતા નથી. भोगामिसदोसविसन्ने,
ફિનિલેચવુદ્ધિવોલ્વે ! बाले य मंदिए मूढे, ___बज्झई मच्छिया व खेलम्मि ॥ ४ ॥
[ ઉત્ત૮ અ ૮, ગા૦ ૫ ] ભેગરૂપી માંસમાં વૃદ્ધ, હિત અને નિશ્ચયમાં વિપર્યય બુદ્ધિવાળે અજ્ઞાની, મંદ અને મૂર્ખ જીવ એવી રીતે કર્મપાશમાં બંધાઈ જાય છે કે જેવી રીતે માપી લીંટમાં.
उवलेवो होइ भोगेसु, अभोगी नोवलि पई ।। भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चई ॥ ५ ॥
[ ઉત્તઅ૦ ૨૫, ગા૦ ૩૯ ] ભેગમાં પડેલે મનુષ્ય કર્મથી લેપાય છે, અભેગી કર્મથી લેપાત નથી. ભેગી સંસારમાં પરિભ્રમણ કરે છે, અભેગી સંસારથી મુક્ત થાય છે. . उल्लो सुक्खो य दो छूढा, गोलया मट्टियामया ।
दो वि आवडिया कुड्डे, जो उल्लो सोऽत्थ लग्गई ॥६॥ एवं लग्गन्ति दुम्मेहा, जो नरा कामलालसा । विरत्ता उ न लग्गन्ति, जहा से सुक्कगोलए ॥७॥
[ ઉત્ત, અ. ૨૫, ગા૦ ૪૨-૪૩ ] જેમ ભીને અને સૂકે એવા બે માટીના ગોળાઓને
Page #418
--------------------------------------------------------------------------
________________
૨૭૮
[ શ્રી વીર-વચનામૃત ફેંકતા તેમાંથી જે ભીને હોય તે દિવાલની સાથે ચેટી જાય છે અને સૂકે ચોટ નથી, તેમ જે મનુષ્ય કામગમાં આસક્ત છે અને દુષ્ટ બુદ્ધિવાળા છે, તેમને સંસારનું બંધન વળગી જાય છે અને જે કામગથી વિરક્ત છે, તેમને સંસારનું બંધન વળગતું નથી. गिद्धोवमा उ नच्चाणं, कामे संसारबड्ढणे । उरगो सुवण्णपासे व्व, संकमाणो तणुं चरे ॥ ८ ॥
[ ઉત્ત, અ ૧૪, ગા. ૪૭ ] કામગ સંસારને વધારનાર છે. ગીધ પક્ષીનું દષ્ટાંત જાણીને વિવેકી પુરુષ, ગરુડની પાસે સર્પની જેમ, કામગથી શક્તિ રહેતે બાઈ બાઈને ચાલે.
जे गिद्धे कामभोगेसु, एगे कूडाय गच्छई । न मे दिठे परे लोए, चक्खुट्ठिा इमा रई ॥९॥
ઉત્ત, અ૦ ૫, ગા. ૫ ] જે કોઈ જીવ કામગમાં આસક્ત છે, તે નર્કમાં જાય છે. તે એમ વિચારે છે કે મેં પલક જે નથી અને અહીંનું સુખ તે પ્રત્યક્ષ દેખાય છે. हत्थागया इमे कामा, कालिया जे अणागया । को जाणइ परे लोए, अत्थि वा नत्थि वा पुणो ॥१०॥ जणेण सद्धिं होक्खामि, इइ बाले पगभई । कामभोगाणुराएणं, केसं संपडिवजई ॥११॥
ઉત્તર અ. ૫, ગા. ૬-૭ ] આ કામગે તે હાથમાં આવેલા છે અને
Page #419
--------------------------------------------------------------------------
________________
કામગ ]
૨૭૯
ભવિષ્યમાં મળનારું સુખ પરોક્ષ છે. વળી કેણ જાણે છે કે પરલકનું અસ્તિત્વ છે કે નહિ?
જે બીજાના હાલ થશે, તે મારા હાલ થશે.” એમ અજ્ઞાની જીવ બોલે છે. પરંતુ તે કામગાનુરાગી કલેશને પામે છે. तओ से दंडं समारभइ, तसेसु थावरेसु य । अट्ठाए य अणद्वाए, भूयगामं वि हिंसई ॥ १२ ॥
અ૦ ૫, ગા. ૮ ] પછી તે ત્રસ અને સ્થાવર જી તરફ કુરતાથી વર્તવા લાગે છે. કાંઈ પ્રયોજન સરતું હોય કે ન સરતું હોય તે પણ તે ભેગી પ્રાણીસમૂહની વિવિધ પ્રકારે હિંસા કર્યા જ કરે છે. हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे । भुंजमाणे सुरं मंसं, सेयमेयं ति मन्नई ॥ १३ ॥
[ ઉત્તર અ. ૫, ગા. ૯ ] વળી તે અજ્ઞાની જીવ હિંસા, અસત્ય. કપટ, ચાડી, ધૂર્તતા વગેરેનું સેવન કરવા લાગે છે તથા દારૂ અને માંસ વાપરતે પણ થઈ જાય છે, તેમ જ તેને શ્રેયસ્કર માનવા લાગે છે.
कायसा वयसा मत्ते, वित्ते गिद्धे य इथिसु । दुहओ मलं संचिणई, सिसुनागो व्व मट्टियं ॥ १४ ॥
[ ઉત્તર અ. ૫, ગા. ૧૦ ] ધન અને સ્ત્રીઓમાં આસક્ત બનેલ ભેગી પુરુષ
Page #420
--------------------------------------------------------------------------
________________
૨૮૦
[ શ્રી વીર-વચનામૃત
:
---
--------~ -
~
કાયાથી મર્દોન્મત્ત બને છે અને તેનાં વચનામાં પણ અભિમાન આવે છે. તે અળસિયાની જેમ બાહ્ય અને અત્યંતર બંને પ્રકારે મલને સંચય કરે છે.
વિ. અળસિયાને બિરાક જ માટી છે, એટલે તે પેટની અંદર માટી ભરે છે અને બહાર પણ માટીથી ખરડાય છે, તેમ ભેગી પુરુષ અંતરથી મલિન કર્મોને સંચય કરે છે અને બહારથી પણ અપવિત્ર બને છે. तओ पुदो आयकेणं, गिलाणो परितप्पई । पभीओ परलोगस्स, कम्माणुप्पेही अप्पणो ।। १५ ॥
[ ઉત્ત, અ૦ ૫, ગા. ૧૧ ] પછી ઉગ્ર રોગથી પીડાઈને અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે. અને પરલેકથી ખૂબ ડરીને પિતાનાં દુષ્કર્મોને પશ્ચાત્તાપ કરે છે.
सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा, अकामा जन्ति दोग्गई ॥ १६॥
[ ઉત્ત૭ અ૦ ૯, ગાઢ ૫૩ ] કામગ શલ્યરૂપ છે, કામગ વિષયરૂપ છે, અને કામગ ભયંકર સાપ જેવા છે. જેઓ કામગની ઈચ્છા કર્યા કરે છે, તે એને પ્રાપ્ત કર્યા વિના જ દુર્ગતિમાં જાય છે.
खणमेत्तसोक्खा बहुकालदुक्खा,
पगामदुक्खा अणिगामसोक्खा ।
Page #421
--------------------------------------------------------------------------
________________
મભાગ ]
संसारमोक्खस्स विपक्खभूया,
खाणी अणत्थाण उ कामभोगा ||१७|| [ ઉત્ત॰ અ૦ ૧૪, ગા॰ ૧૩ ]
કામભેાગે ક્ષણુમાત્ર સુખ આપનારા છે અને ઘણા સમય સુધી દુઃખ દેનારા છે. કામભાગેાની સામગ્રી મેળવવામાં ઘણુ કષ્ટ ઉઠાવવુ પડે છે, જ્યારે સુખ તે! નામ માત્રનું મળે છે. વળી સ’સારમાંથી છૂટવા માટેના જે ઉપાચા છે, તેના એ પ્રતિપક્ષી છે-પાકા વિધી છે. અને અનની ખાણુ છે.
जहा किंपागफलाण, परिणामो न सुंदरी । एवं भुत्ताण भोगाणं, परिणामो न सुंदरो ॥ १८ ॥
[ ઉત્ત॰ અ॰ ૧૯, ગા૦ ૧૭ ] જેમ કંપાક ફળે ભાગવવાનુ` પરિણામ સુંદર આવતું નથી, તેમ ભાગવેલા ભેગાનું પરિણામ સુંદર આવતુ' નથી, વિકિપાક ફળ દેખાવમાં સુંદર અને સ્વાદમાં મધુર હાય છે, પણ તેનું ભક્ષણ કરતાં જ ઝેર ચડે છે અને પ્રાણ નીકળી જાય છે.
जहा य किंपागफला मणोरमा,
ते
૨૧
रसेण वण्णेण य भुज्जमाणा ।
खुद्दए जीविय पच्चमाणा,
ए उवमा कामगुणा विवागे ॥ १९ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૨, ૨૦ ૨૦ ]
જેમ કિપાક લેા રસ અને વથી મનાહર ડાય
Page #422
--------------------------------------------------------------------------
________________
૨૮૨
[ શ્રી વીર-વચનામૃત છે, પણ તેને ભગવ્યા અને તેને વિપાક થયો કે મુદ્ર એવા જીવિતવ્યને નાશ થાય છે. કામગુણના વિપાકનું પણ એમ જ સમજવું. તાત્પર્ય કે કામગ પ્રથમ ક્ષણે મનોહર લાગે છે, પણ ભગવ્યા પછી અત્યંત દુઃખ દેનાર થાય છે.
सव्वं विलवियं गीय, सव्वं नर्से विडम्बियं । सव्वे आभरणा भारा, सव्वे कामा दुहावहा ।। २० ॥
[ ઉત્ત, અ૦ ૧૩, ગા૦ ૧૬ ]. કામવાસનાને પિષનારા તથા વધારનારા સર્વ ગીતે વિલાપતુલ્ય છે, સર્વ નૃત્યે વિડંબના સમાન છે અને સર્વ આભૂષણે ભારરૂપ છે. સર્વ પ્રકારની કામવાસના આખરે તે દુઃખને જ લાવનારી છે. अच्चेइ कालो तूरन्ति राइओ,
___ न यावि भोगा पुरिसाण निचा । उविच्च भोगा पुरिसं चयन्ति,
दुमं जहा खीणफलं व पक्खी ।। २१ ।।
[ ઉત્ત, અ ૧૩, ગા. ૩૧ ] કાલ વહ્યો જાય છે, રાત્રિએ વીતી જાય છે અને પુરુષના કામગ પણ નિત્ય નથી. જેમ પક્ષીઓ ફળ વિનાના વૃક્ષને તજી દે છે, તેમ કામગે પણ ક્ષીણ શક્તિવાળા પુરુષની પાસે આવીને તેને તજી દે છે.
पुरिसोरम पावकम्मुणा, पलियन्तं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया, मोहं जन्ति नरा असुंवडा ॥२२।।
[ સૂ. બુ. ૧, અ૦ ૨, ઉ૦ ૧, ગા. ૧૦ ]
Page #423
--------------------------------------------------------------------------
________________
કામભોગ ]
૨૮૩
હે મનુષ્ય ! તું જીવનને ઝડપથી ચાલ્યુ જનારું માનીને પાપકર્મથી વિરમી જા. જે મનુષ્યે અસયમી હાઈ કામ મૂચ્છિત બન્યા છે, તે મેાહ પામે છે; અર્થાત્ હિતાહિતના વિવેક કરવા શક્તિમાન નથી.
अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया । विणिअट्टेज्ज भोगेसु, आउं परिमिअमप्पणो ॥ २३ ॥ [ શ॰ અ॰ ૮, ગા૦ ૩૪ ]
મનુષ્યનું આયુષ્ય પરિમિત-(ઘણું નાનું) છે; અને પ્રાપ્ત જીવન ક્ષણભ'ગુર છે: વળી સિદ્ધિમા` જ નિત્ય છે, એમ સમજી ભેાગેાથી નિવૃત્ત થવું જોઈએ.
સંયુાર ! કવિ ન પુનર્ ?
संबोहि खलु पेच दुलहा ।
नो हूवणमन्ति राइओ,
नो सुलभं पुणरावि जीवियं ॥ २४ ॥ [ ૦ ૩ ૧, ૦ ૨, ઉ॰ ૧, ગા૰ ૧ ]
.
હે પુરુષ ! તમે સમજો. એટલુ કેમ સમજતા નથી કે પલાકમાં સ’એધિ એટલે સમ્યગ્રંદન, સમ્યગ્રજ્ઞાન અને સભ્યચારિત્રની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે ? જે રાત્રિએ ચાલી જાય છે, તે પાછી આવતી નથી અને મનુષ્યનું જીવન પણ ફરીને પ્રાપ્ત થવુ· સુલભ નથી. તાપ કૈં કામભોગ છેાડી આ જીવનમાં અને તેટલુ આત્મકલ્યાણ સાધી લે.
Page #424
--------------------------------------------------------------------------
________________
२८४
[ શ્રી વીર-વચનામૃત
-
----
-
--
इह जीवियमेव पासहा,
તો વા સરસ તુ / इत्तरवासे य बुझह,
દ્ધિના મેણુ સુરિજીથી રવ .
| મુ. મૃ૦ ૧, અ૦ ૨, ઉ૦ ૩, ગા. ૮ ] આ સંસારમાં તું જીવનને જ દેખ, તે તરુણાવસ્થામાં અથવા તે સે વર્ષના (અલ્પ સમયમાં જ) આયુષ્યમાં જ તૂટી જાય છે. અહીં કેટલે ક્ષણિક નિવાસ છે, તેને તું સમજ. આશ્ચર્ય છે કે આયુષ્યને ભરોસો ન હોવા છતાં મનુષ્ય કામભેગમાં મૂચ્છિત રહે છે!
इह कामाणियट्टस्स, अत्तठे अवरज्झई । सोचा नेयाउथं मग्गं, जं भुजो परिभस्सई ॥ २६ ।।
ઉત્તઅ૦ ૭, ગાં૦ ૨૫ ] આ સંસારમાં કામગથી નિવૃત્ત ન થનારા પુરુષનું આત્મપ્રયોજન નષ્ટ થઈ જાય છે. મેક્ષમાર્ગને સાંભળવા છતાં તે ફરી ફરીને ભ્રષ્ટ થઈ જાય છે. वाहेण जहा व विच्छए, अबले होइ गवं पचोइए । से अन्तसो अप्पथामए, नाइवहे अबले विसीयइ ॥२७॥ एवं कामसेण विऊ, अज्ज सुए पयहेज संथवं । कामी कामे न कामए, लद्धे वा वि अद्ध कण्हुई ॥२८॥
[ સૂ૦ બુ. ૧, અ૦ ૨, ઉ૦ ૩, ગા. ૧-૬ ] - જેમ વાહકે ત્રાસ દઈને હાંકેલે બળદ થાકી જાય છે અને માર ખાવા છતાં અલ્પ બળને કારણે આગળ
Page #425
--------------------------------------------------------------------------
________________
w
w
--"-
- * -
------
مي مي مي مي مي م
કામભોગ ]
૨૮૫ ચાલી શકતો નથી, તથા છેવટે રસ્તામાં કષ્ટ પામે છે, તેમ ક્ષીણ મને બળવાળે અવિવેકી પુરુષ સદ્ધ પ્રાપ્ત થવા છતાં કામોગરૂપી કાદવથી બહાર નીકળી શક્ત નથી. તે એમ જ વિચાર્યા કરે છે કે “હું આજે અથવા કાલે કામગોને છોડીશ.” સુખની ઈચ્છા રાખનારે પુરુષ કામગની કામના ન કરે અને પ્રાપ્ત ભેગેને પણ અપ્રાપ્ત કરે, અર્થાત છેડી દે. સુપરિયા રૂમે મા,
नो सुजहा अधीरपुरिसेहिं । अह सन्ति सुव्वया साहू,
ને તત્તિ તરંવાથી વા | ૨S
[ ઉત્ત, અ ૮, ગા૦ ૬ ] આ કામગોનો ત્યાગ કરે ઘણું કઠિન છે. નિર્બળ પુરુષે એને સહેલાઈથી છેડી શકતા નથી. પરંતુ જે સુવ્રતને ધારણ કરનારા સાધુ પુરુષ છે, તે કામવાસનાને ન કરી શકાય એ દરિયે વહાણવટું ખેડીને વેપાર કરનાર પુરુષની જેમ તરી જાય છે. कामाणुगिद्धिप्पभवं खु दुक्खं,
सव्वस्स लोगस्स सदेवगस्स । जं काइयं माणसियं च किंचि, तस्सऽन्तगं गच्छइ वीयरागो ॥ ३० ॥
[ ઉત્ત, અ૦ ૩૨, ગા. ૧૯ ] દેવલોકસહિત અખિલ વિશ્વમાં જે કંઈ શારીરિક
Page #426
--------------------------------------------------------------------------
________________
२८१
[ શ્રી વર-વચનામૃત અને માનસિક દુઃખે છે, તે બધા કામગની આસક્તિમાંથી પેદા થયેલાં છે. માત્ર વીતરાગ જ તેને અંત પામી શકે છે.
अट्टदुहट्टियचित्ता, जह जीवा दुक्खसागरमुर्विति । जह वेरग्गमुवगया, कम्मसमुग्गं विहाडंति ॥ ३१ ।।
[ ઔપ૦ સુત્ર ૩૪ ] જે જીવને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવતું નથી, તે આર્ત-રૌદ્ર ધ્યાન ધરતાં ધરતાં જન્મ-જન્માંતર સુધી દુઃખના દરિયામાં ડૂબકાં માર્યા કરે છે. આથી ઉલટું જે આત્મા વૈરાગ્યને પામેલા છે, તે કર્મસમૂહને જોતજોતામાં નષ્ટ કરી નાખે છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
ધારા સત્તાવીશમી
પ્રમાદ
पमायं कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं । तभावादेसओ वावि, बालं पंडियमेव वा ॥ १ ॥
[ સૂઝ બુ. ૧, અ૦ ૮, ગા૩ ] તીર્થકરાદિ મહાપુરુષોએ પ્રમાદને કપાદાનનું કારણ કહ્યો છે અને અપ્રમાદને કર્મક્ષયનું કારણ કહ્યો છે. આ કર્મોપદાન અને કર્મક્ષયની અપેક્ષાએ જ મનુષ્યને બાલ અને પંડિત કહેવામાં આવે છે. તાત્પર્ય કે જે પ્રમાદવશ થઈ કર્મોપદાન કરે છે, તે બાલ છે–અજ્ઞાની છે અને જે અપ્રમત્ત બની કમને ક્ષય કરે છે, તે પંડિત છે-જ્ઞાની છે.
વિ. ધર્મારાધનમાં આળસ અને વિષય-કષાયમાં પ્રવૃત્તિ એને સામાન્ય રીતે પ્રમાદ કહેવામાં આવે છે. આ પ્રકારના પ્રમાદનું સેવન કરતાં કર્મનું ઉપાદાન થાય છે, અર્થાત આત્માને કર્મનું બંધન થાય છે અને તેથી આત્મા ભારે બને છે. જ્યારે અપ્રમત્ત બનતાં અર્થાત્ સદનુષ્ઠાનનું સેવન કરતાં કમનો ક્ષય થાય છે અને આત્મા હળ બને છે. આ કારણથી સુજ્ઞ પુરુષે પ્રમાદને ત્યાગ કરે ઘટે છે.
इमं च मे अत्थि इमं च नत्थि,
इमं च मे किच्चमिमं अकिच्चं ।
Page #428
--------------------------------------------------------------------------
________________
૧૮૫
तँ एवमेवं लालप्पमाणं,
:
हरा हरंतित्ति कहं [ ઉત્ત॰ અ॰
આ મારું નથી;
આમ કર્યું"
છે, '
આ મેં નથી કયું; ' આ પ્રકારે વ્યાકુલ ખનેલા પુરુષનુ* આયુષ્ય રાત્રિ અને દિવસરૂપી લૂટારા લૂંટા
કરે છે, ત્યાં પ્રમાદ કેમ કરાય ?
'
આ મારું છે,
" 6
[ શ્રી વીર–વચનામૃત
પ્રમાણ ॥ ૨॥
૧૪, ગા૦ ૧૫]
असंखयं जीवियं मा पमायए,
जरोवणीयस्स हु नत्थि ताणं । एवं विजाणाहि जणे पमत्ते,
जे पावकम्मेहि धणं मणुस्सा, समाययन्ती अमई
, 6
कं नु विहिंसा अजया गहिन्ति ? || ३ | [ ઉત્ત॰ અ॰ ૪, ગા॰ ૧]
જીવન તૂટયા પછી સધાતું નથી અને જરાવસ્થા આવી પહોંચી કે તેનાથી ખચાવ થઈ શકતા નથી, એમ જાણીને પ્રમાદ ન કરી. જેએ પ્રમત્ત છે, સયમ વિનાના છે અને વિવિધ રીતે હિંસા કરનારા છે, તે અંતસમયે કાને શરણે જવાના ?
पहाय ते पासपयट्टिए नरे,
वेराणुबद्धा
હાય |
नरयं
વૃત્તિ || ૪ ||
[ ઉત્ત॰ અ૦ ૪, ગા॰ ૨]
જે મનુષ્યેા કુમતિ ધારણ કરીને પાપ કર્મો વડે
Page #429
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ ]
૨૮૯ ધનને ભેગું કરે છે, તે રાગ-દ્વેષના પાશમાં બંધાય છે. આવા મનુષ્ય ભેગું કરેલું ધન અહીં છેડીને જ નરકમાં જાય છે, કારણ કે તેમણે એ ધનપ્રાપ્તિ દરમિયાન અનેક પ્રાણીઓ સાથે વૈરને અનુબંધ કરેલું હોય છે. संसारमावन्न परस्स अट्ठा,
साहारणं जं च करेइ कम्मं । कम्मरस ते तस्स उ वेयकाले, न बन्धवा बन्धवयं उवेन्ति ॥ ५ ॥
[ ઉત્ત, અ૦ ૪, ગા. ૪] સંસારી જીવ પિતાના કુટુંબકબીલા માટે કૃષિવાણિજય આદિ સાધારણ પ્રવૃત્તિઓ કરીને કર્મ બાંધે છે. પરંતુ તે કર્મનું ફળ ભેગવવાનો વખત આવે છે, ત્યારે બંધુઓ બંધુતા દાખવતા નથી, અર્થાત્ તેમાં ભાગ પડાવતા નથી, એટલે તે ફળ તેને એકલાને જ ભેગવવું પડે છે. वित्तण ताणं न लभे पमत्ते,
इमम्मि लोए अदुवा परत्था । दीवप्पणठे व अणंतमोहे, | નેચરચે સુમમેવ | ૬ |
[ ઉત્તઅ ૪, ગા૦ ૫ ] પ્રમાદી પુરુષ આ લેકમાં અથવા પલકમાં ધન વડે પિતાનું રક્ષણ કરી શકતો નથી. અનંત મેહવાળા એ પ્રાણીનો વિવેકરૂપી દીપક બુઝાઈ જાય છે, તેથી ન્યાયમાર્ગને જોયા છતાં જે-ન–જે કરીને વર્તે છે. અર્થાત
Page #430
--------------------------------------------------------------------------
________________
૨૯૦
તે ન્યાયમાગ માં પ્રવર્તતા નથી. सुत्ते यावी पडिबुद्धजीवी,
न वीससे पंडिए आपन्ने । घोरा मुहुत्ता अबलं सरीरं,
भारंड पंखी व चरेऽप्पमत्तो ॥ ७ ॥ [ ઉત્ત॰ અ॰ ૪, ગા॰ ૬]
[ શ્રી વીર્–વચનામૃત
મેહનિદ્રામાં સૂતેલા લેાકેાની વચ્ચે રહેવા છતાં જાગૃતિવાળા બુદ્ધિમાન પૉંડિત પ્રમાદનો વિશ્વાસ કરે નહિ, અર્થાત્ તે પ્રમાદી અને નહિ. કાલ ભયકર છે અને શરીર નિષ્ફળ છે, એમ જાણીને તે ભારડ પક્ષીની જેમ અપ્રમત્ત અનીને વિચરે.
छन्द निरोहेण उवेइ मोक्खं,
आसे जहा सिक्खियम्मधारी ।
पुव्वाई' वासाईं चरेऽप्पमत्तो,
तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं ॥ ८ ॥ [ ઉત્ત॰ અ॰ ૪, ગા॰ ૮ ]
જેમ પ્લેટાયેલે કવચધારી ઘેાડે! પેાતાના સ્વચ્છંદ રાકયા પછી જ વિજયી થાય છે, તેમ મનુષ્ય પણ પોતાના સ્વચ્છંદ રાકળ્યા પછી જ મેાક્ષ પામી શકે છે. અપ્રમત્ત સાધકે ઘણા લાંખા સમય સુધી સચમને આચરવા ઘટે. આમ કરવાથી તે જલદી મેાક્ષને પામે છે.
खिप्पं न सक्केइ विवेगमेजं,
तम्हा समुट्ठाय पहाय कामे ।
Page #431
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ ]
૨૯૧
समिञ्च लोयं समया महेसी, आयाणुरक्खी व चरेऽप्पमत्तो ॥ ९ ॥
ઉત્તર અ૦ ૪, ગા. ૧૦ ] વિવેક શીઘ મેળવી શકાતું નથી, તેથી આત્માનુરક્ષી સાધક કામભેગને ત્યાગ કરી, સમભાવપૂર્વક લેકનું સ્વરૂપ જાણુ અપ્રમત્ત થઈને વિચરે.
दुमपत्तए पंडुरए, जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं, समयं गोयम ! मा पमायए ॥१०॥
[ ઉત્તઅ. ૧૦, ગાઢ ૧ ] જેમ રાત્રિએ વીતતાં વૃક્ષના પીળાં થઈ ગયેલાં પાંદડાં ખરી પડે છે, તેમ મનુષ્યના જીવનને પણ ગમે ત્યારે અંત આવી જાય છે, એમ સમજી હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. कुसग्गे जह ओसबिम्दुए,
थोवं चिट्ठाइ लम्बमाणए । एवं मणुयाण जीवियं,
સમચ ચમ! મા પમાય છે ? |
[ ઉત્તળ અ૦ ૧૦, ગા૨ ] જેમ ડાભની અણી પર રહેલું ઝાકળનું બિંદુ પડવાની તૈયારીમાં રહે છે અને થોડી વાર જ ટકે છે, તેમ મનુષ્યનું જીવન પણ પડવાની તૈયારીમાં જ રહે છે અને થોડી વાર જ ટકે છે એમ સમજી હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ.
Page #432
--------------------------------------------------------------------------
________________
૨૯૨
इइ इत्तरियम्मि आउए, जीविए
विहणाहि रयं पुरे कडं,
સર્ચ નોમ ! મા પમાયણ્ ।। ૨ । [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૩ ] આયુષ્ય થાડુ છે. અને જીવિતવ્ય અનેક વિધ્રોથી ભરેલું છે, તેથી પૂર્ણાંકૃત કર્મોની રજ ખ'ખેરવામાં હું ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ,
दुल खलु माणुसे भवे,
गाढा य विवाग कम्मुणो,
[ શ્રી વીર–વચનામૃત
चिरकालेण वि सव्वपाणिणं ।
एवं भवसंसारे संसरइ,
बहुपच्चवायए ।
સમય ગોયમ ! મા પમાયણ્ ॥ ૨ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૪ ]
સ` પ્રાણીઓને મનુષ્યજન્મ ઘણા કાળે પણ મળવા દુર્લભ છે, કેમકે દુષ્કર્મના વિપાક અત્યત ગાઢ હોય છે, તેથી હું ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ, વિ કહેવાનુ તાત્પર્ય એ છે કે પ્રાણીઓ પ્રથમ કરેલાં કર્યું ભગવી રહે અને પુણ્યને કંઈક સચય કરે ત્યારે જ મનુષ્યસત્ર પ્રાપ્ત થાય છે.
जीवो पमायबहुलो,
सुहासु कम्मे | हिं
સમય નોયમ ! મા માચવું ॥ ૪ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા૦ ૧૫]
Page #433
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ ]
૨૯૩
આ પ્રમાણે પ્રમાદની અધિકતાવાળે જીવ પિતાનાં શુભાશુભ કર્મોથી સંસારમાં પરિભ્રમણ કરે છે, તેથી હું ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. लभ्रूण वि माणुसत्तणं,
आयरियतं पुणरावि दुल्लहं । बहवे दसुया मिलक्खुया, समयं गोयम ! मा पमायए ॥ १५ ॥
[ ઉત્ત, અ ૧૦, ગા૦ ૧૬ ] મનુષ્યજન્મ મળવા છતાં આર્યત્વ મળવું કઠિન છે, કારણ કે મનુષ્યમાં પણ ઘણા દસ્યુ અને પ્લે હોય છે, અર્થાત્ અનાર્ય હોય છે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. लद्धृण वि आयरियत्तणं,
अहीणपंचिन्दियया हु दुल्लहा । विगलिन्दियया हु दीसई, સમર્થ ચમ ! મા પમાય ૨૬ છે
[ ઉત્ત, અ૦ ૧૦, ગા. ૧૭ ] આર્યવ પામવા છતાં પાંચે ઈન્દ્રિાનું પૂર્ણ લેવું દુર્લભ છે, કારણ કે ઘણા મનુષ્ય ઇન્દ્રિયની ખોડખાંપણવાળા દેખાય છે. માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. अहीणपंचेन्दियत्तं पि से लहे,
उत्तमधम्मसुई हु दुल्लहा ।
समय
Page #434
--------------------------------------------------------------------------
________________
૨૯૪
[ શ્રી વર-વચનામૃત
कुतिथिनिसेवए जणे, સમયે જોય! મા પમાપ || ૭ ||
[ ઉત્ત, અ૦ ૧૦, ગા. ૧૮ ] પાંચ ઈન્દ્રિયે પૂર્ણ રૂપમાં મળવા છતાં ઉત્તમ ધર્મનું શ્રવણ ખરેખર દુર્લભ છે, કારણ કે ઘણુ મનુષ્ય કુતીર્થીએની સેવા કરનારા હોય છે માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. लक्ष्ण वि उत्तमं सुई,
सदहणा पुणरावि दुल्लहा । मिच्छत्तनिसेवए जणे, તમાં ગોચમ! મા પમાયા ૨૮
[ ઉત્ત, અ ૧૦, ગા. ૧૯ ] ઉત્તમ ધર્મનું શ્રવણ મળવા છતાં એના પર શ્રદ્ધા થવી અત્યંત કઠિન છે, કારણ કે ઘણા મનુષ્ય ઉત્તમ ધર્મને સાંભળવા છતાં મિથ્યાત્વનું સેવન કરતા જણાય છે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. धम्मं पि हु सद्दहन्तया,
दुल्लहया काएण फासया । इह कामगुणेसु मुच्छिया, સમર્થ ચમ મા પમાચણ / ૧૧ . .
[ ઉત્તઅ૦ ૧૦, ગા૨૦ ] ધર્મ પર શ્રદ્ધા જામવા છતાં તેનું કાયાથી આચરણ
Page #435
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ ]
૨૯૫
કરવું અતિ દુર્લભ છે, કેમકે ધર્મ શ્રદ્ધાવાન લેકે પણ કામગોમાં મૂચ્છિત થયેલા જણાય છે; માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. परिजूरइ ते सरीरयं,
રેસા વંદુ હૃત્તિ તે ! से सोयबले य हायई, સમર્થ ચમ મા ઉમાણ | ૨૦ |
[ ઉત્તઅ૧૦, ગા. ૨૬ ] તારું શરીર જીર્ણ થતું જાય છે, તારા કેશ ધોળા થઈ રહ્યા છે, અને તારું સર્વ બળ પણ ઘટી રહ્યું છે; માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. अरई गण्डं विसूइया,
आयंका विविहा फुसन्ति ते । विवडइ विद्धंसइ ते सरीरयं, સમર્થ ચમ મા પમાણ | ૨ |
[ ઉત્તઅ૧૦, ગા૦ ૨૭ ] અરુચિ, ગુમડા, અજીર્ણ, ઝાડા વગેરે વિવિધ રંગો તને સ્પર્શવા માંડ્યા છે અને તારું શરીર નબળું પડી રહ્યું છે તથા વિનાશની અણી પર આવી પહોંચ્યું છે, માટે હે ગૌતમ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ. वोच्छिन्द सिणेहमप्पणो,
कुमुयं सारइयं व पाणियं ।
Page #436
--------------------------------------------------------------------------
________________
૨૯૬
से सव्वसिणेहवज्जिए,
समयं गोयम ! મા પમાયÇ || ૨૨ || [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા૦ ૨૮ ]
જેમ શરદ ઋતુનું કમળ પાણીથી અલિપ્ત રહે છે, તેમ તું પેાતાના સ્નેહભાવને છેઢી નાખ અને સર્વ સ્નેહને વવામાં કે ગૌતમ ! તું સમય માત્રના પ્રમાદ કરીશ નહિ. चिच्चाण धणं च भारियं,
[ શ્રી વીર્–વચનામૃત
पव्वइओ हि सि अणगारियं ।
मावन्तं पुणो वि आइए,
समयं गोयम ! मा મચÇ || ૨૨ || [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૨૯ ] તું ધન અને ભાર્યાને છેડીને અણુગારધમ માં પ્રત્રજિત થયેલેા છે, તેથી વમન કરેલા વિષયાને ફરીને પીવાનું મન ન રાખ, હે ગૌતમ ! તુ· સમય માત્રના પશુ પ્રમાદ કરીશ નહિ.
अवउज्झिय मित्तबन्धवं,
विडलं चैव धणोहसंचयं ।
मातं विइयं गवेसए,
समयं गोयम !
મા પમાણ્ ॥ ૨૪ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૩૦ ]
મિત્રા, સગાંવહાલાં, તેમજ ઘણું ધન છેડીને તું અહીં આવેલ છે, તેથી પુનઃ તેની ઇચ્છા ન કર; હે ગૌતમ! તું ક્ષણના પણ પ્રમાદ કરીશ નહિ.
Page #437
--------------------------------------------------------------------------
________________
પ્રમાદ ]
૨૭
अवसोहिय कंटगापहं,
ओइण्णो सि पहं महालयं । गच्छसि मगं विसोहिया, સમર્થ મોચમ! મા ઉમા | ૨૦ ||
[ ઉત્ત, અ૦ ૧૦, ગા. ૩૨ ] કુતીર્થરૂપ કંટકમય માર્ગને છેડીને તું મોક્ષના વિશાળ માર્ગમાં આવ્યું છે, તે વિશુદ્ધ માર્ગે જવામાં હે ગૌતમ! તું ક્ષણને પણ પ્રમાદ કરીશ નહિ. अबले जह भारवाहए,
मा मग्गे विसमे वगाहिया । पच्छा पच्छाणुतावए, સમર્થ નોમ ! મા પ્રમાણ છે ૨૬ |
ઉત્તઅ. ૧૦, ગા૦ ૩૩ ] જેમ નિર્બળ ભારવાહક વિષમ માર્ગમાં ન ચાલે, કદાચ ચાલે તે પાછળથી પસ્તાય, તેમ સંયમને ભાર ઉપાડનાર વિષમ માર્ગે ન ચાલે. કદાચ ચાલે તે પાછળથી પસ્તાય; માટે હે ગૌતમ! તું ક્ષણને પણ પ્રમાદ કરીશ નહિ. तिण्णो हु सि अण्णवं महं,
किं पुण चिसि तीरमागओ । अभितुर पारं गमित्तए, સમયે નોચમ ! મા પમાય છે ૨૭ છે.
[ ઉત્ત, અ૦ ૧૦, ગા. ૩૪ ]
Page #438
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
તું નક્કી સંસારસમુદ્રને તરી ગયા છે, તે કિનારે પહેાંચીને કેમ બેઠો છે? તું સામે પાર પહેાચવા માટે ત્વરા કર. તેમાં હું ગૌતમ ! તુ ક્ષણના પણ પ્રમાદ કરીશ નહિ.
૧૨૯૮
अणाइकालप्पभवस्स एसो,
सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो ।
वियाहिओ जं समुविच्च सत्ता,
कमेण अच्चन्तसुही भवन्ति ॥ २८ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૨, ગા૦ ૧૧૧]
અનાદિ કાળથી ઉત્પન્ન થયેલાં તમામ દુ:ખાથી છૂટવાના આ માર્ગ કહેલા છે, જેને ખરાખર આચરીને મનુષ્ય અનુક્રમે સુખી થાય છે.
Page #439
--------------------------------------------------------------------------
________________
:
-
હા મારા નામ -
5 - કાનરખ -
1
ધારા અઠ્ઠાવીસમી
વિષય
- - કાકા મામા -
મજા
જ
કરત .
:
-
-
रुवस्स चक् गहणं वयंति,
चक्खुस्स रूवं गहणं वयंति । रागस्स हेउं समणुन्नमाहु,
दोसस्स हेउ अमणुनमाहु ॥ १ ॥
[ ઉત્ત, અ૦ ૩૨, ગા. ૨૩ ] રૂપને ગ્રહણ કરનારી ચક્ષુરિન્દ્રિય કહેવાય છે. ચક્ષુરિન્દ્રિયને ગ્રાહ્ય વિષય રૂપ છે. મને જ્ઞ (પ્રિય) રૂપ રાગનું કારણ બને છે અને અમનેઝ (અપ્રિય) રૂ૫ શ્રેષનું કારણ બને છે. रूवेसु जो गिद्धिमुवेइ तिव्वं,
__ अकालियं पावइ से विणासं । रागाउरे से जह वा पयंगे,
બાયોસે સમુઠ્ઠ મવું . ૨ |
[ ઉત્તઅ. ૩૨, ગા. ૨૪] જેમ સ્નિગ્ધ દીપશિખાના દર્શનમાં ગૃદ્ધ થયેલું રાગાતુર પતંગિયું અકાળે મરણ પામે છે, તેમ રૂપમાં અત્યંત આસક્તિ રાખનાર અકાળે વિનાશને પામે છે. जे यावि दोसं समुवेइ निच्चं, ।
___ तंसि क्खणे से उ उवेइ दुक्खं ।
Page #440
--------------------------------------------------------------------------
________________
૨૦૦
[ શ્રી વીર-વચનામૃત
दुइंतदोसेण सएण जंतू, ___ न किंचि एवं अवरज्झई से ॥ ३ ॥
[ ઉત્ત, અ૦ ૩૨, ગા. ૨૫]. જે જીવ અરુચિકર રૂપ દેખીને સદૈવ વૈષ કરે છે, તે તે જ ક્ષણે દુઃખનો અનુભવ કરે છે. તે પિતાના દુર્દત દેષથી જ દુઃખી થાય છે. રૂપ તેને કંઈ પણ દુઃખ આપતું નથી. एगंतरत्ते रुइरंसि रूवे,
अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपिलमुवेइ बाले,
न लिप्पइ तेण मुणी विरागो ।। ४ ।।
[ ઉત્ત, અ ૩૨, ગાઢ ૨૬ ] જે જીવ મનહર રૂપમાં એકાંત રાગ કરે છે અને અરુચિકર રૂપમાં એકાંત ઠેષ કરે છે, તે અજ્ઞાની દુઃખસમૂહને પ્રાપ્ત કરે છે. વિરક્ત મુનિ તેમાં લપાતે નથી (એટલે કે તે દુઃખસમૂહને પ્રાપ્ત કરતે નથી). रूवाणुगासाणुगए य जीवे,
चराचरे हिंसइ णेगरूवे । । चित्तेहिं ते परियावेइ बाले,
વીરુ બાદૃ મુક િિ ૫ | -
[ ઉત્ત, અ૦ ૩૨, ગા૦ ૨૭ ] રૂપની આશાને વશ પડેલે અજ્ઞાની જીવ પિતાના સ્વાર્થને માટે રાગધ થઈને ચરાચર (ત્રસ અને સ્થાવર)
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૦૧..
વિષય ] છની અનેક રૂપે હિંસા કરે છે, તેમને અનેક પ્રકારે સંતાપે છે અને અનેક પ્રકારે પીડા ઉપજાવે છે. रूवाणुवाए ण परिग्गहेण,
કપાળે રણજ્ઞિો ! वए विओगे य कहं सुहं से, | મોજે ૨ નિત્તમે ૬
ઉત્ત, અ. ૩૨, ગા૨૮ ] રૂપમાં મૂચ્છિત થયેલે જીવ મને હર રૂપવાળા પદાર્થોની પ્રાપ્તિમાં, તેમ જ તેના રક્ષણ અને વ્યયમાં તથા વિયેગની ચિંતામાં લાગ્યું રહે છે તે સંજોગકાલમાં પણ અતૃપ્ત જ રહે છે. પછી તેને સુખ ક્યાંથી મળે? रूवे अतित्ते य परिग्गहम्मि,
__ सत्तोवसत्तो न स्वेइ तुद्धि । अतुद्विदोसेण दुही परस्स,
लोभाविले आययई अदतं ।। ७ ।।
[ ઉત્તર અ. ૩૨, ગા. ૨૯ ] | પ્રિય રૂપને ગ્રહણ કરવામાં આસકત થયેલ છવા સંતુષ્ટ થતું નથી. અસંતુષ્ટ રહેલ તે દુઃખી થાય છે અને બીજાની વસ્તુઓ તરફ લલચાઈને માલીકે આપ્યા વિના પણ ગ્રહણ કરે છે, અર્થાત્ તેની ચોરી કરવાના પાપ સુધી પહોંચી જાય છે. तण्हाभिभूअस्स अदत्तहारिणो,
रूवे अतित्तस्स परिग्गहे य ।
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૦૨
[ શ્રી વીર-વચનામૃત
--
-
----
-
--
-
--
मायामुसं वड्ढइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥ ८ ॥
[ ઉત્તઅ૦ ૩૨, ગા. ૩૦ ] તૃષ્ણને વશ થયેલે, ચોરી કરનારે અને રૂપના પરિગ્રહમાં અતૃપ્ત જીવ લેભ તથા માયા અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે, પણ એ રીતે તે (અસંતોષથી ઉત્પન્ન થયેલા) દુઃખમાંથી મુક્ત થઈ શકતે નથી. मोसस्स पच्छा य पुरत्थओ य,
mોજાશાહે ય દુદ્દી ડુતે एवं अदत्ताणि समाययंतो, ___ रूवे अतित्तो दुहिओ अणिस्सो ।। ९ ॥
[ ઉત્તઅ. ૩૨, ગાય ૩૧ ]. તે દુરંત આત્મા જૂઠું બોલ્યા પછી, જૂઠું બોલતાં પહેલાં અને જૂઠું બોલતી વખતે પણ દુઃખી થાય છે. વળી અદત્ત ગ્રહણ કરવા છતાં તે રૂપમાં સંતેષ ન પામવાને લીધે સદૈવ દુઃખી રહે છે. તેને કેાઈ સહાયક થતું નથી. रूवाणुरत्तस्स नरस्स एवं,
कत्तो सुहं होज कयाइ किंचि ? । तत्थोवभोगे वि किलेस-दुक्खं, निव्वत्तई जस्स कए ण दुक्खं ।। १० ।।
[ ઉત્ત, અ૦ ૩૨, ગા) ૩૨ ] આ પ્રમાણે રૂપમાં આસક્તિ ધરાવનાર મનુષ્યને કદી,
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૦ ૩
m
n
onnnnnnnnnnnnnnnnnnnnnnn
વિષય ] પણ ડું ય સુખ ક્યાંથી મળે? વળી તેને મેળવવામાં દુઃખ છે અને તેને ઉપભેગ કરવામાં ઘણું દુઃખ છે.
एमेव रूवम्मि गओ पओसं,
વેરૂ દુ રુપરંપરાનો | पदुट्ठचित्तो य चिणाई कम्मं, ગં છે પુજો હોર્ વિવાર | ૨૨ |
[ ઉત્ત, અ ૩૨, ગા. ૩૩ ] આ રીતે અમનોજ્ઞ રૂપમાં દ્વેષ કરનાર જીવ પણ દુઃખની પરંપરા પામે છે અને દુષ્ટ ચિત્તથી કર્મનું ઉપાર્જન કરે છે. તે કમ ભેગવતી વખતે દુઃખદાયક થાય છે. रूपे विरत्तो मणुओ विसोगो,
एएण दुक्खोहपरंपरेण । न लिप्पए भवमझे वि सन्तो, जलेण वा पुक्खरिणीपलासं ।। १२ ।।
[ ઉત્ત, અ૦ ૩૨, ગા૦ ૩૪ ] રૂપથી વિરક્ત થયેલે મનુષ્ય શેકરહિત થઈ જાય છે. જેમ જલમાં રહેવા છતાં કમલપત્ર જળથી લેવાતું નથી, તેમ સંસારમાં રહેવા છતાં તે વિકત પુરુષ દુખસમૂહથી લેપાત નથી. सदस्स सोयं गहणं वयंति ।
सोयस्स सदं गहणं वयंति । रागस्स हेउं समणुन्नमाहु,
Page #444
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વિર-વચનામૃત
-
~-
~~
~
~
~~~~
~~~
~
~~
~~~~
~
~~
~
~~
~~
~
~
दोसस्स हेउं अमणुन्नमाहु ॥ १३ ॥
[ ઉત્તઅo ૩૨, ગા૦ ૩૬ ] શબ્દને ગ્રહણ કરનારી શ્રોતેન્દ્રિય કહેવાય છે. શ્રોતેન્દ્રિયને ગ્રાહ્ય વિષય શબ્દ છે. મનેz (પ્રિય) શબ્દ રાગનું કારણ બને છે, અમનેઝ (અપ્રિય) શબ્દ દ્વેષનું કારણ બને છે. सहेसु जो गिद्धिमुवेइ तिव्वं,
अकालिअं पावइ से विणासं । रागाउरे हरिणमिए व्व मुद्धे,
સદે તિજો સમુ મરવું છે ૨૪
[ ઉત્ત, અo ૩૨, ગા૦ ૩૭]. જેમ સુંદર શબ્દનું શ્રવણ કરવામાં વૃદ્ધ થયેલું રાગાતુર હરણ અકાળે મરણ પામે છે, તેમ શબ્દમાં અત્યંત આસક્તિ ધરાવનાર અકાળે વિનાશને પામે છે.
વિ. ત્યાર પછી ચક્ષુરિન્દ્રિય માટે જે કંઈ કહ્યું છે, તે શ્રોતેન્દ્રિયદિ બધી ઈન્દ્રિયેને એક સરખું લાગુ પડે છે. गंधस्स घाणं गहणं वयंति ।
ઘારિત અને વયંતિ रागस्स हेउं समणुन्नमाहु, दोसस्स हे अमणुनमाहु ॥ १५ ॥
ઉત્ત. અ૦ ૩૨, ગા૦ ૪૯ ] ગંધને ગ્રહણ કરનારી ઘ્રાણેન્દ્રિય કહેવાય છે. ઘણે- નિયને ગ્રાહ્ય વિષય ગંધ છે. મનેઝ ગંધ રાગનું કારણ
Page #445
--------------------------------------------------------------------------
________________
વિષય ]
અને છે, અમનેાજ્ઞ ગંધ દ્વેષનું કારણ બને છે. गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं,
अकालिअं पावर से विणासं ।
रागाउरे ओसहिगंधगिद्धे,
सप्पे बिलाओ विव निक्खते ।। १६ ।। [ ઉત્ત॰ અ॰ ૩૨, ગા॰ ૫૦ ]
જેમ ઔષધિની સુગધ લેવામાં ગૃદ્ધ થયેલા રાગાતુર સર્પ દરમાંથી બહાર નીકળતાં જ માર્યાં જાય છે, તેમ ગધમાં અત્ય’ત આસક્તિ ધરાવનાર અકાળે વિનાશ પામે છે.
रसस्स जिन्भं गहणं वयंति,
जिब्भाए रसं गहणं वयंति । रागस्स हे समणुन्नमाहु,
दोसस्स हेउं अमणुन्नमाहु ॥ १७ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૨, ગા॰ ૬૨ ]
રસને ગ્રહણ કરનારી જિજ્વેન્દ્રિય ( કે રસનેન્દ્રિય ) કહેવાય છે. જિવૅન્દ્રિયના વિષય રસ છે. મનેાજ્ઞ ( પ્રિય ) રસ રાગનું કારણ બને છે, અમનાજ્ઞ (અપ્રિય ) રસ દ્વેષનું કારણ મને છે.
रसे जो गिद्धमुवेइ तिव्वं,
૨૦
૩૦૫
अकालिअं पावइ से विणासं ।
रागाउरे बडि विभिन्नकाए,
मच्छे जहां आमिसभोगगिद्धे ॥ १८ ॥ [ ઉર્જા અ॰ ૩૨, ગા॰ ૬૩ ]
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૦૬
[ શ્રી વીર-વચનામૃત જેમ માંસ ખાવાને લાલચુ અને મત્સ્ય ગલના કાંટામાં ફસાઈને અકાળે મરણ પામે છે, તેમ રસમાં અત્યંત આસક્તિ ધરાવનાર અકાળે વિનાશ પામે છે. फासस्स कायं गहणं वयंति,
____ कायस्स फासं गहणं वयंति । रागस्स हेउं समणुन्नमाहु,
दोसस्स हे अमणुन्नमाहु ॥ १९ ॥
[ ઉત્તઅ૩૨, ગા. ૭૫ ]. સ્પર્શને ગ્રહણ કરનારી ઈન્દ્રિય કાયા (કે સ્પર્શનેન્દ્રિય) કહેવાય છે. કાયાને ગ્રાહ્ય વિષય સ્પર્શ છે. મને (પ્રિય) સ્પર્શ રાગનું કારણ બને છે અને અમને જ્ઞ (અપ્રિય) સ્પર્શ દ્વેષનું કારણ બને છે. फासस्स जो गिद्धिमुवेइ तिव्वं,
શ૪િ પાવરૂ છે વિયં / रागाउरे सीयजरावसन्ने,
Tહમીર મ િવ છે . ૨૦ ||
[ ઉત્ત- અ. ૩૨, ગા૦ ૭૬ ] જેમ શીતળ સ્પર્શને લાલચુ બનેલે પાડે રાગાતુર થઈને જંગલના તળાવમાં પડે છે અને મગર વડે અકાળે માર્યો જાય છે, તેમ સ્પર્શમાં અત્યંત આસક્તિ રાખનાર અકાળે વિનાશ પામે છે. भावस्स मणं गहणं वयंति,
मणस्स भावं गहणं वयंति ।
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૦૭
વિષય ] रागस्स हेउं समणुन्नमाहु,
दोसस्स हे अमणुन्नमाहु ॥ २१ ॥
[ ઉત્ત- અ. ૩૨, ગા૦ ૮૮ ] મન ભાવને ગ્રહણ કરે છે અને ભાવ મનને ગ્રાહ્યા છે. મનેશ ભાવ રાગનું કારણ છે અને અમનેશ ભાવ દ્વેષનું કારણ છે.
ભાવ (વિચાર) ને ગ્રહણ કરનાર મન કહેવાય છે. મનને ગ્રાહ્ય વિષય ભાવ છે. મનેz (પ્રિય) ભાવ રાગનું કારણ બને છે અને અમનેઝ (અપ્રિય) ભાવ દ્વેષનું કારણ બને છે. भावेसु जो गिद्धि मुवेइ तिव्वं,
अकालियं पावइ से विणासं । रागाउरे कामगुणेसु गिद्धे,
રેણુમાવજી જે વા | ૨૨ છે
[ ઉત્તઅા ૩૨, ગા. ૮૯ ] જેમ રાગાતુર અને કામમાં વૃદ્ધ હાથી, હાથિણીને જોઈ માર્ગભ્રષ્ટ થાય છે અને નાશ પામે છે, તેમ જે મનુષ્ય ભાવમાં તીવ્ર આસક્તિ રાખે છે, તે (ઉન્માર્ગે દેરાઈ) અકાલે વિનાશ પામે છે. एविन्दियत्था य मणस्स अत्था,
दुक्खस्स हेऊ मणुयस्स रागिणो । ते चेव थोवं पि कयाइ दुक्खं,
न वीयरागस्स करेन्ति किंचि ॥ २३ ॥
[ ઉત્તવ અ૦ ૩૨, ગા. ૧૦૦ ]
Page #448
--------------------------------------------------------------------------
________________
३०८
[ શ્રી વીર-વચનામૃત ઈન્દ્રિય અને મનના વિષયે રાગી પુરુષને માટે જ દુઃખનું કારણ થાય છે. આ વિષયે વીતરાગને ક્યારે ય થોડું પણ દુઃખ આપી શકતા નથી. न कामभोगा समयं उवेन्ति,
न यावि भोगा विगइं उवेन्ति । जे तप्पओसी य परिग्गही य,
તો તેણું મો વિરું કરૂ છે ૨૪ /
[ ઉત્તર અ૩૨, ગા. ૧૦૧ ] કામગની સામગ્રી પિતે સમતા કે વિકાર પ્રત્યે જતી નથી, પરંતુ તેમને ગ્રહણ કરતી વખતે મનની જે સ્થિતિ હોય છે, તે પ્રમાણે સમતા કે વિકાર પ્રાપ્ત થાય છે. જે તેને અનાસક્ત ભાવે ભેગવે તેને સમતા પ્રાપ્ત થાય છે અને આસક્તિપૂર્વક ગ્રહણ કરે તથા ન મળે તે તેના તરફ હૈષ કરે એને મેહ વૃદ્ધિ પામતાં વિકાર પ્રાપ્ત થાય છે. मुहूं मुहं मोहगुणे जयन्तं,
अणेगरूवा समणं चरन्तं । फासा फुसन्ती असमंजसं च,
તેરિ મિજવૂ માણા | ર૧ /
ઉત્તઅ૦ ૪, ગા૧૧ ] મહ સ્વભાવને જ્ય કરવાને મથી રહેલ તથા શ્રમણત્વમાં વર્તતા ભિક્ષુને પ્રતિકૂલ સ્પર્શી અનેક
Page #449
--------------------------------------------------------------------------
________________
વિષય ]
૩૦૦ રૂપે વારંવાર સ્પર્શે છે, પણ તેણે એને મનથી શ્રેષ કર નહિ. मन्दा य फासा बहुलोहणिज्जा,
તપાસુ મખ ન કુન્ના / रक्खिज्ज कोहं विणएज्ज माणं, मायं न सेवेज्ज पहेज्ज लोहं ।। २६ ।।
[ ઉત્ત, અ૦ ૪, ગા૦ ૧૨ ] કેટલીક વાર મંદ જણાતાં અનુકૂળ સપર્શે બહુ ભાવનારા હોય છે, પરંતુ તે પ્રકારના સ્પર્શેનું મન કરવું નહિ. સાધકે કોધથી પિતાના આત્માને રક્ષ, માનને છોડવું, માયાને સેવવી નહિ તથા લેભને તજી દે. जे संखया तुच्छ परप्पवाई,
તે વિજ્ઞાપુ પરજ્ઞા | एए अहम्मेत्ति दुगुंछमाणो,
નુ નાવ રમે છે ૨૭ |
[ ઉત્તઅ૪, ગા. ૧૩ ] જે ઉપરથી સંકારી દેખાવા છતાં વાસ્તવમાં તુચ્છ છે, પરનિદા કરનારા છે, રાગદ્વેષથી યુક્ત છે અને પરપદાર્થોનું ચિંતન કરનારા છે, તેઓ અધમના રસ્તે છે, એમ સમજી સાધકે શરીરને નાશ થતાં સુધી ચારિત્રના ગુણ મેળવવાની ઈચ્છા રાખવી. विरज्जमाणस्स य इंदियत्था,
सदाइया तावइयप्पगारा ।
Page #450
--------------------------------------------------------------------------
________________
૩૧૦
न तस्स सव्वे वि मणुन्नयं वा,
निव्वतयंती अमणुन्नयं वा ॥ २८ ॥
[ ઉત્ત॰ અ૦ ૩૨, ગા॰ ૧૦૬ ]
ઇન્દ્રિયેાના શબ્દાદિ નાના પ્રકારના વિરક્ત થયેલ છે, તેને એ સર્વ વિષયે અમનેાજ્ઞતાને ભાવ પેદા કરી શકતા નથી. सवीयरागो कयसव्वकिच्चो,
खवेइ नाणावरणं खणणं ।
तद्देव जं दंसणमावरेइ,
[ શ્રી વીર–વચનામૃત
જે વીતરાગ છે, તે સ રીતે માત્રમાં જ્ઞાનાવરણીય ક`ના ક્ષય દનને આવરનારાં અને અંતરાય ક્ષય કરે છે.
जं चंतरायं पकरेइ कम्मं ॥ २९ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૨, ગા॰ ૧૦૮ ]
सव्वं तओ जाणइ पासए य,
अणासवे
વિષચેાથી જે મનેાજ્ઞતા કે
ज्ञाणसमाहि जुत्ते,
કૃતકૃત્ય છે. તે ક્ષણ કરે છે. તે જ રીતે કરનારા કર્મને પણ
अमोहणे होइ निरंतराए ।
आउक्खए मोक्खमुवेइ सुद्धे ॥ ३० ॥
[ ઉત્ત॰ અ૦ ૩૨, ગા૦ ૧૦૯ ]
તે માહ, અંતરાય અને આસ્રવેાથી રહિત વીતરાગ, સજ્ઞ અને સČદર્શી ખની જાય છે. તે શુકલધ્યાન તથા
Page #451
--------------------------------------------------------------------------
________________
૩૧૬
વિષય ]
સુસમાધિવત હાય છે અને આયુષ્યને ક્ષય થતાં પરમ શુદ્ધ થઈને માક્ષ પ્રાપ્ત કરે છે.
सो तस्स सव्वस्स दुहस्स मुको,
जं बाहई सययं जंतुमेयं ।
दीहामयं विप्पमुक्को સત્યો,
तो होइ अच्चतही कयत्थो ||३१|| [ઉત્ત॰ અ॰ ૩૨, ગા૦ ૧૧૦]
પછી તે મુક્તાત્મા સમસ્ત દુ:ખાથી મુક્ત થઈ જાય છે કે–જે સંસારી જીવને સદા પીડે છે. દીઘ્ર રાગથી મુક્ત થયેલા તે કૃતાર્થ આત્મા અત્યંત પ્રશસ્ત અને સુખી થાય છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
હ ધારા ઓગણત્રીસમી
કષાય
कोहं च माणं च तहेव मायं,
રોમે અન્નાથોસા एयाणि वन्ता अरहा महेसी,
न कुव्वई पाव न कारवेई ॥ १ ॥
[ સુ છુ. ૧, અ૦ ૬, ગા. ૨૬ ] ક્રિોધ, માન, તેમ જ માયા અને એ લોભ એ અધ્યાત્મદોષે છે. તેને ત્યાગ કરીને જ ભગવાન મહાવીર અહંત તથા મહર્ષિ થયા. એમ જાણીને તેમને અનુસરનારા સાધુએ સ્વયં કષાયસેવનનું પાપ કરતા નથી અને બીજા પાસે કરાવતા પણ નથી.
વિ. પ્રજ્ઞાપના સૂત્રના તેરમા પદે કષાયની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે
સુ-ટુ-ન-સચિ, મવેત્ત ક્રાંતિ ક્TI कलुसंति जं च जीवे, तेण कसाइत्ति वुच्चंति ॥
ઘણા પ્રકારનાં સુખ અને દુઃખના ફલને યેગ્ય એવા કર્મક્ષેત્રનું જે કર્ષણ કરે છે, (ઍડે છે) અથવા જીવના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે છે, તે કષાય કહેવાય છે.
कोहं माणं च मायं च, लोभं च पाववड्ढणं । वमे चत्तारि दोसे उ, इच्छन्तो हियमप्पणो ॥ २ ॥
[ દશ અ૦ ૮, ગા. ૩૭
Page #453
--------------------------------------------------------------------------
________________
કુષાય |
૩૧૩
આત્મહિતને ઇચ્છનાર સાધક પાપની વૃદ્ધિ કરનાર ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર (આધ્યાત્મિક) દેષને ત્યાગ કરે.
कोही पीइं पणासेइ, माणो विणयनासणो । माया मित्ताणि नासेइ, लोभो सव्वविणासणो ॥ ३ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૩૮ ] કોઇ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા (કપટ) મિત્રોને નાશ કરે છે અને લેભ સર્વને નાશ કરે છે. कोहो य माणो य अणिग्गहीया,
माया य लोभो य पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया, सिंचन्ति मूलाई पुणब्भवस्स ॥ ४ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૪૦] ક્રોધ અને મનને વશમાં ન રાખવાથી તથા માયા અને લેભને વધારવાથી આ ચારે કુટિલ કષાયે પુનર્જન્મ રૂપી વૃક્ષનાં મૂળને પાણી પાય છે, અર્થાત્ તેની વૃદ્ધિ
अहे वयइ कोहेणं, माणेणं अहमा गई । माया गईपडिग्घाओ, लोहाओ दुहओ भयं ॥ ५ ॥
[ ઉત્ત, અ૦ ૯, ગા. ૫૪ ] ક્રોધથી જીવ નરકમાં જાય છે; માનથી જીવ નીચ ગતિને પ્રાપ્ત કરે છે, માયાથી જીવની શુભ ગતિને નાશ
Page #454
--------------------------------------------------------------------------
________________
૩૧૪
[ શ્રી વીર–વચનામૃત
થાય છે; અને લાભથી જીવને આ લેાક તેમ જ પરલેાકમાં
ભય ઊભા થાય છે.
जे कोहेण होइ जगट्ठभासी, विओसियं जे उ
उदीरएज्जा ।
अविओसिए धासति पावकम्मी ॥ ६ ॥
[ સુ. બ્રુ. ૧, અ૦ ૧૩, ગા॰ ૫ ]
अंधे व से दंड पहं गहाय,
જે ક્રોધમાં આવીને જેવું હાય તેવું તડ ને ફડ કરી કે છે તથા ઠંડા પડી ગયેલા કલહ-કંકાસને ઉત્તેજિત કરે છે, તે અનુપશાંત દ્રવાળા પાપકમી, ટુંકા માર્ગ ગ્રહણ કરીને ચાલતા આંધળાની જેમ પીડા પામે છે.
વિ॰ કોઈ અંધ પુરુષ જલ્દી જવાની ધૂનમાં ટુક પણ વિષમ માર્ગ ગ્રહણ કરે તે રસ્તામાં કાંટા તથા શિકારી પશુઓ વડે પીડા પામે છે, તેમ ક્રોધાદિ કરનાર પુરુષા પાપકારી ક્રિયાનાં ફળરૂપે વિવિધ પ્રકારની પીડા પામે છે.
जे परिभवई परं जणं,
संसारे परिवत्तइ महं ।
अदु इंखिणिया उ पाविया,
इति संखाय मुणी ण मज्जई ॥ ७ ॥ [સ્॰ શ્રુ॰ ૧, અ૦ ૨, ૩૦ ૨, ગા॰ ૨] જે અભિમાનના આવેશમાં આવી જઈ બીજાની
Page #455
--------------------------------------------------------------------------
________________
~~
~
કષાય ]
૩૧૫:- અવજ્ઞા કરે છે, તે દીર્ધકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. પરનિદા તે સ્પષ્ટ રીતે પાપકારી છે. આ પ્રમાણે જાણુંને મુનિ પોતાના કુળ, શ્રત, તપ આદિનો મદ કરે નહિ.
વિ. ગૃહસ્થને માટે પણ આજ હિતશિક્ષા છે. न तस्स जाई व कुलं व ताणं,
___णण्णस्थ विज्जाचरणं सुचिण्णं । णिक्खम्म से सेवइऽगारिकम्म, __ण से पारए होइ विमोयणाए ॥ ८ ॥
[ સૂ૦ મૃ. ૧, અ• ૧૩, ગા૦ ૧૧ ] મનુષ્યને જાતિ કે કુલ તારી શકતા નથી. માત્ર જ્ઞાન અને સદાચાર જ તારી શકે છે. જે દીક્ષા લીધા પછી જાતિ કે કુલનું અભિમાન કરે છે, તે સાવદ્ય કર્મ કરે છે. તે પિતાના સર્વ કર્મો ખપાવીને સંસારનો પારગામી થઈ શકતું નથી.
पूयणट्ठा जसोकामी, माणसम्माणकामए । बहुं पसवइ पावं, मायसल्लं च कुव्वई ॥९॥
[ દશ૦ અ૦ ૫, ઉ૦ ૨, ગા૦ ૩૫ ]. જે સાધક પૂજા, કીર્તિ કે માન-સન્માન પામવાની ઈચ્છા કરે છે, તે અતિ પાપ કરે છે અને માયારૂપી. શલ્યને એકઠું કરે છે. सुवण्ण-रुप्पस्स उ पव्वया भवे,
सिया हु केलाससमा असंखया ।
Page #456
--------------------------------------------------------------------------
________________
- ૩૧૬
[ શ્રી વીર-વચનામૃત
नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणन्तिया ॥ १० ॥
[ ઉત્તર અ૦ ૯, ગા૦ ૪૮ ] સુવર્ણ અને રૂપાના કૈલાસ જેવડા અસંખ્ય પર્વતે હેય તે પણ લોભી પુરુષને એથી સંતોષ થતું નથી. ખરેખર ! ઈચ્છા આકાશના જેવી અનંત છે. कसिणं पि जो इमं लोयं,
पडिपुण्णं दलेज्ज इक्करस । तेणाऽवि से न संतुस्से, - ફુ યુપૂરણ રૂમે ગાયા છે ??
, અ. ૮, ગા. ૧૬ ] જે સર્વ વરતુઓથી ભરેલે આ લોક કઈ એક મનુષ્યને આપી દેવામાં આવે તે પણ તેનાથી તેને સંતોષ થતું નથી. ખરેખર ! આ આત્મા તૃપ્ત થ કઠિન છે. पुढवी साली जवा चेव,
हिरणं पसुभिस्सह । पडिपुण्णं नालमेगस्स,
ગુરુ વિના તવં રે | ૨૨ |
[ ઉત્ત. અ૦ ૯, ગા. ૪૯ ] એક લેભી માણસને ચેખા, જવ વગેરે ધાને તથા હિરણ્ય અને પશુથી ભરેલી આખી પૃથ્વી આપી દીધી હોય તે પણ તેને સંતોષ થતું નથી. એમ સમજીને સાધકે તૃષ્ણત્યાગરૂપી તપને આચરવું જોઈએ.
Page #457
--------------------------------------------------------------------------
________________
કષાય ]
૩૧૭"
ક
जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढई । दोमासकयं कज्जं, कोडीए वि न निट्टियं ॥ १३ ॥
[ ઉત્ત. અ૦ ૮, ગા. ૧૭ ] જેમ જેમ લાભ થતો જાય છે, તેમ તેમ લેભ વધતો જાય છે. લાભથી લોભની વૃદ્ધિ થાય છે. બે માસા સેનાથી થનારું કાર્ય ક્રોડે સોનામહોરથી પૂરું થયું નહિ.
વિકપિલ નામનો બ્રાહ્મણ રાજા પાસે માત્ર બે માસા સોનું માગવા ગયે હતું. રાજાએ કહ્યું કે “તારે જોઈએ તે માગ.” ત્યારે “શું માગું?” એમ વિચાર કરતાં તે એક સોનામહોર, પાંચ સોનામહોર, પચાસ સેનામહોર, એ ક્રમે ક્રમે વધતા વધતે કોડે સેનામહોર માગવાના વિચાર સુધી પહોંચી ગયા. તાત્પર્ય કે લેભને થોભ નથી, તેને કઈ મર્યાદા નથી.
कसायपच्चक्खाणेणं भन्ते ! जीवे किं जणयइ ? कसायपच्चक्खाणेणं वीयरागभावं जणयइ । वीयरागभाव-पडिवन्नेवि य णं जीवे समसुहदुक्खे
મવડું | ૪ | [ ઉત્ત, અ. ૨૯, ગા૦ ૩૬ ]. પ્રશ્ન–હે ભગવન! કષાયનો ત્યાગ કરવાથી જીવ શું ઉપાર્જન કરે ?
ઉત્તર–હે શિષ્ય! કષાયને ત્યાગ કરવાથી જીવ વીતરાગ ભાવને ઉત્પન્ન કરે છે, વીતરાગભાવને પ્રાપ્ત થયેલ
Page #458
--------------------------------------------------------------------------
________________
-૩૧૮
-~-~
[ શ્રી વીર–વચનામૃત
-~--~
~-~~~-
~~-~
તે જીવ સુખ-દુઃખમાં સમાન ભાવવાળે થાય છે. कोहविजएणं भंते ! जीवे कि जणयइ ? कोहविजएणं खन्ति जणयइ ॥ १५ ॥
ઉત્તવ અ૦ ૨૯, ગા. ૬૭ ] પ્રશ્ન–હે ભગવન ! ક્રોધને જિતવાથી જીવ શું 1 ઉપાર્જન કરે ?
ઉત્તર–હે શિષ્ય! ક્રોધને જિતવાથી ક્ષમાગુણનું ઉપાર્જન કરે.
माणविजएणं भन्ते ! जीवे किं जणयइ ? માવિન પર્વ જ્ઞ
|| ૬ |
[ ઉત્તઅ ૨૯, ગા૦ ૬૮ ] પ્રશ્નહે ભગવન્! માનને જિતવાથી જીવ શું ઉપાર્જન કરે ?
ઉત્તર–હે શિષ્ય ! માનને જિતવાથી જીવ માર્દવ કે મૃદુતાનું ઉપાર્જન કરે. मायाविजएणं भन्ते ! जीवे किं जणयइ ? मायाविजएणं अज्जवं जणयह ॥ १७ ॥
[ ઉત્તઅ. ૨૯, ગા૦ ૬૯ ] પ્રશ્ન–હે ભગવન્! માયાને જિતવાથી જીવ શું ઉપાર્જન કરે ?
ઉત્તર–હે શિષ્ય! માયાને જિતવાથી છવા આર્જવતા કે સરલતા ગુણનું ઉપાર્જન કરે.
Page #459
--------------------------------------------------------------------------
________________
કષાય ]
૩૧૯
लोभविजएणं भन्ते ! जीवे किं जणयइ ? लोभविजएणं संतोसं जणयइ
।। ૧૮ ॥
[ ઉત્ત॰ અ॰ ૨૯, ગા૦ ૭૦ ] પ્રશ્ન—હે ભગવન્ ! લેાભને જિતવાથી જીવ શુ ઉપાર્જન કરે?
ઉત્તર—ડુ શિષ્ય ! લેાભને જિતવાથી જીવ સતાષ ગુણ ઉપાર્જન કરે.
उवसमेण हणे कोहं, माणं महवया जिणे ।
मायं चाज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥ १९ ॥ [ શ॰ અ॰ ૮, ગા॰ ૨૯ ]
ક્રોધને ક્ષમાથી હણવા; માનને મૃદતાથી જિતવું; માયાને સરલતાના ગુણ કેળવીને વશ કરવી તથા લાભને સતાષથી પરાજિત કરવા.
તાત્પર્ય કે વિવિધ ગુણા કેળવવા માટે-સચ્ચારિત્રનું નિર્માણ કરવા માટે કષાયના ત્યાગ જરૂરી છે.
Page #460
--------------------------------------------------------------------------
________________
ધારા ત્રીશમી ખાલ અને પંડિત
एए बाले यपकुब्बमाणे, आवट्टई कम्मसु पावसु । १ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૧૦, ગા॰ ૫] બાળ જીવ આ પૃથ્વીકાય આદિ જીવાની સાથે દુર્વ્યવહાર કરતા પાપકથી ખરડાય છે.
रागदोस स्सिया बाला, पावं कुव्वंति ते बहुं ॥ २ ॥ [ સ્॰ શ્રુ॰ ૧, અ॰ ૮, ગા• ૮ ] આધીન થઈ ઘણું"
બાળજીવે રાગ અને દ્વેષને
પાપ કરે છે.
વિ॰ જે આત્માએ સત્ અને રહિત છે, અજ્ઞાની છે, તેમને માટે પ્રયાગ છે.
અસના વિવેકથી
અહીં ખાલ શબ્દના
जावन्तऽविन्जा पुरिसा, सव्वे ते दुक्खसंभवा । लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणन्तए || ३ || [ઉત્ત॰ અ॰ }, ગા 1
જે અવિદ્યાપુરુષા છે, તે સર્વો દુઃખને ભાગવનારા છે. તે મૂઢા અન ́ત સંસારમાં ઘણી વાર પરિભ્રમણ કરે છે. વિટ અવિદ્યા એટલે મિથ્યાત્મ કે જ્ઞાનરહિત અવસ્થા. તેનાથી યુક્ત જે પુરુષા તે અવિદ્યાપુરુષા. તાત્પર્ય કે જે પુરુષા માહ–મિથ્યાત્વના કારણે સાચુ
Page #461
--------------------------------------------------------------------------
________________
બાલ અને પંડિત 3.
૩૨૧
મેળવી શક્યા નથી, તેમને અવિદ્યાપુરુષો સમજવાના છે. તેઓ પાપપ્રવૃત્તિમાં રચ્યા-પચ્યા રહેવાથી ભારે કર્મબંધન કરે છે અને પરિણામે ભયંકર દુઃખે ભેગવે છે. આવા ભારેકમ આત્માઓને સંસાર વધી જવાથી તે વિવિધ એનિઓમાં ઉત્પન્ન થઈને મર્યા જ કરે છે. તેમની આ જન્મ-મરણની શૃંખલાને છેડે બહુ લાંબા કાળ સુધી આવતું નથી.
समिक्ख पंडिए तम्हा, पास जाइपहे बहू । अप्पणा सच्चमेसेज्जा, मेत्ति भूएसु कप्पए ।। ४ ।।
અ૬, ગા. ૨ ] તેથી પંડિત પુરુષે મોહાલરૂપ સંસારનું સ્વરૂપ સારી રીતે સમજી લઈને પિતાની જાતે સત્યનું ધન કરવું એટલે કે પિતાના કર્તવ્યને નિર્ણય કરે અને તેમાં સહુથી પ્રથમ કાર્ય એ કરવું કે સર્વ પ્રાણીઓ સાથે મૈત્રીભર્યો વર્તાવ રાખવે. निच्चुग्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मई । तारिसो मरणंऽतेवि नाsराहेइ संवरं ॥५॥
[ દશ અ૦ ૫, ઉ૦ ૨, ગા. ૩૯ ] જેમ ચાર સદા ભયભીત રહે છે અને પોતાનાં કુકર્મો વડે જ દુઃખ પામે છે, તેમ અજ્ઞાની મનુષ્ય પણ નિત્ય ભયભીત રહે છે અને પિતાનાં કુકર્મો વડે જ દુઃખ પામે છે. તેની આ હાલતમાં છેવટ સુધી કંઈ ફેરફાર થતું નથી. મૃત્યુને ઓળો નજીક દેખાય છતાં તે સંયમની આરાધના કરતા નથી.
Page #462
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
वित्तं पसवो य नाइओ, तं बाले सरणं ति मन्नई | एते मम तेसुवि अहं, नो ताणं सरणं न विज्जई ॥ ६ ॥ [ મુ. બ્રુ. ૧, અ૦ ૨, ૯૦ ૩, ગા૦ ૧૬ ]
૩૨૨
ખાળ જીવ એમ માને છે કે ધન, પશુએ તથા નાતીલાી મારુ... રક્ષણ થશે, તે મારાં છે, હું તેના છુ, પરંતુ એ રીતે તેનું રક્ષણ થતું નથી કે તેને શરણ મળતું નથી.
भणंता अकरिता य,
बंधमोक्ausoot | समासासेंति શ્રË || ૭ ||
वायाविरियमित्तेणं,
न चित्ता तायए भासा, कुओ विज्जाणुसासणं ? | विसन्ना पापकम्मेहिं, बाला पंडियमाणिणो ॥ ८ ॥
[ ઉત્ત॰ અ॰ }, ગા॰ ૧૦-૧૧ ]
અધ અને મેાક્ષને માનનારા વાદીએ સયમની વાત કરવા છતાં સંયમનુ' આચરણ કરતા નથી. કેવળ વચનાથી જ આત્માને આશ્વાસન આપે છે.
અનેક પ્રકારની ભાષાઓનું જ્ઞાન મનુષ્યને શરણભૂત થતુ નથી. વિદ્યા-મંત્રની સાધના પણુ કયાંથી શરણભૂત થાય ? તેઆ પાતાને ભલે દિગ્ગજ પતિ માને, પણ તે પાપકમ થી ખરડાયેલા હેાવાને લીધે વાસ્તવમાં અજ્ઞાની છે.
मासे मासे तु जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्धइ सोलिसं ॥ ९ ॥ [ ઉત્ત॰ અ॰ ૯, ગા॰ ૪૪ ] જે ખાળજીવ મહિના મહિના સુધી ભેાજનને ત્યાગ
Page #463
--------------------------------------------------------------------------
________________
આલ અને પતિ ]
૩૨૩
કરી માત્ર દાભની આણી પર રહે તેટલા અન્નથી પારણું કરે છે, તે તીથકર-પ્રરૂપિત ધર્મની સેાળમી કળાને પણ પ્રાપ્ત થતા નથી.
વિ॰ આ જગતમાં ખાળ જીવે પણ અનેકવિધ તપશ્ચર્યા કરે છે. તેમાં કેટલીક તા ઘણી જ આકરી હાય છે. મહિના–મહિનાના ઉપવાસ કરવા અને પારણે નામ માત્રનું અન્ન લેવું, એ કંઈ જેવી તેવી તપશ્ચર્યાં નથી. આમ છતાં તે અજ્ઞાનમૂલક હોઈને આધ્યાત્મિક દૃષ્ટિએ તેનુ વિશેષ મૂલ્ય નથી. તીર્થંકર ભગવંતાએ જે ધર્મ બતાવ્યે છે, તે જ્ઞાનમૂલક છે અને તેમાં અહિંસા, સંયમ તથા તપને ચેાગ્ય સ્થાન અપાયેલું છે. આવા જ્ઞાનમૂલક ધર્મની સાથે અજ્ઞાનમૂલક તપશ્ચર્યાની સરખામણી શી રીતે થઈ શકે? એટલે જ અહી કહ્યું છે કે તે એની સેાળમી કળાને પણ પ્રાપ્ત થતા નથી. ’
(
जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे ।
एवं पावाई मेहावी, अन्झप्पेण समाहरे ॥ १० ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૮, ગા॰ ૧૬ ]
જેમ (સંકટ આવી પડતાં) કામે પેાતાનાં અગા પેાતાના દેહમાં સકાચી દે છે, તેમ વિવેકી મનુષ્યે પાપપરાયણ ઇન્દ્રિયાને આધ્યાત્મિક જીવન દ્વારા પેાતાની અંદર સકાચી દેવી ઘટે.
વિટ પડિત, મેધાવી, સુજ્ઞ, બુદ્ધિમાન એ બધા એકાર્થી શબ્દો છે. આધ્યાત્મિક ભાવના એટલે ધમ ધ્યાનાદિ
Page #464
--------------------------------------------------------------------------
________________
૩૨૪
[ શ્રી વીર-વચનામૃત
પ્રવૃત્તિ. મન, વચન અને કાયા તેમાં જોડી દેવાથી ઇન્દ્રિયનું જેર નરમ પડી જાય છે અને આખરે તે કાબૂમાં આવી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિ વધારીને ઈન્દ્રિયને જય કરે, તે જ સાચો પંડિત છે, તે જ સાચે બુદ્ધિમાન છે. डहरे य पाणे वुड्ढे य पाणे,
તે સત્તા પર સબ્યો . उव्वेहई लोगमिणं महन्तं,
યુદ્ધોડજો, ત્રિજ્ઞા છે ?? ||
[ સૂ૦ મૃ. ૧૨, અ૦ ૧૧, ગા. ૧૮ ] જ્ઞાની પુરુષ આ વિરાટ વિશ્વનું બરાબર નિરીક્ષણ કરે છે અને તેમાં નાના તથા મોટા પ્રાણીઓને સર્વત્ર વ્યાપ્ત થયેલા જુએ છે. આ પ્રાણુઓને તેઓ આત્મતુલ્ય લેખે છે, એટલે કે પિતાના જેવી જ સુખ-દુઃખની વૃત્તિવાળા માને છે અને તેથી અપ્રમત્તોની સાથે વિચરે છે. તાત્પર્ય કે તેઓ આ નાના-મોટા જીવોની હિંસા ન થઈ જાય તે માટે પ્રત્રજિત થઈને અપ્રમત્ત દશા ધારણ કરે છે. न कम्मुणा कम्म खवेन्ति बाला,
અવમુખ વ વેન્તિ ધી ! मेहाविणो लोभ-भया वईया,
संतोसिणो न पकरेन्ति पावं ॥ १२ ॥
[ સૂ૦ ગ્રુ. ૧, અ૦ ૧૨, ગા. ૧૫ ] અજ્ઞાની છ પ્રવૃત્તિઓ તે ઘણી કરે છે, પણ તે
Page #465
--------------------------------------------------------------------------
________________
બાલ અને પંડિત ]
(૩૨૫ કર્મોત્પાદક હોવાથી પૂર્વબદ્ધ કર્મોને ક્ષય કરી શકતી નથી,
જ્યારે ધીર પુરુષની પ્રવૃત્તિ અકર્મોત્પાદક એટલે સંયમવાળી હવાને લીધે તેઓ પિતાના પૂર્વબદ્ધ કર્મો ખપાવી શકે છે. જે પુરુષે ખરેખર બુદ્ધિમાન છે, તે લેભ અને ભય એ બંને વૃત્તિઓથી દૂર રહે છે. અને એ રીતે સંતેષ ગુણથી વિભૂષિત થતાં કઈ જાતની પાપમય પ્રવૃત્તિ કરતા નથી. तिउट्टई उ मेहावी, जाणं लोगंसि पावगं । तुटुंति पावकम्माणि, नवं कम्ममकुव्वओ ॥ १३ ॥
[ સુ. બુ. ૧,૫૦ ૧૫, ગા. ૬ ] પાપકર્મોને જાણનારો બુદ્ધિમાન પુરુષ સંસારમાં રહેવા છતાં પાપને ત્રેડે છે. જે પુરુષ નવાં ક બાંધતે નથી, તેનાં સર્વ પાપકર્મો તૂટી જાય છે. जहा जुन्नाई कट्ठाई हव्यवाहो पमत्थति एवं
અત્તમાહિતે ળેિ ૨૪ / [ આ મૃ૧, અ૦ ૪, ઉ૦ ૩, ગા. ૬ ] જેમ અગ્નિ પુરાણ સૂકાં લાકડાંને શીધ્ર સળગાવી દે છે, તેમ આત્મનિષ્ઠ અને નેહરહિત (મોહરહિત) પુરુષનાં કર્મો શીવ્ર બળી જાય છે.
तुलियाणं बालभावं, अबालं चेव पंडिए । चइऊण बालभावं, अबालं सेवई मुणी ॥ १५ ॥
[ ઉત્તઅ૭, ગા. ૩૦ ] પંડિત મુનિ બાલભાવ અને અબાલભાવની તુલના કરે. તે બાલભાવને છેડી દે અને અબાલભાવનું સેવન કરે.
Page #466
--------------------------------------------------------------------------
________________
ધારા એકત્રીશમી બ્રાહ્મણ કોને કહેવો?
जो न सज्जइ आगन्तुं, पव्वयन्तो न सोयई । रमइ अज्जवयणम्मि, तं वयं बूम माहणं ॥ १ ॥
[ ઉત્ત, અ૦ ૨૫, ગા. ૨૦] જે મનુષ્યભવમાં આવીને સ્વજનાદિમાં આસક્ત થતું નથી અને તેમનાથી દૂર થવામાં શૌચ કરતો નથી, તેમ જ આર્યવચનમાં રમણ કરે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
जायरूवं जहामढे, निद्धन्तमल-पावगं । સા--મચા, તં ચં ગૂમ મf I ૨
[ ઉત્તઅ. ૨૫, ગા. ૨૧ ] જે અગ્નિમાં નાખીને ધમેલા સોના જે શુદ્ધ છે, રાગ, દ્વેષ અને ભયથી રહિત છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. तसपाणे वियाणित्ता, संगहेण य थावरे । जो न हिंसइ तिविहेणं, तं वयं वूम माहणं ।। ३ ॥
[ઉત્ત, અ૦ ૨૫, ગા. ૨૨ ] જે ત્રસ અને સ્થાવર પ્રાણીઓને સંક્ષેપ (અને વિસ્તાર) થી જાણીને તેની મન-વચન-કાયાથી હિંસા કરતે નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
Page #467
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ કાને કહેવા ? ]
कोहा वा जइ वा हासा, लोहा वा जइ वा भया । मुसं न वयई जो उ, तं वयं बूम माहणं ॥ [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા૦ ૨૩ ]
४ ॥
ક્રોધથી, હાસ્યથી, લેાભથી કે ભયથી જે જૂઠ્ઠું મેાલતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૩૨૭
चित्तमन्तमचित्तं वा, अप्पं वा जइ वा बहुं । न गिण्हाइ अदत्तं जे, तं वयं बूम माहणं ॥ ५ ॥ [ ઉત્ત॰ અ ૨૫, ગા॰ ૨૪ ]
જે સચિત્ત કે અચિત્ત, અલ્પ કે હુ માલીકે આપ્યા વિના ગ્રહણ કરતા નથી, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
વિઘ્ન- માજીસ-તેવજી, નોન સેવ મેદુળ મળતા-હાયવળ, તે વયં ધૂમ માળ || ૬ || [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા૦ ૨૫]
જે મન-વચન-કાયાથી દેવ, મનુષ્ય અને તિય ચ ( પશુ-પક્ષી ) સાથે મૈથુન સેવતા નથી, તેને અમે બ્રાહ્મણુ કહીએ છીએ.
जहा पोम्मं जायं, नोवलिपs वारिणा ।
एवं अलित्तं कामेहिं तं वयं बूम माहणं ॥ ७ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા॰ ૨૬ ]
જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી લેપાતું નથી, તેમ જે સ`સારના વાસનામય વાતાવરણમાં રહેવા છતાં કામભાગેાથી લેપાતા નથી, તેને અમે બ્રાહ્મણુ
Page #468
--------------------------------------------------------------------------
________________
૩૨૮
[ શ્રી વીર-વચનામૃત
કહીએ છીએ.
अलोलुयं मुहाजीविं, अणगारं अकिंचणं । असंसत्तं गिहत्थेसु, तं वयं बूम माहणं ॥ ८ ॥
[ ઉત્તઅ૦ ૨૫, ગા૦ ૨૭ ] જે લુપતારહિત, ભિક્ષાજવી, અણગાર (ગૃહ વિનાને-ગૃહને સ્વેચ્છાએ ત્યાગ કરનાર) અને અકિંચન હોય તથા ગૃહસ્થ સાથેના સંબંધમાં આસક્તિ રાખનાર ન હોય, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
जहित्ता पुव्वसंजोगं, नाइसंगे य बन्धवे । जो न सज्जइ भोगेसु, तं वयं बूम माहणं ॥ ९ ॥
[ ઉત્ત. અ૦ ૨૫, ગા૨૮ ] જે જ્ઞાતિજને તથા બંધુવર્ગની સાથે પૂર્વ સંબંધ છેડ્યા પછી ભેગમાં આસક્ત ન થાય, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. पसुबंधा सव्व वेया य, जटुं च पावकम्मुणा । न तं तायंति दुस्सीलं, कम्माणि बलवंति हि ॥ १० ॥
[ ઉત્ત૦ અ ૨૫, ગા. ૨૯ ]. સર્વ વેદ પશુનાં બંધનની આજ્ઞા કરે છે અને યજ્ઞ પાપકર્મને હેતુ છે. એટલે તે વેદે કે તે યજ્ઞ (અને યજ્ઞ કરનારા આચાર્ય વગેરે) દુરાચારીને તારી શકતા નથી; કારણ કે કર્મો પિતાનું ફળ આપવામાં ઘણું બળવાન હેય છે.
Page #469
--------------------------------------------------------------------------
________________
ભ્રાહ્મણુ કાને કહેવા ? ]
न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो ॥ [ ઉત્ત॰ અ૦ ૨૫, ગા૦ ૩૦ ]
११ ॥
૩૨૯
કેવળ માથુ. મુંડાવવાથી કેાઈ શ્રમણ થતું નથી, કેવળ ઝંકાર ખાલવાથી કાઈ બ્રાહ્મણ થતું નથી, કેવળ અરણ્યમાં રહેવાથી કાઈ મુનિ થતુ નથી અને કેવળ વલ્કલ ધારણ કરવાથી કેાઈ તાપસ થતું નથી.
समयाए समणो होइ, बंभचेरेण बंभणो । नाणेण उ मुणी होइ, तवेण होइ तावसो ॥ [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા૦ ૩૧ ]
१२ ॥
સમતાના ગુણ કેળવવાથી શ્રમણ થવાય છે, બ્રહ્મચ નું પાલન કરવાથી બ્રાહ્મણુ થવાય છે, ચિંતન-મનન વડે જ્ઞાનપ્રાપ્તિ કરવાથી મુનિ થવાય છે અને તપ કરવાથી તાપસ થવાય છે.
कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तिओ ।
वसो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ॥ १३ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા૦૩૨ ]
મનુષ્ય બ્રાહ્મણના કમ` વડે બ્રાહ્મણ અને છે, ક્ષત્રિયના ક્રમ વડે ક્ષત્રિય અને છે, વૈશ્યના કર્મ વડે વૈશ્ય અને છે અને શૂદ્રના ક`વડે શૂદ્ર બને છે. ક્ષત્રિયત્વ આદિ જન્મસિદ્ધ વસ્તુ વસ્તુ છે.
વિ અહીં ક શબ્દ ધા કે વ્યવસાય સૂચવે છે.
તાત્પર્ય કે બ્રાહ્મણત્વ, નથી, પણ કÖસિદ્ધ
Page #470
--------------------------------------------------------------------------
________________
૨૩૦
www
[ શ્રી વીર–વચનામૃત एए पाउकरे बुद्धे, जेहिं होइ सिणायओ । सव्वकम्मविणिमुक्कं, तं वयं बूम माहणं ॥ १४ ॥
[ ઉત્તઅ૨૫, ગા. ૩૩ ] આ ધર્મને સર્વ પ્રકટ કર્યો છે કે જે સ્નાતક થઈને (યથાખ્યાત ચારિત્ર પાળીને) સર્વકર્માથી મુક્ત થાય છે, એનું પાલન કરનારને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
एवं गुणसमाउत्ता, जे भवन्ति दिउत्तमा । ते समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ॥ १५ ॥
[ ઉત્તઅ. ૨૫, ગા. ૩૪ ] જે આવા ગુણોથી યુક્ત હોય તેઓ દ્વિજોત્તમ છે અને તેઓ જ સ્વ-પરને ઉદ્ધાર કરવામાં સમર્થ થાય છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
ધારા ત્રીશમી વીર્ય અને વીરતા
दुहा वेयं सुक्खायं, वीरियं ति पवुच्चई
किं नु वीरस्स वीरतं, कहं चेयं पवुच्चई ॥ १ ॥ ॰ શ્રુ॰ ૧, અ॰ ૮, ગા॰ ૧ ]
[
વીર્ય એ પ્રકારનુ કહેવુ છે. ( આ વિધાન સાંભળી મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે હે પૂજ્ન્મ!) વીર પુરુષની વીરતા શી છે? અને કયા કારણે તે વીર કહેવાય છે? (તે કૃપા કરીને જણાવે.)
कम्ममेगे पवेदेन्ति, अकम्मं वा वि सुव्वया ।
एएहि दोहि ठाणेहिं जहिं दीसन्ति मच्चिया ॥। २ ।। [ સૂ॰ શ્રુ ૧, અ૦૮, ગા॰ ૨ ]
(ઉત્તરમાં ભગવાન કહે છે : ) હું સુન્નતી ! કાઈ કને વી કહે છે અને કાઈ અકને વીય કરે છે. છે મૃત્યુલેાકના બધા પ્રાણી આ બે ભેદોમાં વિભક્ત છે.
વિ- વીય એ આત્માના મૂળ ગુણ છે, પણ તેનું સ્ફુરણ જે અવસ્થામાં થાય છે, તેના પરથી તેના બે ભેદ્દો પડે છેઃ સક`વીય અને અકવી . આત્મા ક જન્ય ઔયિક ભાવમાં વતતા હાય ત્યારે જે વી તુ સ્ફુરણ થાય તે સકમ કે ખાલવીય` કહેવાય છે અને.
Page #472
--------------------------------------------------------------------------
________________
૩૩૨
[ શ્રી વીર–વચનામૃત
જ્યારે ક્ષાચેાપશમિક કે ક્ષાયિક ભાવમાં વતા હોય ત્યારે જે વીનું સ્ફુરણ થાય તે અકમ કે પંડિત વીય કહેવાય છે. મનુષ્યમાં આ બેમાંથી એક વીનુ સ્ફુરણ અવશ્ય હાય છે.
सत्थमेगे तु सिखंता, अतिवायाय पाणिणं । एगे मंते अहिज्जंति पाणभूयविहेडिणो ॥ ३ ॥ [ મૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૮, ગા॰ ૪ ]
કેટલાક શસ્ત્રવિદ્યા શીખે છે અને પ્રાણીની હિંસા કરે છે, તેા કેટલાક મત્રા વગેરે મેલીને યજ્ઞાદિમાં પ્રાણીઆની વિડખના કરે છે. (આને માલવીય' સમજવું. )
माणसा वयसा चैव कायसा चैव अन्तसो ।
,
आरओ परओ वा वि, दुहा वि य असंजया ॥ ४ ॥ [સ્॰ ૩૦ ૧, અ॰ ૮, ગા॰ ]
અસયમી પુરુષ મન, વચન અને કાયાથી પેાતાને માટે તથા પારકાને માટે શત્રુતા કરે છે અને કરાવે છે.
माइणो कट्टु माया य, कामभोगे समारमे । हंता छित्ता पगन्भिता, आयसायाणुगामिणो ॥ ५ ॥ [ મુ. બ્રુ. ૧, અ॰ ૮, ગા॰ ૫ ]
માત્ર પોતાના સુખના જ વિચાર કરનારા માયાવી પુરુષો માયા-કપટ કરીને કામભોગનિમિત્તે પ્રાણીઓની હિંસા કરે છે અને તેના હણનાર, છેદનાર તથા ડામ ઢનારા વગેરે અને છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
વી અને વીરતા ]
एयं सकम्मवीरियं बालाणं तु पवेइयं । इत्तो अकम्मविरियं, पडियाणं सुणेह
मे ॥
3334
६ ॥
[ સુ. બ્રુ. ૧, અ॰ ૮, ગા॰ ૯ ] આ રીતે ખાલવાનુ` સકમ વીય વધુ બ્યુ. વે પડિતાનું અક વીય વર્ણવું તે સાંભળે. दविए बंधणुम्मुक्के, सव्वओ छिन्नबंधणे । पणोल्ल पावगं कम्मं, सलं कंतइ अन्तसो ॥ ७ ॥ [ ॰ શ્રુ. ૧, અ॰ ૮, ગા॰ ૧૦ ] પડિત પુરુષા રાગદ્વેષથી રહિત હાય છે, કષાયરૂપી અંધનથી નિવૃત્ત હાય છે, સત્ર શઃ સ્નેહબ ધનને કાપી નાખે છે તથા પાપકમાં છેડીને પેાતાના આત્માને લાગેલા શલ્યને મૂળથી ઉખાડી નાખે છે.
नेयाज्यं सुक्खायं, उवायाय समीहए
भुजो भुज्जो दुहावासं, असुहत्तं तहा तहा ॥ ८ ॥
[ સૂ. બ્રુ. ૧, અ॰ ૮, ગા॰ ૧૧] તીર્થંકરેએ કહેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગને ગ્રહણ કરીને તેમાં સારી રીતે પુરુષા ફ઼ારવવેા. ( એ પડતવીય છે અને તેનું પિરણામ સુખદાયી છે, ) જ્યારે ખાલવીય પુનઃ પુનઃ દુઃખદાયી છે. તે જેમ જેમ ફેારવાતું જાય છે, તેમ તેમ દુઃખ વધતું જાય છે. ठाणी विविहठाणाणि, चइस्संति ण संसओ । अणियए अयं वासे, णायएहि सुहीहि य ॥ १ ॥ एवमायाय मेहावी, अप्पणो गिद्धिमुद्धरे । आरियं उवसंपज्जे, सव्वधम्ममकोवियं ॥ १
[ સુ. બ્રુ. ૧, અ॰ ૮, ગા૦ ૧૨-૧૩ ]
Page #474
--------------------------------------------------------------------------
________________
૩૩૪.
[ શ્રી વીર-વચનામૃત
એમાં સંશય નથી કે વિવિધ સ્થાનોમાં વસનારા મનુષ્ય કઈને કઈ વખતે પિતાનું સ્થાન છેડશે. જ્ઞાતિ અને સહદેની સાથેનો આ વસવાટ અનિત્ય છે. આ વિચાર કરીને પંડિત પુરુષ આત્માના મમત્વભાવનો છેદ કરી નાખે તથા સર્વ ધર્મોથી અનિંદ્ય એવા આર્યધર્મને ગ્રહણ કરે. अणु माणं च मायं च, तं पडिन्नाय पंडिए । आयतटुं सुआदाय, एवं वीरस्स वीरियं ।। ११ ।।
[ સુ. મુ. ૧, અ૦ ૮, ગા૦ ૧૮ ] પંડિત પુરુષ બૂરું ફળ જાણીને માન કે માયાનું - અણુમાત્ર સેવન ન કરે. તે આત્માર્થને સારી રીતે ગ્રહણ કરે, એ જ વીર પુરુષની વીરતા છે.
अइक्कम्मति वायाए, मणसा वि न पत्थए । सबओ संवुडे दन्ते, आयाणं सुसमाहरे ॥ १२ ॥
[ મૂ, મુ. ૧, અ૦ ૮, ગાઇ ૨૦] સાચે વીર હિંસક વાણીનો પ્રયોગ ન કરે, તેમ મનથી પણ કોઈ પણ પ્રાણીની હિંસા કરવાનું ન વિચારે. તે સર્વથા સંયમી બને, પિતાની ઇન્દ્રિયોને જિતે તથા મોક્ષમાર્ગનાં સાધનોને ગ્રહણ કરે. कडं च कज्जमाणं च, आगमिस्सं च पावगं । सव्वं तं णाणुजाणन्ति, आयगुत्ता जिइंदिया ॥ १३ ॥
[ સૂ૦ શ્રુ. ૧, અ૦ ૮, ગા. ૨૧ ] જે આત્મગુપ્ત અને જિતેન્દ્રિય પુરુષ છે, તે
Page #475
--------------------------------------------------------------------------
________________
વીય અને વીરતા ]
૩૩૫
કાઈના દ્વારા કરાયેલા, કરાતાં, કે ભવિષ્યમાં કરાનાર પાપની અનુમાદના ન કરે.
पंडिए वीरियं लधुं, निग्घायाय
पवत्तगं ।
धुणे पुव्वकडं कम्मं, णवं वाऽवि ण कुव्वई ॥ १४ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૧૫, ગા॰ ૨૨ ] પ`ડિત પુરુષ કર્માનું વિદારણ કરવામાં સમથ વીય ને પ્રાપ્ત કરીને નવીન કર્મ કરે નહિ તથા પૂર્વીકૃત કર્મોને ખંખેરી નાખે.
जे य बुद्धा महाभागा, वीरा असमत्तंसिणो ।
असुद्धं तेर्सि परक्कतं, सफलं होइ सव्वसो ।। १५ ।। [ મૂ॰ બ્રુ ૧, આ॰ ૮, ગા ૨૨ ]
સમ્યક્ દનથી રહિત અને પરમાર્થને નહિ જાણનારા એવા વિદ્યુત યશવાળા વીર પુરુષોનું પરાક્રમ અશુદ્ધ છે તે સર્વ રીતે સ`સાર વધારવામાં સફલ થાય છે. તાપય કે તેનાથી સંસાર ઘણા વધી જાય છે.
जे य बुद्धा महाभागा, वीरा सम्मत्तदंसिणो ।
મુદ્ધ તેપ્તિ પરત, બ ં- હોર્ સવ્વસો ॥ ૬ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૮, ગા૦ ૨૩ ] સમ્યક્ દનવાળા અને પરમાને જાણનારા એવા વિદ્યુત યશવાળા વીર પુરુષનું પરાક્રમ શુદ્ધ છે. તે સ‘સારને વધારવામાં સર્વ રીતે નિષ્ફળ જાય છે. તાત્પર્યં કે તેનાથી કાઈ રીતે સ`સાર વધતેા નથી.
कुजए अपराजिए जहा,
अक्खेहिं कुसलेहि दीवयं ।
Page #476
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વર-વચનામૃત
૩૩૬
कडमेव गहाय नो कलिं,
નો તી નો વેવ ટાવર | ૨૦ | एवं लोगम्मि ताइणा, | ગુફા રે ધખે છે ! तं गिण्ह हियति उत्तम,
મિવ રેસવાય પણ . ૨૮ [ સુ છુ૧, અ૦ ૨, ઉ૦ ૨, ગા. ૨૩-૨૪ ]
જુગાર ખેલવામાં નિપુણ જુગારી જુગાર ખેલતી વખતે જેમ “કૃત” નામના પાસાને જ ગ્રહણ કરે છે, પણ “કલિ” “ત્રેત્તા” કે “દ્વાપર ” ને ગ્રહણ કરતે નથી અને અપરાજિત રહે છે, તેમ પંડિત પુરુષ આ લેકમાં જગત્રાતા સર્વએ જે ઉત્તમ અને અનુત્તર ધર્મ કહ્યો છે, તેને જ પોતાના હિતને માટે ગ્રહણ કરે. બાકીના બધા ધર્મોને તેઓ એ રીતે છેડી દે કે જે રીતે કુશળ જુગારી કૃત” સિવાયના અન્ય પાસાઓને છેડી દે છે. झाणजोगं समाहटु,
___ कायं विउस्सेज्ज सव्वसो । तितिक्खं परमं नच्चा,
आमोक्खाए परिव्वएज्जासि ॥ १९ ॥
[ સૂ૦ મુ. ૧, અ ૮, ગા. ૨૬ ] પંડિત પુરુષ ધ્યાનયોગને ગ્રહણ કરે, દેહભાવનાનું સર્વથા વિસર્જન કરે, તિતિક્ષાને ઉત્તમ સમજે અને શરીર પડતાં સુધી સંયમનું પાલન કરતે રહે.
Page #477
--------------------------------------------------------------------------
________________
ધારા તેત્રીસમી સમ્યક્ત્વ
निस्सग्गुवएरुई, आणरुई सुत्तबीअरुइमेव । અમિાન—વિત્યા, જિરિયા—સંવેવ ધમ્મ |
|
[ ઉત્ત॰ અ॰ ૨૮, ગા॰ ૧૬ ]
(૧) કાઈને સ્વાભાવિક રીતે જ તત્ત્વની રુચિ થવાથી, (૨) કાઈને ઉપદેશ શ્રવણ કરવાથી, (૩) કાઈ ને ભગવાનની આ પ્રમાણે આજ્ઞા છે એમ જાણવાથી, (૪) કોઈ ને સૂત્રો સાંભળવાથી, (૫) કાઈને એક શબ્દ સાંભળી તેનો વિસ્તાર કરનારી બુદ્ધિથી, (૬) કાઈને વિશિષ્ટ જ્ઞાન થવાથી, (૭) કાઈ ને વિસ્તારપૂર્વક અથ શ્રવણ કરવાથી, (૮) કાઈને સતક્રિયાઓ તરફ રુચિ થવાથી, (૯) કાઈ ને સંક્ષેપમાં રહસ્ય જાણવાથી તા (૧૦) કાઈને ધમ પ્રત્યે અભિરુચિ થવાથી એમ દશ પ્રકારે સમ્યક્ત્વ થાય છે.
।
વિ સમ્યક્ત્વનો સામાન્ય પરિચય આ પૂર્વેની ધારામાં આવી ગયા છે. તે અંગે વિશેષ જાણવા જેવુ' અહીં અપાયુ' છે.
નિસ્યંશિય—નિલિય-નિવૃિત્તિનિષ્ઠા-અમૂતી ચ। उववूह - थिरीकरणे, वच्छल - पभावणे अठ्ठ in [ ઉત્ત॰ અ॰ ૨૮, ગા૰ ૩૧ ]
સમ્યકૃત્વનાં આઠ અંગે આ પ્રમાણે સમજવા : (૧) નિઃશ’ક્તિ, (૨) નિઃકાંક્ષિત, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢદૃષ્ટિ, (૫) ઉપબૃંહણા, (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય અને
ર
Page #478
--------------------------------------------------------------------------
________________
૩૩૮
[ શ્રી વીર–વચનામૃત
(૮) પ્રભાવના.
વિજિનવચનમાં શંકા ન રાખવી, એ નિશક્તિ નામનું પ્રથમ અંગ. જિનમત વિના અન્ય મતની આકાંક્ષા ન કરવી, એ નિઃકાંક્ષિત નામનું બીજું અંગ. ધર્મકરણના ફળમાં સંદેહ ન રાખે, એ નિર્વિચિકિત્સા નામનું ત્રીજું અંગ. અન્ય મતવાળાએાના ભપકાથી અંજાઈ ન જવું, એ અમૂઢદષ્ટિ નામનું ચોથું અંગ. સમ્યક વધારીને ઉત્તેજન આપવું, એ ઉપવૃંહણ નામનું પાંચમું અંગ. કઈ સમ્યકત્વમાંથી ડગતે હેય તે તેને સ્થિર કરે, એ સ્થિરીકરણ નામનું છઠ્ઠ અંગ. સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય દાખવવું એટલે કે તેની દરેક પ્રકારે ભક્તિ કરવી, એ સાધર્મિક-વાત્સલ્ય નામનું સાતમું અંગ અને જિનશાસનની પ્રભાવને થાય અર્થાત્ લેકેમાં તેને પ્રભાવ વધે, એવાં કામ કરવાં, એ પ્રભાવના નામનું આઠમું અંગ. मिच्छादसणरत्ता, सनियाणा हु हिंसगा ।। इय जे मरंति जीवा, तेसिं पुण दुल्लहा बोहि ॥ ३ ॥
[ ઉત્તઅ૩૬, ગા. ૨૫૮ ] જે જીવો મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, સાંસારિક ફળની અપેક્ષાપૂર્વક ધર્મકરણ કરનારા છે તથા હિંસક છે, તે એ જ ભાવનાઓમાં મરતાં દુર્લભધિ થાય છે, અર્થાત તેમને સમ્યગ્ગદર્શનાદિની પ્રાપ્તિ જલ્દી થતી નથી. इओ विद्धंसमाणस्स, पुणो संबोहि दुल्लहा । दुल्लहाओ तहच्चाओ, जे धम्म? वियागरे ॥ ४ ॥
[ સ૦ મૃ૦ ૧, અ૦ ૧૫, ગા. ૧૮ ]
Page #479
--------------------------------------------------------------------------
________________
સમયકત્વ ]
૩૩૯
જે જીવ સમ્યકત્વમાંથી પતિત થઈ મૃત્યુ પામે છે, તેને ફરીથી ધર્માધિ પ્રાપ્ત થવી બહુ કઠિન છે. વળી તેને સમ્યકત્વપ્રાપ્તિને એગ્ય અંતઃકરણના પરિણામે થવા કે ધર્માચરણની વૃત્તિ થવી પણ મુશ્કેલ છે. कुप्पवयणपासंडी, सव्वे उम्मग्गपद्विआ । सम्मगं तु जिणक्खायं, एस मग्गे हि उत्तमे ॥ ५ ॥
ઉત્તર અ૦ ૨૩, ગા. ૬૩ ] કુપ્રવચનને માનનાર સર્વ સંપ્રદાયે ઉન્માર્ગમાં રહેલા છે અને જિનપ્રવચનને માનનારા સમ્યગ્ર માર્ગમાં રહેલા છે. જિનેશ્વરએ કહેલ માર્ગ જ ઉત્તમ છે.
सम्मइंसणरत्ता, अनियाणा सुक्कलेसमोगाढा । इय जे मरंति जीवा, सुलहा तेसिं भवे बोही ॥ ६ ॥
[ ઉત્તઅ૦ ૩૬, ગા. ૨૫૮ ] જે જ સમ્યગદર્શનમાં અનુરક્ત છે, સાંસારિક ફળની અપેક્ષા વિના ધર્મકરણ કરનારા છે તથા શુકલલેશ્યાથી યુક્ત છે, તે એ જ ભાવનામાં મરીને પરલેકમાં સુલભધિ થાય છે. અર્થાત્ તેમને સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ જલદી થાય છે. जातिं च वुदि च इहज्ज पास,
મૂર્દિ કાળે વિહેદ સાથે ! तम्हाऽतिविज्जो परमंति णच्चा, सम्मत्तदंसी ण करेति पावं ॥ ७ ॥
[ આ૦ અ• ૩, ઉ૦ ૨ ]
Page #480
--------------------------------------------------------------------------
________________
૩૪૦
| શ્રી વીર-વચનામૃત
- હે પુરુષ! આ સંસારમાં જન્મ અને મરણરૂપી જે બે મહાન દુખે છે, તેને તું જે અને સઘળા જેને સુખ પ્રિય લાગે છે, અને દુઃખ અપ્રિય લાગે છે, તે બાબતનું જ્ઞાન મેળવ. આ પ્રમાણેનું જ્ઞાન થવાથી જ જ્ઞાની પુરુષે સમ્યક્ત્વધારી બની હિંસાદિ પાપ કરતા નથી. जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करिति भावेणं । अमला असंकिलिट्ठा, ते होंति परित्तसंसारी ॥ ८ ॥
[ ઉત્ત, અ૦ ૩૬, ગા૦ ૨૬૦ | જે જિનવચનમાં શ્રદ્ધાન્વિત છે, જે જિનવચનમાં કહેવાયેલી ક્રિયાઓ ભાવપૂર્વક કરે છે, જે મિથ્યાત્વ આદિ. મલથી રહિત છે તથા જે રાગદ્વેષયુક્ત તીવ્ર ભાવે ધારણ કરતા નથી, તે મર્યાદિત સંસારવાળા બને છે. અર્થાત તેમનું ભવભ્રમણ ઘણું ઘટી જાય છે. धम्मसद्धाएणं भंते ! जोवे किं जणयइ ?
धम्मसद्धाएणं सायासोक्खेसु रज्जमाणे વિશ્વવું || 8 |
[ ઉત્તર અ. ૨૯, ગા. ૩ ] પ્રશ્ન–હે ભગવન ! ધર્મ શ્રદ્ધાથી જીવશું ઉપાર્જન કરે?
ઉત્તર–હે શિષ્ય! ધર્મશ્રદ્ધાથી શાતા-સુખમાં અનુરાગી થયેલ છે તેનાથી વિરક્ત થાય છે.
Page #481
--------------------------------------------------------------------------
________________
-
-
- -
-
-
ધારા ચેત્રીશમી ષડાવશ્યક
ને તક
જ ન
જન
[અનુગદ્વારસૂત્રમાં કહ્યું છે કેआवस्सयं अवस्सकरणिज्जं,
धुव-निग्गहो विसोही अ । अज्झयणछक्कवग्गो,
नाओ आराहणा मग्गो ॥ આવશ્યક, અવશ્યકરણીય, ધ્રુવ, નિગ્રહ, વિધિ, અધ્યયનષડ્રવર્ગ, ન્યાય, આરાધના અને માર્ગ એ પર્યાયશબ્દો છે.
આવશ્યકના અર્થ અને તેમાં જણાવ્યું છે કેसमणेणं सावएण य, अवस्स-कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसस्स य, तम्हा आवस्सयं नाम ।
જે દિવસ અને રાત્રિના અંત ભાગે શ્રમણ અને શ્રાવક વડે અવશય કરવા યોગ્ય છે, તેથી તે આવશ્યક કહેવાય છે.
આ ક્રિયાને વર્તમાનકાળે પ્રતિક્રમણ શબ્દથી ઓળખનવાને પ્રચાર છે. જે પ્રતિક્રમણ દિવસના અંત ભાગે કરાય તે દૈવસિક (દેવસિય) પ્રતિક્રમણ અને રાત્રિના અંત ભાગે કરાય તે રાત્રિક (રાઈઅ) પ્રતિક્રમણ. આ સિવાય પક્ષના
Page #482
--------------------------------------------------------------------------
________________
૩૪૨
[ શ્રી વીર-વચનામૃત અંતે, ચાતુર્માસના અંતે અને સંવત્સરના અંતે પણ ખાસ પ્રતિકમણની ક્રિયા કરવામાં આવે છે, તેને અનુક્રમે પાક્ષિક પ્રતિક્રમણ, ચાતુર્માસિક પ્રતિક્રમણ અને સાંવત્સરિક પ્રતિક્રમણ કહેવામાં આવે છે.
આવશ્યક ક્રિયા અંગે વધારે સ્પષ્ટીકરણ કરતાં તેમાં જણાવ્યું છે કે – 'आवस्सयस्स एसो पिंडत्थो वण्णिओ समासेणं । एतो एकेकं पुण, अज्झयणं कित्तइस्सामि । તે કહ-() સામાર્ચ, (૨) વાસસ્થળો, (૩) વં, (૪) ફિલમ, () , (૬) પરવાળું
આવશ્યકને આ સમુદાયાથે ટૂંકમાં કહ્યો. હવે તેમાંના એક એક અધ્યયનનું હું વર્ણન કરીશ. તે આ રીતેઃ (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિ–સ્તવ, (૩) વંદનક, (૪) પ્રતિકમણ, (૫) કાત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન તાત્પર્ય કે આવશ્યક ક્રિયાઓ છ પ્રકારની છે, તે દરેકના નામ આ પ્રમાણે સમજવાનાં છે.]
सामाइएणं भन्ते ! जीवे किं जणयइ ? सामाइएणं सावज्जजोगविरई जणयइ ॥ १ ॥
[ ઉત્તઅ૨૯, ગા. ૮ ] પ્રશ્ન–હે ભગવન!સામાયિકથી જીવશું ઉપાર્જન કરે?
ઉત્તર–શિષ્ય! સામાયિકથી જીવ સાવદ્યાગની નિવૃત્તિ ઉપાર્જન કરે.
Page #483
--------------------------------------------------------------------------
________________
થડાવશ્યક ]
૩૪૩
વિસાવદ્યાગ એટલે પાપકારી પ્રવૃત્તિ. તેની નિવૃત્તિ એટલે તેમાંથી વિરામ પામવાપણું, તાત્પર્ય કે કઈ પણ જીવ સામાયિકની કિયા અંગીકાર કરે છે, ત્યારે “હું મન-વચન-કાયાથી કઈ પાપ કરીશ નહિ કે કરાવીશ નહિ” એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે અને તે અનુસાર સામાયિક દરમિયાન કોઈ પણ પાપકારી પ્રવૃત્તિ કરતું નથી. એ વખતે ધર્મધ્યાનાદિ શુભ પ્રવૃત્તિ જ કરે છે. એક સામાયિકને કાળ બે ઘડી એટલે અડતાલીસ મીનીટનો ગણાય છે. સામાયિક એ બે ઘડીને યોગ છે. તે અંગે વધારે જાણવા ઈચ્છનારે ધર્મબોધ ગ્રંથમાળામાં અમારું લખેલું બે ઘડી ગ” નામનું પુસ્તક અવશ્ય જેવું.
चउव्वीसत्थएणं भन्ते ! जीवे किं जणयइ ? चउव्वीसत्थएणं दसणविसोहिं जणयइ ॥ २ ॥
[ ઉત્તઅ૨૯, ગા૦ ૯] પ્રશ્ન–હે ભગવન્! ચતુર્વિશતિ-સ્તવથી જીવ શું ઉપાર્જન કરે?
ઉત્તરહે શિષ્ય ! ચતુર્વિશતિ-સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિ ઉપાર્જન કરે.
વિટ દર્શનવિશુદ્ધિ એટલે સમ્યક્ત્વની નિર્મળતા. તાત્પર્ય કે ચોવીશ તીર્થંકરના ગુણેનું અદ્ભુત કીર્તન કરતાં સમ્યકત્વમાં રહેલી અશુદ્ધિ દૂર થાય છે અને દેવ-ગુરુધર્મ પ્રત્યેની શ્રદ્ધા ખૂબ મજબૂત બને છે.
Page #484
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
સ્તવન, સ્તુતિ તથા તેત્રે વગેરે દ્વારા શ્રી જિનેશ્વર દેવની જે ભક્તિ કરવામાં આવે છે, તેને સમાવેશ આ બીજા પ્રકારના આવશ્યકમાં થાય છે. वंदणएणं भन्ते ! जीवे किं जणयइ ? वंदणएणं नीयागोयं कम्मं खवेइ उच्चागोयं कम्मं निबंधइ । सोहग्गं च णं अपडिहयं आणाफलं निव्वत्तेइ । दाहिणभावं च णं जणयइ ॥ ३ ॥ |
ઉત્તઅ૦ ૨૯, ગા. ૧૦ ] પ્રશ્ન–હે ભગવન્! વંદનકથી જીવ શું ઉપાર્જન કરે?
ઉત્તર—હે શિષ્ય! વંદનથી જીવ નચત્ર કર્મને ક્ષય કરે અને ઉચ્ચત્ર કર્મ બાંધે. વળી તે અપ્રતિહત સૌભાગ્ય અને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરે, તેમ જ વિશ્વવલ્લભ બને.
વિ. ગુરુને વિધિથી વિનયપૂર્વક વંદન કરવું તે વંદનક નામનું ત્રીજું આવશ્યક છે. ગુરુને વિનય કર્યા વિના કે તેમના પ્રત્યે અત્યંત આદરમાનની લાગણી રાખ્યા વિના આધ્યાત્મિક પ્રસાદ પ્રાપ્ત થતું નથી. તેમને રોજ સવાર-સાંજ વિધિપૂર્વક વંદન કરવાથી ઉપર જણાવ્યા તેવા લાભે થાય છે.
पडिक्कमणेणं भन्ते! जीवे किं जणयइ ? पडिक्कमणेणं वयछिराणि पिहेइ । पिहिय-वयछिदे पुण जीवे निरुद्धासवे असबलचरित्ते अट्ठसु
Page #485
--------------------------------------------------------------------------
________________
પડાવશ્યક ]
૩૪૫
पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए વિદુરૂ | ૪ |
[ ઉત્તર અ૦ ૨૯, ગા. ૧૧ ] પ્રશ્ન–હે ભગવન્! પ્રતિક્રમણથી જીવશું ઉપાર્જન કરે?
ઉત્તર—હે શિષ્ય! પ્રતિકમણુથી જીવ વ્રતનાં છિદ્રોને ઢાંકે, વ્રતનાં છિદ્રોને ઢાંકતાં તે જીવ આમ્રવને રોકનારે થાય, શુદ્ધ ચારિત્રવંત અને અષ્ટપ્રવચનમાતામાં ઉપગવાળે થાય તથા સમાધિપૂર્વક સંયમમાર્ગમાં વિચરે.
વિઅજ્ઞાન, મોહ કે પ્રમાદવશાત્ પિતાના મૂળ સ્વભાવથી દૂર ચાલ્યા ગયેલા જીવનું પિતાના મૂળ સ્વભાવ તરફ પાછું ફરવું તે પ્રતિક્રમણ કહેવાય છે. આ એક પ્રકારની આત્મનિરીક્ષણ કે આત્મશુધનની ક્રિયા છે. કારણ કે તેમાં આત્માએ કરેલી દરેક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરીને થયેલી ભૂલે શોધી કાઢવાની હોય છે અને તે માટે દિલગીર થવાનું હોય છે. જે ભૂલે માત્ર દિલગીરીથી સુધરે તેવી ન હોય તે માટે પ્રાયશ્ચિત ગ્રહણ કરવું પડે છે. જેમ ઘરને દરરોજ શુદ્ધ-સ્વચ્છ રાખવાથી તે રહેવા લાયક બને છે, તેમ આત્માને દરરોજ શુદ્ધ-સ્વચ્છ કરવાથી વતની આરાધના બરાબર થાય છે અને તેથી ચારિત્ર ઉત્તમ પ્રકારનું બને છે.
काउस्सग्गेणं भंते ! जीवे किं जणयइ ? का उस्सग्गेणं तीयपडुपन्नं पायच्छित्तं विसोहेइ । विसुद्धपायच्छित्ते य जीवे निव्वुयहियए
Page #486
--------------------------------------------------------------------------
________________
૩૪}
ओहरियभरुव्व भारवहे મુદ્દે મુદ્દેન વિરૂ / ક્॥
[ ઉત્ત॰ અ॰ ૨૯, ગા૦ ૧૨ ] પ્રશ્ન—હે ભગવન્ ! કાચેાત્સગથી જીવ શું ઉપાર્જન કરે? ઉત્તર—હે શિષ્ય ! કાચાસથી જીવ અતીત અને વર્તમાન કાળના અતિચારાની શુદ્ધિ કરે. પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થયેલા જીવ એવા નિવ્રુત્ત હૃદયવાળા થઈ જાય છે કે જેવા માથેથી ભાર ઉતરતાં ભારવાહક. આ રીતે નિવૃત્ત હૃદયવાળા થઈ ને પ્રશસ્ત ધ્યાનને પ્રાપ્ત કરતેા સુખ પૂર્વીક વિચરે.
વિ॰ કાયાના ઉત્સગ કરવા અર્થાત્ દેહભાવનાને ત્યાગ કરી આત્મનિરીક્ષણ કે આત્મચિંતનમાં લાગી જવુ એને કાચેાત્સગ કહેવામાં આવે છે. તેમાં એક આસને મૌનપૂર્વક સ્થિરતાથી રહેવાનુ હોય છે. આ કાચેત્સગની ક્રિયાથી કેવા લાલે થાય છે, તે અહીં જણાવ્યું છે. આ વિષય ઘણા ઊંડા અને સમજવા જેવા છે. તે જાણવા ઈચ્છનારે અમારી લખેલ ટીકાના પ્રથમ ભાગ
જોવા
[ શ્રી વીર–વચનામૃત
6
શ્રી પ્રતિકમણુસૂત્ર-પ્રાધ તેમાં ‘ તસઉત્તરી સૂત્ર,
*
· અનર્થ
સૂત્ર' અને રિહ’તચેઈયાણુસૂત્ર' ના વિવેચનપ્રસ'ગે આ વિષયનું સપ્રમાણ વિસ્તૃત વિવેચન
કરેલુ છે.
24
पसत्थझाणाव गए
पच्चक्खाणेण भन्ते ! जीवे किं पच्चक्खाणेणं आसवदाराई निरुंभइ | ( पच्च
નયર્ ?
Page #487
--------------------------------------------------------------------------
________________
ષડાવશ્યક ]
૩૪૭.
-------vvvvvvvvvvvvv-૪wwww
wwwwwww
क्खाणेणं इच्छानिरोहं जणयइ। इच्छानिरोह गए य णं जीवे सव्वदव्वेसु विणीयतण्हे સમૂહ વિરુ) | ૬ |
, અ ૨૯, ગા. ૧૩ ] પ્રશ્ન–હે ભગવન્! પ્રત્યાખ્યાનથી જીવ શું ઉપાર્જન કરે ?
ઉત્તર—હે શિષ્ય! પ્રત્યાખ્યાનથી જીવ આસ્રવ દ્વારોને નિરોધ કરે. પ્રત્યાખ્યાનથી જીવ ઈચ્છાનિધિ કરે. ઇચ્છાનિરોધ કરાયેલે જીવ સર્વ દ્રવ્ય-પદાર્થમાં તૃષ્ણારહિત અને શાંત થઈને વિચરે.
Page #488
--------------------------------------------------------------------------
________________
ધારા પાંત્રીશમી
ભાવના
तहिं तहिं सुयक्खायं, से य सच्चे सुआहिए । सया सच्चेण सम्पन्ने, मेत्तिं भूएहि कप्पए ॥ १ ॥
[ સૂ૦ શ્રુ. ૧, અ. ૧૫, ગા. ૩ ] વીતરાગ મહાપુરુષોએ જે જે ભાવ કહ્યા છે, તે સર્વે વાસ્તવમાં યથાર્થ છે. જેને અંતરાત્મા સદા સત્ય ભાવથી ભરેલો છે, તે સર્વે જે પ્રતિ મિત્રીભાવ રાખે છે.
भूएहि न विरुज्झेजा, एस धम्मे वुसीमओ । वुसिमं जगं परिन्नाय, अस्सि जीवियभावणा ॥ २ ॥
( [ સૂ૦ શ્ર૧, અ૦ ૧૫, ગા. ૪ ]
કઈ પણ પ્રાણી સાથે વૈર-વિરોધ ન કરે એ સંયમી પુરુષને ધર્મ છે. સંયમી પુરુષે જગતના સ્વરૂપને સારી રીતે સમજીને જીવનને ઉત્કર્ષ કરનારી સંભાવનાએ ભાવવી. भावणाजोगसुद्धप्पा, जले णावा व आहिया । नावा व तीरसम्पन्ना, सव्वदुक्खा तिउट्टइ ॥ ३ ॥
[ સૂ૦ કૃ૦ ૧, અ૦ ૧૫, ગા. પ ] ભાવનાગથી શુદ્ધ થયેલે આત્મા જળ ઉપર નૌકા તરે તેમ સંસારમાં તરે છે. જેમ અનુકૂળ પવનને ગે નૌકા કિનારે પહોંચે છે, તેમ એ સંસારના કિનારે પહોંચે છે અને ત્યાં એનાં સર્વ દુઃખેને અંત આવે છે.
Page #489
--------------------------------------------------------------------------
________________
ભાવના ]
૩૪૯से हु चक्खू मणुस्साणं, जे कंखाए य अंतए ॥ ४ ॥ ( [ સૂ૦ છુ. ૧, અ. ૧૫, ગા. ૧૪ ]
જે મનુષ્ય (ભાવનાબળે) ભેગેચ્છાને, વાસનાને અંત કરે છે, તે અન્ય મનુષ્યોને ચક્ષુરૂપ થાય છે, અર્થાત માર્ગ દર્શાવનારો બને છે.
अन्तेण खुरो वहई, चक्कं अन्तेण लोदुई ॥ अन्ताणि धीरा सेवन्ति, तेण अन्तकरा इह ॥ ५ ॥
[ યુ. ૧, અ૦ ૧૫, ગા. ૧૪-૧૫ ] અસ્તરે પિતાના અંત ભાગ પર (ધાર પર) ચાલે. છે. ગાડાનું પૈડું પણ પિતાના અંત ભાગ પર ચાલે છે. તેમ મહાપુરુષ જીવનના અંતિમ સત્યે પર ચાલે છે. અને તેથી જ સંસારને અંત કરનારા થાય છે. जम्मं दुक्खं जरा दुक्खं,
रोगाणि मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जन्तवो ॥ ६ ॥
[ ઉત્ત, અ ૧૯, ગા. ૧૫ ] જન્મ એ દુઃખ છે, જરા પણ દુઃખ છે, રોગો અને મરણ પણ દુઃખ જ છે. અહે ! આ આખો સંસાર દુઃખમય છે કે જેમાં પ્રાણીઓ ઘણે કલેશ પામે છે. इमं सरीरं अणिच्चं, असुई असुइसंभव । । असासयावासमिणं, दुक्खकेसाण भायणं ॥ ७ ॥
- [ ઉત્તઅ૧૯, ગા. ૧૨ ]
Page #490
--------------------------------------------------------------------------
________________
૩૫૦.
[ શ્રી વીર-વચનામૃત આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન થયેલું છે, તેમાં જીવને નિવાસ અશાશ્વત છે. વળી તે દુઃખ અને કલેશનું ભાજન (પાત્ર) છે. गन्भाइ मिज्जति बुयाबुयाणा,
नरा परे पञ्चसिहा कुमारा । जुवाणगा मज्झिम-थेरगा य,
રરિ તે મારા પોળT | ૮ |
[ સુ. શ્રુ. ૧, અ૦ ૭, ગા. ૧૦ ] કેટલાક કે ગર્ભાવસ્થામાં, કેટલાક જ કાલું. ઘેલું બોલવાની અવસ્થામાં, તે કેટલાક જી પંચશિલા કુમારોની હાલતમાં મરી જાય છે. વળી કેટલાક યુવાન, આધેડ અને વૃદ્ધ થઈને મરી જાય છે. આ રીતે આયુષ્યને ક્ષય થતાં મનુષ્ય હરકેઈ અવસ્થામાં પિતાને દેહ છોડીને ચ્યવી જાય છે. दाराणि य सुया चेव, मित्ता य तह बन्धवा । जीवन्तमणुजीवन्ति, मयं नाणुव्वयन्ति य ॥ ९ ॥
ઉત્ત- અ. ૧૮, ગા. ૧૪ ] સ્ત્રીઓ, પુત્ર, મિત્રે અને બંધુવર્ણ જીવતાની સાથે નજ સંબંધ રાખનારા છે. મરેલાંની પાછળ કેઈ આવતું નથી. तं एकगं तुच्छसरीरगं से,
चिईगयं दहिय उ पावगेणं । भज्जा य पुत्ता वि य नायओ वा, दायारमन्नं अणुसंकमन्ति ॥ १० ॥
[ ઉત્ત, અ૦ ૧૩, ગા. ૨૫ ]
Page #491
--------------------------------------------------------------------------
________________
હભાવના ]
૩૫૧
wwwwwwwwwwwwww
મનુષ્યના ચિતાગત એકલ તુચ્છ શરીરને અગ્નિથી બાળી નાખવામાં આવે છે અને તેની સ્ત્રી, તેના પુત્ર તથા સગાંવહાલાં કઈ બીજા દાતારનું અનુસરણ કરે છે. न तस्स दुक्खं विभयन्ति नाइओ,
न मित्तवग्गा न सुया न बन्धवा । एको सयं पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥ ११ ।।
[ ઉત્તર આઈ ૧૩, ગા૨૩ ] તેનાં દુઃખમાં જ્ઞાતિજને ભાગ પડાવી શકતા નથી, તેમ મિત્રે, પુત્ર કે બાંધ પણ ભાગ પડાવી શકતા નથી, તે પિતે એકલે જ દુઃખ ભોગવે છે, કેમકે કર્મ કર્તાનું જ અનુસરણ કરે છે.
नीहरन्ति मयं पुत्ता, पियरं परमदुक्खिया । पियरो वितहा पुत्ते, बन्धू रायं तवं चरे ॥ १२ ॥
[ ઉત્તર અ૦ ૧૮, ગા. ૧૫ ] જેમ અત્યંત દુઃખી એક પુત્ર મૃત પિતાને ઘરથી બહાર કાઢી નાખે છે, તેમ માતા-પિતા પણ મરેલા પુત્રને બહાર કાઢી નાખે છે. સગાં-સંબંધીઓ માટે પણ આ જ હકીકત છે. આ જોઈને હે રાજન ! તું તપ કર. अब्भागमियम्मि वा दुहे,
अहवा उक्कमिए भवन्तिए । एगस्स गई य आगई,
વિદુમન્ત સરળ ન મન ને શરૂ [ સૂ૦ મુ. ૧, અ. ૨, ઉ૦ ૩, ગા. ૧૭]
Page #492
--------------------------------------------------------------------------
________________
-
~~~~
~
~
~~
૩૫ર
[ શ્રી વીર-વચનામૃત દુઃખ આવી પડતાં મનુષ્યને એકલાને જ ભેગવવું પડે છે. અથવા આયુષ્ય ક્ષીણ થતાં એકલે જ ગતિઆગતિ કરે છે. વિવેકી પુરુષ સગાંવહાલાં વગેરેને શરણરૂપ સમજતા નથી. चिच्चा दुपयं च चउप्पयं च,
- વેત્ત હૂિં ધન-ધનં જ સળં ! कम्मप्पबीओ अवसो पयाइ, પાં મર્વ સુન્દર પવાં વા ૧૪ |
ઉત્ત, અ૦ ૧૩, ગા. ૨૪] દ્વિપદ (નેકર, ચાકર, દાસ, દાસી,) ચતુષ્પદ (ઢોરઢાંખર ), ક્ષેત્ર, ગૃહ, ધન, ધાન્ય વગેરે સર્વ વસ્તુઓ છેડીને કર્મથી પરાધીન થયેલે આ આત્મા પરભવ પ્રતિ પ્રયાણ કરે છે અને ત્યાં કર્માનુસાર સારી કે માઠી ગતિને પામે છે. माया पिया ण्हुसा भाया,
મઝા પુરા ૨ બોરસ | नालं ते मम ताणाय,
સુષતસ્ય સમ્યુ ૨૧
[ ઉત્ત, અ ૬, ગા. ૩] વિવેકી પુરુષ એમ વિચાર કરે કે “માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, ભાર્યા તથા ઔરસ પુત્ર આ કોઈ પણ મારાં કુકર્મોનું દુઃખ ભગવતી વખતે રક્ષા કરવાને સમર્થ નથી.”
Page #493
--------------------------------------------------------------------------
________________
૩૫ --------
~~-~
~-~--
------------------
ભાવના ] ~ ~-
सव्वं जगं जइ तुहं, सव्वं वावि धणं भवे । सव्वं पि ते अपज्जत्तं, नेव ताणाय तं तव ॥१६॥
[ ઉત્ત. અ૦ ૧૪, ગા૦ ૩૯ ] કદી આખું જગત અને તેમાં રહેલું સર્વ ધન તારું થઈ જાય, તે પણ તારા માટે અપર્યાપ્ત છે. તે તારું રક્ષણ કરી શકશે નહિ.
चिच्चा वित्तं च पुत्ते य, णाइओ य परिग्गह । चिच्चा ण णंतंग सोयं, निरवेक्खो परिव्वए ॥१७॥
[ સૂ૦ મુળ , અ૦ ૯, ગા. ૭ ] વિવેકી પુરુષ ધન, પુત્ર, જ્ઞાતિજને, સર્વ પ્રકારને પરિગ્રહ અને આંતરિક વિષાદ છેડી નિરપેક્ષ બને અને સંયમનું અનુષ્ઠાન કરે. बन्धप्पमोक्खो तुज्झज्झत्थेव ॥१८॥
[ આ૦ ૦ ૫, ઉ૦ ૨, ગા. ૧૫૦ ] હે પુરુષ! બંધનથી મુક્ત થવું એ તારા જ હાથમાં છે.
एगभूओ अरण्णे वा, जहा उ चरई मिगे । एवं धम्म चरिस्सामि, संजमेण तवेण या ॥१९॥
[ ઉત્ત, અ. ૧૯, ગા૦ ૭૮ ] (વૈરાગી આત્માને એવી ભાવના હોવી ઘટે કે, જેમ મૃગ અરણ્યમાં એક જ વિચારે છે, તેમ હું ચારિત્ર - રૂપી વનમાં તપ અને સંયમરૂપી ધર્મનું પાલન કરતે
Page #494
--------------------------------------------------------------------------
________________
૩૫૪
[ શ્રી વીર–વચનામૃત
અને આત્માને એકાકી માનતે વિચરીશ. तं मा गं तुब्भे देवाणुप्पिया,
__माणुस्सएसु कामभोगेसु । सज्जह रज्जह गिज्झह, मुज्झह अज्झोववज्जह ।।२०।।
[ જ્ઞા૦ અ૦ ૮ ] તેથી હે દેવાનુપ્રિય તમે માનુષિક કામમાં આસક્ત ન બને, રાગી ન બને, યુદ્ધ ન બને, મૂચ્છિત ન બને અને અપ્રાપ્ત ભેગે પ્રાપ્ત કરવાની લાલસા ન કરે.
Page #495
--------------------------------------------------------------------------
________________
ધારા છત્રીશમી લેશ્યા
किव्हा नीला य काऊ य, तेउ पम्हा तहेव य । सुक्कलेसा य छट्टा य, नामाई तु जहकमं ।। १ ।।
[ ઉત્ત॰ અ॰ ૩૪, ગા॰ ૩ ]
છ લેયાઓનાં નામ અનુક્રમે આ પ્રમાણે જાણવાં: કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપાતલેશ્યા, તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેશ્યા.
વિ- શ્રી હરિભદ્રસૂરિએ આવસ્યકટીકામાં કહ્યું છે કેकृष्णादिद्रव्यसाचिव्यात्परिणामोऽयमात्मनः । स्फटिकस्येव तत्राऽयं लेश्याशब्दः प्रवर्तते ॥
આત્માનું સહેજ રૂપ સ્ફટિક સમાન નિળ છે. પરંતુ કૃષ્ણ આદિ ર'ગવાળા પુગલિવશેષથી તેના જે પરિણામ થાય છે, તેને લેસ્યા કહેવામાં આવે છે. ’
(
તાત્પર્ય કે એક પ્રકારના દ્રવ્યસમૂહને લીધે આત્માના જે વિશિષ્ટ પરિણામ કે અધ્યવસાય થાય છે, તેને લેસ્યા સમજવાની છે. આ લેશ્યાઆમાં તરતમ ભાવ હાય છે, એટલે તેના કૃષ્ણાદિ છ પ્રકારો માનવામાં આવ્યા છે. તે અગે જૈન શાસ્ત્રોમાં જ ભૂવૃક્ષ અને છ પુરુષાનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે
જ વૃક્ષ અને છ પુરુષા
છ મુસાફા એક જ શ્રૃવૃક્ષ નીચે આવ્યા. તેમાંના
Page #496
--------------------------------------------------------------------------
________________
૫૬
[ શ્રી વીર–વચનામૃત
પહેલાએ કહ્યું: “આ જ બૂડાને તેડી પાડીએ તે મન ગમતાં ફળ ખવાય.” બીજાએ કહ્યું: “આખાં ઝાડને તેડી પાડવાની શી જરૂર છે? તેનું એક મોટું ડાળું તેડી પાડીએ તે પણ આપણું કામ થશે.” ત્રીજાએ કહ્યું :
અરે ભાઈએ ! મેટું ડાળું તેડી પાડવાની જરૂર નથી. તેની એક નાની ડાળી તેડી પાડશે તે પણ ચાલશે.” ચેથાએ કહ્યું: “મેટું કે નાનું ડાળું તેડવાની શી જરૂર છે? આપણે તેમાંથી ફળવાળા ગુચ્છા જ તેડી લે ને?” પાંચમાએ કહ્યું: “મને તે એ પણ વ્યાજબી જણાતું. નથી. જે આપણે જાંબૂડાં ખાવાનું જ કામ છે, તે તેમાંથી જાંબૂડાં જ શા માટે વીણું ન લેવાં?' છઠ્ઠાએ કહ્યું: ભાઈએ ! મારે મત તમારા બધાથી જુદા પડે છે. ભૂખ શમાવવી એ જ આપણું પ્રજન હોય તે અહીં જે તાજાં જાંબૂ ખરી પડયાં છે, તેને શા માટે વિણું ન લેવાં! તેનાથી આપણી ભૂખ જરૂર ભાંગશે.”
અહીં પ્રથમ પુરુષના અધ્યવસાયે ઘણા અશુભતીવ્રતમ હોવાથી તેને કૃષ્ણલેશ્યા સમજવી, બીજા પુરુષના અધ્યવસાયે તીવ્રતર હેવાથી તેને નીલલેક્યા સમજવી, ત્રીજા પુરુષના અધ્યવસાયે તીવ્ર હોવાથી તેને કાતિલેશ્યા સમજવી. કૃષ્ણ, નીલ અને કાપિત આ ત્રણ વેશ્યાએની ગણના અશુદ્ધ વેશ્યાઓમાં થાય છે, તેમાં પૂર્વ પૂર્વની વધારે અશુદ્ધ છે.
ચોથા પુરુષના અધ્યવસાયે મંદ હોવાથી તેને પીત
Page #497
--------------------------------------------------------------------------
________________
લેશ્યા ]
લેશ્યા(તેજલેશ્યા ) સમજવી, પાંચમા પુરુષના અધ્યવસાયે મદતર હાવાથી તેને પદ્મવેશ્યા સમજવી અને છઠ્ઠા પુરુષના અધ્યવસાયા મદ્ભુતમ હૈાવાથી તેને શુકલલેશ્યા સમજવી. પીત, પદ્મ અને શુકલ લેસ્યાઓની ગણના શુદ્ધ લેશ્યાએમાં થાય છે અને તે ઉત્તરાત્તર વધારે શુદ્ધ છે.
૩૫૭
जीमूयनिद्धसंकासा, गवलरिट्ठगसन्निभा । खंजजणनयणनिभा, किण्हलेसा उ वण्णओ ॥ २ ॥ निलासोगसंकासा, चासपिच्छसमप्रभा । वेरुलिनिद्धसंकासा, नीललेसा उ वण्णओ ।। ३ ।। अयसीपुष्कसंकासा, कोइलच्छदसन्निभा ।
पारेवयगीव निभा, काउलेसा उ ફળો || ૪ || हिंगुलधा उसकासा, तरुणाइचसंनिभा ।
सुगतुंडपईव निभा, तेउलेसा उ वण्णओ ॥ ५ ॥ हरियालभेयसंकासा, हलिद्दाभेयसमप्पभा । सणासणकुसुमनिभा, पम्हलेसा उवण्णओ ॥ ६ ॥ संखंककुंद संकासा, खीरपूरसमप्पभा । रययहारसंकासा, सुक्कलेसा उ वण्णओ ॥ ७ ॥ [ ઉત્ત॰ અ॰ ૩૪, ગા॰ ૪ થી ૯ ]
કૃષ્ણલેશ્યાને વર્ણ સજલ મેઘ, ભેસનાં શીંગડા, અાિ, ગાડાની મળી, કાજળ અને આંખની કીકી જેવા કાળા હાય છે.
નીલલેશ્યાના વણુ નીલા અશેાક વૃક્ષ, ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ નીલમણિ સમાન નીલા (વાદળી) હાય છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૫૮
[ श्री वी२-क्यनामृत
કાપતલેશ્યાને વર્ણ અલસીના ફૂલ, કેયલની પાંખ અને કબૂતરની ડોક જે કWાઈ હેય છે.
તેલશ્યાને વર્ણ હિંગળક, તરુણ સૂર્ય, પિપટની ચાંચ અને દીપશિખા સમાન લાલ હોય છે.
પડ્યૂલેશ્યાને વર્ણ હરતાલ અને હળદરના ટુકડા જે તથા શણ અને અસન (બીયા) ને ફૂલ જેવા પીળો હોય છે.
શુકલેશ્યાનો વર્ણ શંખ, એકરત્ન, મચકુંદપુષ્પ, દૂધની ધારા અને રૂપાના હાર જે વેત હોય છે. जह कडुयतुंबगरसो, कडुयरोहिणिरसो वा । इत्तो वि अणंतगुणो, रसो उ किण्हाइ नायव्यो ।। ८ ।। जह तिगडुयरस य रसो, तिक्खो जह हत्थिपिप्पलीए वा । इत्तो वि अणंतगुणो, रसो उ नीलाइ नायब्बो ।। ९ ॥ जह तरुणअंबयरसो, तुवरकविठुस्स वा वि जारिसओ । इत्तो वि अणंतगुणो, रसो उ काऊइ नायव्वो ॥१०॥ जह परिणयंबगरसो, पककविट्ठस्स वा वि जारिसओ । ईत्तो वि अणंतगुणो, रसो उ तेऊइ नायव्यो ॥११॥ वरवारुणीइ व रसो, विविहाण व आसवाण जारिसओ । महु-मेरगस्स व रसो, इत्तो पम्हाइ परएणं ॥१२॥ खज्जूर-मुद्दियरसो, खीररसो खंड-सक्करस्सो वा । इत्तो वि अणंतगुणो, रसो उ सुक्काइ नायव्वो ॥१३॥
[ उत्त० भ० ३४, १० १० था १५ ] કડવી તુંબડીને રસ, લીમડાને રસ તથા કટુ હિને રસ જે કહેવું હોય છે, તેના કરતાં કૃષ્ણ
Page #499
--------------------------------------------------------------------------
________________
લેશ્યા ]
૩૫૮ લેશ્યાને રસ અનંતગુણે કડ હોય છે.
ત્રિકટુ (સુંઠ, મરી અને લીંડીપીપર)ને રસ અથવા ગજપીપરને રસ જે તીખો હોય છે, તેના કરતાં નીલેશ્યાને રસ અનંતગુણે તીખ હેય છે.
કાચી કેરી, કાચા સુંવરફળ કે કાચા કોઠાને રસ જે માટે હોય છે, તેના કરતાં કાતિલેશ્યાને રસ અનંતગુણે ખાટે હોય છે.
પાકી કેરી, પાકા કોઠાંને રસ, જે ખટમીઠે હોય છે, તેના કરતાં તેજેશ્યાને રસ અનંતગુણે ખટમીઠે હોય છે.
શ્રેષ્ઠ વારુણી, અનેક પ્રકારના આસવ, મધુ અને મેરક નામની મદિરાનો રસ જેવો મીઠા (ગા વધારે, ખારે છે) હોય છે, તેના કરતાં પધલેસ્થાને રસ અનંતગુણ મીઠે હોય છે.
ખજૂર, દ્રાક્ષ, ક્ષીર (દૂધપાક) અને સાકરનો રસ જે મધુર હોય છે, તેના કરતાં શુકલ વેશ્યાને રસ અનંતગુણે મધુર હોય છે. जह गोमडस्स गंधो, सुणगमडस्स व जहा अहिमडस्स । इत्तो वि अणंतगुणो, लेसाणं अप्पसत्थाणं ॥१४॥ जह सुरहिकुसुमगंधो, गंधवासाण पिस्समाणाणं । इत्तो वि अणंतोगुणो, पसत्थलेसाण तिण्हं पि ॥१५॥
[ ઉત્તર અ. ૩૪, ગા. ૧૬-૧૭ ] અપ્રશસ્ત લેશ્યાઓને એટલે કૃષ્ણલેશ્યા, નલલેશ્યા
Page #500
--------------------------------------------------------------------------
________________
૩૬૦
[ શ્રી વીર–વચનામૃત
અને કાપાતલેશ્યાના ગધ મરેલી ગાય, મરેલા કૂતરા કે મરેલા સાપની જે દુર્ગંધ આવે, તેના કરતાં અન‘તગુણા અરાખ ાય છે.
ત્રણેય પ્રશસ્ત લૈશ્યાઓના એટલે તેોલેશ્યા, પદ્મવૈશ્યા અને જીલલેસ્યાના ગધ સુગંધિત પુષ્પા, તથા પીલાઈ રહેલાં સુગધી વસાણાં કરતાં અનંતગુણા સારે। હોય છે.
जह करगयस्स फासो, गोजिब्भाए य सागपत्ताणं । इत्तो वि अनंतगुणो, लेसाणं अप्पसत्थाणं ॥ १६ ॥ जट्ठ बूरस्स व फासो, नवणीयस्स व सिरीसकुसुमाणं । इत्तो वि अनंतगुणो पसस्थलेसाण तिन्हं पि ॥१७॥ [ ઉત્ત॰ અ૦ ૩૪, ગા૦ ૧૮-૧૯ ]
અપ્રશસ્ત લેશ્યાઓના સ્પર્શ કરવત, ગાયની જીભ અને સાગનાં પાંદડાં કરતાં અન’તગુણે કશ હોય છે. અને ત્રણેય પ્રશસ્ત લેસ્યાઓના સ્પર્શ ખૂર નામની વનસ્પતિ, માખણુ અને શિરીષ પુષ્પ કરતાં અનંતગુતોૢા કેમળ હોય છે.
पंचासवप्पवत्तो, तीहि अगुत्ते छसुं अविरओ य । तिव्वारंभपरिणओ, खुद्दो साहिस्सिओ नरो ॥ १८ ॥ निद्धंस परिणामो, निस्संसो अजिइंदिओ । एयजोगसमा उत्तो, किण्हलेसं तु परिणमे
[ ઉત્ત॰ અ॰ ૩૪, ગા૦ ૨૧-૨૨ ]
ru
જે પુરુષ પાંચ આસ્રવેામાં પ્રવૃત્ત, ત્રણ ગુપ્તિથી અણુપ્ત, છંકાય અંગે અવિરત, તીવ્ર આરંભની પરિણતિવાળા,
Page #501
--------------------------------------------------------------------------
________________
લેફ્સા ]
ક્ષુદ્ર, સાહસિક, નિર્દય પિરણામી, ક્રૂર અને અજિતેન્દ્રિય હોય તેને કૃષ્ણલેશ્યાના પરિણામવાળા જાણવા.
૩૬૧
વિ॰ લેસ્યાઓના વ, રસ, ગંધ અને સ્પ જાવ્યા પછી તેના પરિણામેનું વર્ણન કરે છે. કૃષ્ણલેશ્યાવાળા જીવ પાંચ આસ્રવમાં પ્રવૃત્ત હોય એટલે હિંસા કરતા હોય, જૂહુ ખેલતા હોય. ચારી કરતા હોય, મૈથુન સેવતા હોય અને ઘણા પરિગ્રહ એકઠા કરવાની પ્રવૃત્તિમાં પડેલા હાય. ત્રણ ગુપ્તિએથી અનુપ્ત હોય, એટલે મન, વચન કે કાયા કોઈનું નિયંત્રણ કરનારા ન હોય. વધારે સ્પષ્ટ કહીએ. તે તે મનથી અનેક પ્રકારના દુષ્ટ વિચાર કરનારા હોય, કડવાં–મ ભેદક વચન ખેલનારા હોય અને કાયાનું મનસ્વી પ્રવર્તન કરનારા હોય. છકાય અંગે અવિરત હોય, એટલે પૃથ્વીકાયિક આદિ યે પ્રકારના જીવાની હિંસા કરનારા હાય, તીવ્ર આરભની પરિણતિવાળા હાય, એટલે જેનાથી પુષ્કળ જીવેાની હિંસા થાય એવી પ્રવૃત્તિ કરવાની ભાવના રાખનારા હોય. ક્ષુદ્ર હાય, એટલે તેના હૃદયમાં ઉદારતા ન હોય. સાહસિક હાય, એટલે ગમે તેવે પાપાચાર કરતાં ડરે નહિ. નિયપરિણામી હાય, એટલે સામાનું ગમે તેટલું ખરાખ થતું હાય તે પણ તેને દયા આવે નહિ. ક્રૂર હાય, એટલે વધારે પડતી સખ્તાઈ ને ધારણ કરનારા હાય. અજિતેન્દ્રિય હાય, એટલે ઇન્દ્રિયજન્ય સુખામાં જ રાચનારા હોય. વધારે સ્પષ્ટ કહીએ તેા ખાવું-પીવુ. અને મેાજ કરવી એ જ ઉદ્દેશ સામે રાખીને જીવતા હાય.
Page #502
--------------------------------------------------------------------------
________________
૩૬૨
[ શ્રી વીર-વચનામૃત
w
wwwww -
----
-------
vv//
w www
इस्सा-अमिस्स-अतवो, अविज्जमाया अहीरिया । गिद्धी पओसे य सढे, पमत्ते रसलोलुए ॥२०॥ आरंभाओ अविरओ, खुद्दो साहस्सिओ नरो । एयजोगसमाउत्तो, नीललेस तु परिणमे ॥२१॥
[ ઉત્તઅ ૩૪, ગા. ૨૩-૨૪] જે પુરુષ ઇર્ષાલુ કદાગ્રહી, તારહિત, અવિદ્યાવાન, માયાવી, નિર્લજજ, વિષયની વૃદ્ધિવાળો, પ્રષી, શઠ, પ્રમત્ત, રસલુપી, પિતાના સુખને જ શોધનારે, આરંભથી અવિરત, ક્ષુદ્ર અને સાહસિક હેય, તેને નલલેશ્યાના પરિણામવાળે જાણ.
વિ. ઈર્ષાલુ હોય, એટલે બીજાના સદ્ગુણે કે બીજાની ચડતીને જોઈ શકતા ન હોય. કદાગ્રહો હોય, એટલે પિતાની વાત ખોટી જણાય તે પણ તેને પકડી રાખનારો હોય. તારહિત હોય, એટલે નાની-મેટી કઈ જાતની તપશ્ચર્યા કરનારો ન હોય, પણું ખાઈ-પીને મેજ કરનારી હોય. અવિદ્યાવાન હોય એટલે મિથ્યાત્વમાં રાચનારો હોય કે કુશાસ્ત્રોમાં રસ લેનાર હોય. માયાવી હોય, એટલે બીજાને ઠગનારો હોય નિર્લજજ હોય, એટલે અસદાચારનું સેવન કરતાં લાજ પામનારો ન હોય. વિષયની વૃદ્ધિવાળો હોય, એટલે પાંચે ઈન્દ્રિયના વિષયમાં આસક્તિ ધરાવનારો હેય. પ્રષિી હોય, એટલે અત્યંત દ્વેષને ધારણ કરનારો હોય; કેઈ પિતાથી આગળ વધી જતો હોય તે તેને હરકોઈ ઉપાયે ઉતારી પાડવાની
Page #503
--------------------------------------------------------------------------
________________
~~---------------~-~~-~~~-~
~-
~
લેશ્યા ] મને દશા ધરાવતું હોય. શઠ હોય, એટલે જૂ ડું બેલી બીજાને છેતરનારો હોય. પ્રમત્ત હોય, એટલે કુલ, જાતિ, ઐશ્વર્ય, વિદ્યા, અધિકાર આદિને મદ રાખનારો હોય. રસલુપી હોય, એટલે જીભને લાલચુ હોય. પિતાના સુખને જ શોધનારે એટલે મહાસ્વાર્થી હોય, બીજાનું શું થશે? તેને જરાયે વિચાર કરનારે ન હોય. આરંભથી અવિરત એટલે હિંસક ધંધા કરનારો હોય. શુદ્ર અને સાહસિકને અર્થ ઉપર મુજબ સમજો. वंके वंकसमायरे, नियडिल्ले अणुज्जुए । पलिउंचगओवहिए, मिच्छदिठ्ठी अणारिए ॥२२।। उम्फालगदुटुवाई य, तेणे यावि य मच्छरी । एयजोगसमाउत्तो, काउलेसं तु परिणमे ॥२३॥
[ ઉત્તઅ૩૪, ગા. ૨૫-૨૬ ] જે પુરુષ વાણી અને વર્તનમાં વક, કપટી, અસરલ, પિતાના દેને છૂપાવનારો, મિચ્ય દષ્ટિ, અનાર્ય, કર્મભેદક દુષ્ટ વચન બોલનાર, ચોર અને મત્સરી હોય તેને કાતિલેશ્યાના પરિણામવાળે જાણવો.
વિર વાણીમાં વક એટલે વાંકું બેલનારે, સીધે ઉત્તર નહિ આપનારો. વર્તનમાં વક એટલે વિચિત્ર રીતે વર્તનારો, આડું ચાલનારે. અનાર્ય એટલે દયા વિનાને. મત્સરી એટલે બીજાની ચડતી સહન ન કરનારે.
नीयावित्ती अचवले, अमाई अकुऊहले । विणीयविणए दंते, जोगवं उवहाणवं ॥२४॥
Page #504
--------------------------------------------------------------------------
________________
[શ્રી વીરવચનામૃત पियधम्मे दढधम्मेऽवज्जभीरू हिएसए । एयजोगसमाउत्तो, तेओलेसं तु परिणमे ।।२५।।
[ ઉત્ત, અ ૩૪, ગા. ૨૭-૨૮ ] જે પુરુષ નમ્ર, ચપળતા રહિત, નિપટી, કુતૂહલથી રહિત, વિનીત, વિનયી, ઈન્દ્રિયને કાબૂમાં રાખનારે,
ગવાન, ઉપધાનવાન, પ્રિયધર્મી, દઢધર્મ, પાપભીરુ, અને હિતેષી હોય તેને તેલેશ્યાના પરિણામવાળે જાણ.
વિ. વિનીતવિનયી એટલે ગુરુ વગેરેની ઉચિત સેવા કરનારે. યેગવાન એટલે નિર્વાણ સાધક યોગની સાધના કરનારે અથવા સ્વાધ્યાદિ એગમાં મગ્ન રહેનારે. ઉપધાવાન્ એટલે કૃતપ્રાપ્તિનિમિત્ત તપશ્ચર્યા કરનારો. પ્રિયધર્મી એટલે ધર્મમાં પ્રેમ રાખનાર. દઢવમ એટલે ધર્મમાં દઢ રહેનારો. પાપભીરુ એટલે પાપથી ડરનારે. હિતૈષી એટલે સર્વનું હિત ઈચ્છનારે.
पयणुकोहमाणे य, मायालोभे य पयणुए । पसंतचित्ते दंतप्पा, जोगवं उवहाणवं ॥२६॥ तहा पयणुवाई य, उवसंते जिइंदिए । एयजोगसमाउत्तो, पम्हलेसं तु परिणमे ॥२७॥
[ ઉત્ત, અo ૩૪, ગા. ૨૯-૩૦] જે પુરુષના ક્રોધ, માન, માયા અને લેભ ઘણું પાતળા પડી ગયેલા હોય, જે પ્રશાંત ચિત્તવાળે હોય, આત્માનું દમન કરનાર હોય, યેગવાન હોય, ઉપધાનવાનું હોય, થે બેલના હય, ઉપશાંત હય, જિતેન્દ્રિય
Page #505
--------------------------------------------------------------------------
________________
લેસ્યા ]
૩૬૫ હોય, તેને પલેશ્યાને પરિણામવાળો જાણ.
વિ. ઉપશાંત હોય એટલે શાંત સ્વભાવવાળે હેય. अट्टरुद्दाणि वज्जिता, धम्मसुक्काणि झायए । पसंतचित्ते दंतप्पा, समिए गुत्ते य गुत्तिसु ॥२८॥ सरागो वीयरागो वा, उवसंते जिइंदिए । एयजोगसमाउत्तो, सुक्कलेसं तु परिणमे ॥२९॥
[ ઉત્તઅ૦ ૩૪, ગા. ૩૧-૩૨ ] જે પુરુષ આત્ત અને રૌદ્ર ધ્યાનને ત્યાગ કરી ધર્મ અને શુકલધ્યાન ધરતે હેય, પ્રશાંત ચિત્તવાળા હાય, આત્મદમન કરનારે હય, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત હોય, ઉપશાંત હોય, જિતેન્દ્રિય હોય, તેને સરાગ કે વીતરાગ અવસ્થામાં શુકલ લેશ્યાના પરિણામવાળો. જાણ.
વિક ચિંતનય વિષયમાં મનને એકાગ્ર કરવું તેને ધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાન ચાર પ્રકારનું છેઃ (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. જેમાં અતિ એટલે દુઃખ કે પીડાનું ચિંતન મુખ્ય હેય તે આર્તધ્યાન. જેમાં હિંસા, ક્રોધ, વૈર વગેરેનું ચિંતન મુખ્ય હેય તે રૌદ્રધ્યાન. જેમાં જિને શ્વરદેવે કહેલા ધર્મનું ચિંતન મુખ્ય હેય તે ધર્મધ્યાન અને જેમાં આત્માના શુદ્ધ સ્વરૂપની રમણતા હોય તે શુકલધ્યાન. આમાંના પ્રથમ બે ધ્યાને કર્મબંધનના કારણરૂપ હોઈ છેડવા ગ્ય છે અને પછીનાં બે ધ્યાને કર્મ–
Page #506
--------------------------------------------------------------------------
________________
૩૬૬
[ श्री वीर-वयनाभृत
બંધનને કાપવામાં કારણભૂત હાઈ આદરવાયેાગ્ય છે. શુકલલેશ્યાવાળા જીવને આત્ત કે રૌદ્રધ્યાન હાતુ નથી, પણ ધર્મ તથા શુકલ ધ્યાન જ હોય છે. બીજી વસ્તુએ
स्पष्ट छे.
किण्हा नीला काऊ, तिन्नि वि एयाओ अहम्मलेसाओ । एयाहि तिहि वि जीवो, दुग्गई उववज्जई ||३०|| [ उत्त० अ० ३४, गा यह ] કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપાતલેશ્યા એ ત્રણેય અધમ વેશ્યાએ છે. એ ત્રણેયથી જીવ ભવાંતરમાં દુર્ગતિને या छे.
तेऊ पहा सुक्का, तिन्नि वि एयाओ धम्मलेसाओ । एयाहि तिहि वि जीवो, सुग्गई उववज्जई ||३१|| [ ० २५० ३४, गा० ५७ ]
તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેસ્યા એ ત્રય ધ લેસ્યાઓ છે. એ ત્રણેયથી જીવ ભવાંતરમાં સતિ पामे छे.
साहि सव्वाहिं, पढमे समयम्मि परिणयाहिं तु । नहु कस्सइ उववाओ, परभवे अस्थि जीवस्स ||३२|| साहि सव्वाहिं चरमे समयम्मि परिणयाहिं तु । नहु कस्सइ उववाओ, परभवे अस्थि जीवस्स ||३३|| अंतोमुत्तंमि गए, अंतमुत्तंमि सेसर चेव ।
साहि परिणयाहिं, जीवा गच्छन्ति परलोयं ॥ ३४ ॥ [ ० ० ३४, ० ५८-५८-१० ]
Page #507
--------------------------------------------------------------------------
________________
લેશ્યા ]
१७ * સર્વ લેશ્યાએ ની પ્રથમ સમયની પરિણતિમાં કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. તેમજ સર્વ લેશ્યાઓની અંતિમ સમયની પરિણતિમાં પણ કોઈ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી. લેશ્યાઓની પરિણતિ પછી અંતમુહૂર્ત વ્યતીત થતાં અને અંતમુહૂર્ત શેષ રહેતાં જીવ પલેકમાં જાય છે.
વિ૦ “મતિ તેવી ગતિ” એ કહેવત જનસમાજમાં પ્રચલિત છે. તેને તત્ત્વજ્ઞાનીઓ ટેકે આપે છે. તેઓ કહે છે કે કઈ પણ જીવ આગામી ભવમાં સારાં-ખાટાં જે સ્થાને ઉત્પન્ન થવાનું હોય તેવી લેણ્યા તેને અંત સમયે પરિણમે છે. આ વેશ્યા પરિણમતી હોય ત્યારે તેના પ્રથમ કે કેટલા સમયે કોઈ જીવની પરભવમાં ઉત્પત્તિ નથી, પણ તેની વચ્ચેના કાલમાં એટલે લેસ્થાનું પરિણમન શરૂ થયા પછી અંતર્મુહૂર્ત બાદ અને લેસ્થાને પરિણમનનો અંત આવે તે પહેલાંના એક અંતર્મુહૂર્ત પહેલાં તે પરલેકમાં ઉત્પન્ન થાય છે. એટલે જીવ જે લેક્શામાં મરે છે, તે જ લેફ્સામાં ઉત્પન્ન થાય છે. तम्हा एयासि लेसाणं, अणुभागं वियाणीया । अप्पसत्थाओ वज्जित्ता, पसत्थओऽहिट्ठिए मुणी ॥३५॥
[ ઉત્ત, અ૦ ૩૪, ગા. ૬૧ ] આ પ્રમાણે લેશ્યાઓનું સ્વરૂપ તથા તેને ફલ વિસ્તાર જાણીને સાધુપુરુષે અપ્રશસ્ત લેશ્યાઓને વજી પ્રશસ્ત લેશ્યાઓમાં રહેવું ઘટે.
Page #508
--------------------------------------------------------------------------
________________
ધારા સાડત્રીસમી
મૃત્યુ
pજના
माणुस्सं च अणिचं, वाहिजरामरणवेयणापउरं ॥ १ ॥
[ ઔપ૦ સુત્ર ૩૪ ] મનુષ્યદેહ ક્ષણભંગુર છે તથા વ્યાધિ, જરા મરણ. અને વેદનાથી ભરપૂર છે. डहरा बुड्ढा य पासह,
મલ્યા વિ જયંતિ માપવા ! सेणे जह वट्टयं हरे,
एवमाउ खयम्मि तुई ॥ २ ॥
[4. શ્રુ. ૧, અ૦ ૨, ઉ. ૧, ગા૦ ૨] જુઓ-જગત્ તરફ દષ્ટિપાત કરે. મનુષ્ય બાળક હોય કે વૃદ્ધ હેય પણ મરણ પામે છે. કેટલાક તે ગર્ભા વસ્થામાં પણ મરણને શરણ થાય છે. જેમ બાજ પક્ષી પારેવા પર તૂટી પડે, તેમ પ્રાણુના આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ તેના પર તૂટી પડે છે. जहेह सीहो य मियं गहाय,
મધૂ નાં ને તુ યંતવાછે ! न तस्स माया व पिया व भाया,
ન્મિ તí સામવંતિ છે 3 w
[ ઉત્તર અ૦ ૧૩, ગા૦ ૨૨ ] જેમ સિંહ મૃગને પકડીને જાય છે, તેમ અંતકાલે
Page #509
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ ]
૩૬૯ મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. એ વખતે માતા, પિતા, ભાઈ આદિ કઈ પણ તેને સહાયભૂત થઈ શક્તા નથી. इह जीविए राय असासयम्मि,
धणियं तु पुण्णाई अकुबमाणो । से सोयई मच्चुमुहोवणीए,
ધ બકા નિ સ્ટોપ | ક |
, અ૦ ૧૩, ગાઢ ૨૧ ] હે રાજન ! આ જીવન અશાશ્વત છે. જે એમાં પુણ્ય, સુકૃત અને ધર્મ કરતા નથી, તે મૃત્યુના મુખમાં પડતી વખતે પશ્ચાત્તાપ કરે છે, તથા પરલેકમાં દુઃખી થાય છે. जस्सस्थि मच्चुणा सक्खं, जस्स वत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥५॥
[ ઉત્ત, અ૦ ૧૪, ગા૦ ૩૭ ] જે મનુષ્યની મૃત્યુથી મૈત્રી હોય, જે એના ઝપાટામાંથી ભાગી નીકળવાનું સામર્થ્ય ધરાવતા હોય, જે “હું નહિ મરું' એવું નિશ્ચર્ય પૂર્વક જાણતા હોય, તેજ કાલની ઈચ્છા કરી શકે.
अज्झवसाणनिमित्ते, आहारे वेयणापराघाते । શારે કાળાડૂ, સાવિહં શિક્ષણ ગાઉં || |
[ સ્થાના. સ્થા. ૭ મું ] સાત કારણેને લીધે જીવને અકાળે અંત આવે છેઃ (૧) લાગણીને આઘાત પહોંચવાથી, (૨) શદિને
૨૪
Page #510
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનાત પ્રહાર થવાથી, (૩) વધારે પડતે આહાર કરવાથી, (૪) વેદના વધી પડવાથી, (૫) ખાડાખાબેચિયામાં પડી જવાથી, (૬) કેઈ સખ્ત વસ્તુ સાથે અથડાવાથી અને (૭) શ્વાસોશ્વાસનું ધન થવાથી.
सत्थग्गहणं विसभक्खणं च, जलणं जलपवेसो य । अणायारभंडसेवी, जम्ममरणाणि बंधंति ॥ ७ ॥
( ઉત્ત. અ૩૬, ગા. ૨૬૭ ] જે શસ્ત્ર ચલાવીને, વિષભક્ષણ કરીને, અગ્નિથી બળીને, પાણીમાં ડૂબીને તથા આચારભ્રષ્ટતા આદિથી મરે છે, તેમને આ સંસારમાં ઘણું પરિભ્રમણ કરવું પડે છે.
जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं । विसमं मग्गमोइणो, अक्खे भग्गम्भि सोयई ।। ८ । एवं धम्मं विउक्कम्म, अहम्मं पडिवज्जिया । बाले मच्चुमुहं पत्ते, अक्खे भग्गे व सोयई ॥ ९ ॥
ઉત્તઅ૫, ગા. ૧૩–૧૪-૧૫ ]. જાણુ-બૂઝીને સીધે-સપાટ રાજમાર્ગ છોડી વાંકાચૂકા માર્ગે ગાડું હાંકનારે જેમ ગાડામાં ધરી તૂટી જતાં શેક–સંતાપ કરે છે, તેમ ધર્મમાર્ગને છેડી અધર્મમાર્ગને ગ્રહણ કરનારો જીવ મૃત્યુ સામે આવતાં “હવે મારા જીવનની ધરી તૂટી જશે એવા વિચારથી શેકસંતાપ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે મનુષ્ય જીવન દરમિયાન ધર્મનું સારી રીતે આચરણ કર્યું હોય, તેને મરતી વખતે શેક–સંતાપ કરવાનો વખત આવતું નથી.
Page #511
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ ]
सन्तिमे य दुवे ठाणा, अक्खाया मरणन्तिया । બામમનું ચેત્ર, સામમનું તદ્દા || ૨૦ || [ ઉત્ત॰ અ॰ ૫, ગા॰ ૨ ] જિન મહર્ષિએ વડે મરણાંતના એ સ્થાન કહેવાચેલાં છે: અકામમરણ અને સકામમરણું,
વિ॰ જેમને જીવવાની આકાંક્ષા હાય છતાં મરવું પડે તે અકામમરણુ અને જે મૃત્યુને જીવનનો સનાતન નિયમ જાણી તેને અનુદ્વિગ્ન ચિત્ત કે સમભાવે સ્વીકાર કરે તે સકામમરણ.
बालाणं तु अकामं तु, मरणं असई भबे ।
पंडियाणं सकामं तु, उक्कोसेण स भवे ॥ ११ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા॰ ૩ ]
૩૭૧
અજ્ઞાનીઓનું અકામમરણુ વારવાર થાય છે અને પડિતાનું સકામમરણુ વધારેમાં વધારે એક વાર થાય છે.
વિ॰ અજ્ઞાનીએ સત્–અસા વિવેકથી રહિત હાવાને લીધે વિષયભાગમાં ડૂબે છે અને તેથી તેમનું સ'સારપરિભ્રમણ વધી જાય છે, એટલે તેમને અનિચ્છાએ પણ વારવાર મરવું પડે છે. જે પતિ એટલે તત્ત્વવેત્તા છે અને ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળે છે, તે ચાર બ્રાતીકર્મીનો ક્ષય કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચે છે.
આ રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરનાર અંત સમયે માકીના ચાર કર્મના ક્ષય કરી અવશ્ય મુક્તિમાં જાય છે, એટલે તેને પેાતાના જીવનમાં એકજ વાર મરવાના પ્રસંગ આવે
Page #512
--------------------------------------------------------------------------
________________
૩૦૨
[ શ્રી વીર-વચનામૃત
છે. ત્યારપછી જન્મના અભાવ હાવાથી ફરી મરવાને પ્રસંગ આવતા નથી. તાત્પર્ય કે જેને મૃત્યુ બિહામણુ લાગતું હોય અને ફરી મરવા ઇચ્છતા ન હાય, તેÈ પેાતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયાની પરમ ઉપાસના કરવી જોઈએ. મરણુમાંથી ખચવાના એ જ એક સુવિહિત ઉપાય છે.
तओ से मरणन्तम्मि, बाले संतरसई भया । अकाममरणं मरई, धुत्व कलिणा जिए ॥ १२ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા॰ ૧૬ ] અજ્ઞાની જીવ મૃત્યુ સમયે નરકના ભયથી કંપે છે અને એક જ દાવમાં હારી ગયેલા જુગારીની જેમ અકામમરણથી મરણ પામે છે.
न संतसंति मरणंते, सीलवन्ता बहुस्सुया ॥ १३ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા૦ ૨૯ ] શીલસ'પન્ન બહુશ્રુત પુરુષા મરણના સમયે સંતસ
થતા નથી.
न इमं सव्वेसु भिक्खूसु, न इमं सव्वेसु गारिसु । नाणासीला अगारत्था, विसमसीला य भिक्खुणो ॥ १४ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા૦ ૧૯ ]
આ પતિમરણ ન તે બધા ભિક્ષુઓને પ્રાપ્ત થાય છે, ન તા બધા ગૃહસ્થાને; કારણ કે બધા ભિક્ષુએ કે બધા ગૃહસ્થા સમાન ચારિત્રવાળા હાતા નથી. તેમની ચારિત્રવિષયક ભૂમિકા ભિન્ન ભિન્ન પ્રકારની હાય છે.
Page #513
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ ]
૩૭૩
--
------------------------------
---------
तुलिया विसेसमादाय, दयाधम्मस्स खन्तिए । विप्पसीइज्ज मेहावी, तहाभूएण अप्पणा ॥ १५ ॥
[ ઉત્તઅ૫, ગા. ૩૦ ] વિવેકી પુરુષ અકામમરણ અને સકામમરણની તુલના કરી તેમાંથી વિશેષને અર્થાત્ સકામમરણને પસંદ કરે અને દયા ધર્મનું આચરણ કરી ક્ષમાદિ ગુણે વડે પિતાના આત્માને પ્રસન્ન કરે. મૃત્યુ સમયે પણ તે પિતાના આત્માને તે જ પ્રસન્ન રાખે. कंदप्पमाभिओगं च, क्विबिसियं मोहमासुत्तं च । एयाउ दुग्गईओ, मरणम्मि विराहिया होंति ॥ १६ ॥
[ ઉત્તઅ. ૩૬, ગા. ૨૫૯ ] કંદર્પભાવના, આભિયોગ્યભાવના, કિબીષીભાવના, મેહભાવના અને આસુરીભાવના દુર્ગતિ રૂપ છે. તે પ્રાણીને મરણ સમયે વિરોધક થાય છે. कंदप्पकुक्कुयाइ तह, सीलसहावहासविगहाहिं । विम्हावेतो य परं, कंदप्पं भावणं कुणइ ॥ १७ ॥
[ ઉત્ત. અ. ૩૬, ગા. ૨૬૩] જે કંદર્પ, કૌન્દુ, શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથાએથી બીજા આત્માઓને વિસ્મય ઉત્પન્ન કરે છે, તે કંદર્પભાવનાનું આચરણ કરે છે.
વિ. કંદર્પ એટલે વ્યંગથી બેલવું. કૌટુચ્ચ એટલે બીજાને હસાવવા માટે ભૂ, નયન તથા મુખના ચાળા કરવા. શીલ એટલે નિરર્થક ચેષ્ટા. સ્વભાવ એટલે વિસ્મય.
Page #514
--------------------------------------------------------------------------
________________
૩૭૪
[ શ્રી વીર-વચનામૃત કારી ચેષ્ટા. હાસ્ય એટલે અટ્ટહાસ્ય. વિકથા એટલે સ્ત્રી, ખાનપાન, કરિવાજ તથા રાજ્યવૈભવને લગતી લિજજતદાર વાતે કે જે સાંભળીને મનુષ્યનું મન ચલિત થાય, વિકારી થાય.
मंता जोगं काउं, भूईकम्मं च जे पउंजंति । સાચ-ર-રૂઢિ-૩, મિત્રો માત્ર ગુરૂ | ૨૮ |
[ ઉત્ત૩૬, ગા. ૨૬૪] જે શાતા, રસ અને અદ્ધિને માટે મંત્રગ તથા ભૂતિકર્મને પ્રયોગ કરે છે, તે આભિગ્ય ભાવનાનું આચરણ કરે છે.
વિત્ર ભૂતિકર્મ એટલે મંત્રિત કરેલી ભસ્મને પ્રયોગ. नाणस्स केवलीणं, धम्मायरियस्स संघसाहूणं। माई अवण्णवाई, किव्विसियं भावणं कुणइ ॥ १९ ॥
[ ઉત્ત૦ અ૦ ૩૬, ગા. ૨૬૫ ] સર્વ પ્રકારનાં જ્ઞાન, કેવળજ્ઞાની, ધર્માચાર્ય, સંઘ અને સાધુની નિંદા કરનારે માયાવી જીવ કિલિબષી ભાવનાનું આચરણ કરે છે.
વિમોહગ્રસ્ત બની સંસારવ્યવહારના કામમાં રપ રહેનાર મોહભાવનાનું આચરણ કરે છે.
अणुबद्धरोसपसरो, तह य निमित्तम्मि होइ पडिसेवी। एएहिं कारणेहिं, आसुरीयं भावणं कुणइ ॥२०॥
[ ઉત- અ. ૩૬, ગા. ૨૬૬ ] નિરતર રેષ કરનારે (પશ્ચાત્તાપ તથા સમાદિથી
Page #515
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ ]
૩૭૫
પણ શાંત ન થનારી) અને નિમિત્તશાસ્ત્રનું સેવન કરનારા આસુરીભાવનાનું આચરણ કરે છે.
बालमरणाणि बहुसो, अकाममरणाणि चेव बहुयाणि । मरिहंति ते वराया, जिणवयणं जे न जाणंति ॥ २१ ॥
૩૬, ગા॰ ૨૬૧ ]
[ ઉત્ત॰ અ॰ જે જીવ જિનવચનને જાણતા નથી, તે ઘણીવાર ખાલમરણ અને અકામમરણને પ્રાપ્ત થાય છે. તાત્પ કે જિનવચનને સાંભળવાથી અને તેમાં શ્રદ્ધાવત થઈ તેનું આચરણ કરવાથી પડિતમરણ થાય છે અને તે જ ધન્ય મૃત્યુ છે.
Page #516
--------------------------------------------------------------------------
________________
ધારા આડત્રીસમી
પરભવ
કો છPd
V
D
6
(
..
તો
.
तेणावि जं कयं कम्मं, सुहं वा जइ वा दुहं ।। कम्मुणा तेण संजुत्तो, गच्छई 3 परं भवं ॥ १ ॥
[ ઉત્ત, અ. ૧૮, ગા. ૧૦ ] જીવે સુખ કે દુઃખ ઉપજાવનારું જે કર્મ કર્યું હોય, તેનાથી સંયુક્ત થઈને તે પરભવમાં જાય છે.
अद्धाणं जो महंतं तु, अप्पाहेओ पवजई। गच्छन्तो सो दुही होइ, छुहातण्हाए पीडिओ ॥२॥ एवं धम्मं अकाऊणं, जो गच्छइ परं भवं । गच्छन्तो सो दुही होइ, वाहीरोगेहिं पीडिओ ॥ ३ ॥ अद्धाणं जो महंतं तु, सपाहेओ पवजई । गच्छन्तो सो सुही होइ, छुहातहाविवज्जिओ ॥ ४ ।। एवं धम्मं पि काऊणं, जो गच्छइ परं भवं । गच्छन्तो सो सुहो होइ, अप्पकम्मे अवेयणे ।। ५ ॥
[ ઉત્તઃ અ. ૧૯, ગા. ૧૯ થી ૨૨ ] જેમ કે મનુષ્ય લાંબા પ્રવાસે નીકળ્યું હોય અને સાથે ભાતું ન લે, તે તે ચાલતાં ચાલતાં ભૂખ અને તરસથી પીડા પામી દુઃખી થાય છે, તેમ જે આત્મા ધર્મ કર્યા વિના પરભવમાં જાય છે, તે આગળ જતાં વ્યાધિ અને રોગથી પીડા પામી દુઃખી થાય છે.
જેમ કે મનુષ્ય લાંબા પ્રવાસે નીકળ્યો હોય અને
Page #517
--------------------------------------------------------------------------
________________
પરભવ ]
૩૭૭ ~~~~
૪૪
-
~-
~
~
~
~
~~~
~
~
ભાતું લઈ લે, તે ભૂખ-તરસથી પીડા ન પામતાં સુખી થાય છે, તેમ જે આત્મા ધર્મ કરીને પરભવમાં જાય છે, તે આગળ જતાં અલ્પકર્મ અને અવેદનાથી સુખી થાય છે. इह जीवियं अनियमेत्ता, पन्भट्ठा समाहिजोगेहिं । ते कामभोगरसगिद्धा, उववजन्ति आसुरे काये ॥ ६॥
[ ઉત્ત, અ૦ ૮, ગા. ૧૪ ] જે મનુષ્ય જીવનને અનિયંત્રિત રાખી કામગના રસમાં ગૃદ્ધ બનેલા છે અને સમાધિ–ગથી ભ્રષ્ટ થયેલા છે, તે અસુર કાયમાં (હલકી દેવનિમાં) ઉત્પન્ન થાય છે. जे केइ बाला इह जीवियद्वी,
પવારું સ્મારૂં વનિત ! ते घोररूवे तमसिन्धयारे,
વિશ્વામિત્તાવે ને નિત્તા છો.
[ સત્ર મુ. ૧, અ૦ ૫, ૬૦ ૧, ગા. ૩] જે અજ્ઞાની મનુષ્ય પોતાના જીવન અર્થે કૂર બનીને પાપકર્મો કરે છે, તે તીવ્ર દુઃખથી ભરેલા ઘોર અંધકારવાળા નરકમાં પડે છે. मा पच्छ असाधुता भवे,
सच्चेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयई,
તે થઇ રવ વંદું | ૮ | [ સૂ૦ . ૧, અ૦ ૨, ઉ૦ ૩, ગા૦ ૭ ] કદાચિત પરભવમાં દુર્ગતિ ન થાય એ વિચારથી
Page #518
--------------------------------------------------------------------------
________________
૩૭૮
[ શ્રી વીર-વચનામૃત
વિષયસંગને દૂર કરો અને તેને અંકુશમાં રાખે. અસાધુ કર્મથી દુર્ગતિમાં ગયેલે જીવ અત્યંત શેક કરે છે, આકંદ કરે છે અને વિલાપ કરે છે. जहाऽऽएसं समुहिस्स, कोई पोसेज्ज एलयं ।
ओयर्ण जवसं देज्जा, पोसेज्जावि सयङ्गणे ॥९॥ तओ से पुढे परिवूढे, जायमेए महोदरे । पीणिए विउले देहे, आएसं परिकंखए ।। १० ।। जाव न एइ आएसे, ताव जीवइ से दुही । अह पत्तम्मि आएसे, सीसं छेत्तूण भुज्जई ॥ ११ ॥ जहा से खलु ओरब्भे, आएसाए समीहिए । एवं बाले अहम्मिटे, ईहई नरया उयं ॥१२॥
[ ઉત્ત, અ છે, ગા. ૧ થી ૪] જેમ અતિથિને માટે કઈ કઈ બકરાને પાળે છે, તેને પિતાનાં આંગણામાં રાખે છે અને ભાત-જવ વગેરે ખવડાવીને તેનું પિષણ કરે છે.
આ બકર ખાઈ-પાઈને પુષ્ટ, ચરબીવાળે, મેટા પેટવાળે અને સ્કૂલ દેહવાળો થઈ જાય છે, ત્યારે પાલક અતિથિની પ્રતીક્ષા કરે છે.
અતિથિ નથી આવતે ત્યાં સુધી બકરે જીવે છે. અતિથિ આવતાં તે બકરાનું ગળું કાપી તેનાં માંસનું ભક્ષણ કરવામાં આવે છે.
જેમ એ બકર અતિથિને માટે નિશ્ચિત છે, તેમ અધર્મિષ્ઠ-અજ્ઞાની જીવનું નરકાયુ નિશ્ચિત છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
પરભવ ] हिंसे बाले मुसावाई, अद्धाणमि विलोवए ।
अन्नदत्तहरे तेणे, माई कं नु हरे सढे ॥ १३ ॥ इत्थीविसयगिद्धे य, महारम्भपरिग्गहे । मुंजमाणे सुरं मंसं, परिवूढे परंदमे ।। १४ ।। अयककारभोई य, तुंडिले चियलोहिए । आउए नरए कंखे, जहाऽऽएसं व एलए ॥ १५ ॥
[ ઉત્તવ અ ૭, ગા. ૫ થી
૭ ]
જે અજ્ઞાની હિંસક છે, જૂઠું બોલનારો છે, માર્ગમાં લૂંટ ચલાવનારો છે, વિના દીધેલી વસ્તુનું હરણ કરનારે ચેર છે, બીજાને ઠગનારે છે, અને કેની વસ્તુ ઉઠાવી લઉં? એવા દુષ્ટ વિચારવાળે છે, જે સ્ત્રી અને વિષયમાં ગૃદ્ધ છે, મહારંભી અને મહાપરિગ્રહી છે, દારૂ પીનારે છે, માંસ ખાનાર છે, બલવાન થઈ બીજાનું દમન કરનાર છે, બકરાનું ખૂબ પકાવેલા માંસનું ભક્ષણ કરનારે છે, અને એ રીતે મોટા પેટવાળે તથા રાતેમા થયેલ છે, તે નરકાયુની આકાંક્ષા કરે છે કે જે રીતે પિષેલે બકરે. અતિથિની.
आसणं सयणं जाणं, वित्तं कामे य भुंजिया । दुस्साहडं धणं हिच्चा, बहुं संचिणिया रयं ॥ १६ ॥ तओ कम्मगुरू जंतू, पच्चुप्पन्नपरायणे । अय व्व आगयाएसे, मरणंतम्मि सोयई ।। १७ ॥
[ ઉત્ત, અ૦ ૭, ગા. ૮-૯ ] માત્ર વર્તમાન કાળને જ વિચાર કરનારે ભારેકમી
Page #520
--------------------------------------------------------------------------
________________
૩૮૦
[ શ્રી વીર–વચનામૃત
મનુષ્ય કે જેણે વિવિધ પ્રકારનાં આસન, વિવિધ પ્રકારની શષ્યાઓ અને વિવિધ પ્રકારનાં વાહનાના ઉપયાગ કરેલા છે, તેમજ જેણે સપત્તિ અને શબ્દાદિ વિષયે સારી રીતે ભાગવેલા છે, એ ઘણેા ક°રજના સ`ચય કરીને તથા ઘણા કટે મેળવેલું ધન અહી' છેડીને મરણકાળે એવે શાકસ તાપ કરે છે કે જેવા અતિથિ આવતાં બકરા કરે છે.
तओ आउपरिक्खीणे, चुयादेहा विहिंसगा । आसुरीयं दिसं बाला, गच्छन्ति अवसा तमं ॥ १८ ॥ [ ઉત્ત॰ અ॰ ૭, ગા॰ ૧૦ ]
પછી આયુષ્યને ક્ષય થતાં હિંસક અજ્ઞાની જીવ શરીરને ઘેાડીને કવશાત્ નરકમાં જાય છે.
जहाकागिणीए हे उं, सहस्सं हारए नरो ।
अपत्थं अम्बगं भोच्चा, राया रज्जं तु हारए ||२९|| एवं माणुस्सा कामा, देवकामाण अन्ति । सहस्सगुणिया भुज्जो, आउ कामा य दिव्विया ||२०|| अणेग वासाउया, जा सा पण्णवओ ठिई । जाई जीयन्ति दुम्मेहा, ऊणे वासस्याउए ॥२१॥ [ ઉત્ત॰ અ॰ ૭, ગા૦ ૧૧ થી ૧૩ ]
જેમ કોઈ મનુષ્ય એક કાકી ( રૂપિયાના એ’શીમા ભાગના સિક્કો) મેળવવા જતાં હજારો સેનામહાર હારી જાય છે અને જેમ કાઈ રાજા અપથ્ય કેરી ખાઈને પેાતાનું રાજ્ય ગુમાવી દે છે, તેમ મૂખ મનુષ્યા માનુષી ભાગાને માટે ઉત્તમ દેવતાઈ સુખા ગુમાવી દે છે. આવા મનુષ્યાએ
Page #521
--------------------------------------------------------------------------
________________
પરભવ ]
એમ સમજવુ' જોઈ એ કે દેવાના કામભાગથી મનુષ્યના કામભાગેા ઘણા તુચ્છ છે અને દેવાના કામલેગા તથા આયુષ્ય મનુષ્યના કામભેાગા તથા આયુષ્ય કરતાં હજારો ગણા વધારે છે.
૩૮૧
પ્રજ્ઞાવાન એટલે જ્ઞાન-ક્રિયા આરાધક આત્મા મૃત્યુ પછી દેવલાકમાં જાય છે અને ત્યાં તેની સ્થિતિ અનેક નયુત× વર્ષોં સુધી થાય છે. તેને દુબુદ્ધિવાળે! મનુષ્ય સે વર્ષોંથી પણ એછા આયુષ્યવાળા એવા માનવજીવનના કામલેાગ માટે હારી જાય છે.
जहा य तिन्नि वणिया, एगोऽत्थ लहई लाहं, एगो मूलं वि हारिता, ववहारे उवमा एसा,
मूल घेत्तू ण निग्गमा । एगो मूलेण आगओ ।। २२ ।। आगओ तत्थ वाणिओ । एवं धम्मे वियाह || २३ || [ ઉત્ત॰ અ॰ ૭, ગા૦ ૧૪-૧૫]
ત્રણ વિણકા મૂળ પુજી લઈ ને ઘરમાંથી નીકળ્યા. તેમાંથી એકે લાભ ઉડાવ્યેા, ખીજાએ મૂળગા કર્યાં અને ત્રીજો મૂળ પુંજીને પણ હારી ગયેા, તેમ ધર્મના વિષયમાં પણ જાણે!.
माणुसत्तं भवे मूलं, लाभो देवई भवे ।
मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ॥ २४ ॥ [ ઉત્ત॰ અ॰ ૭, ગા॰ ૧૬ ]
મનુષ્યભવ એ મૂલ ધન છે, દેવગતિ એ લાલ છે × નયુતનું માપ પહેલી ધારામાં બતાવેલું છે.
Page #522
--------------------------------------------------------------------------
________________
૩૮૨
[ શ્રી વીર-વચનામૃત અને નરક તથા તિર્યંચની ગતિ એ જીના મૂળધનને -નાશ છે.
दुहओ गई बालस्स, आवई वहमूलिया । देवत्तं माणुसत्तं च, जं जिए लोलया सड़े ॥ २५ ।। तओ जिए सई होई, दुविहं दुग्गई गए । दुल्लहा तस्स उम्मग्गा, अद्धाए सुचिरादवि ।। २६ ॥
[ ઉત્ત, અ ૭, ગા. ૧૭–૧૮ ] અજ્ઞાની જીવની વધ અને બંધનની મૂળરૂપ બે પ્રકારની દુર્ગતિ થાય છે, કારણ કે તે વિષયને લુપી બનીને દેવત્વ તથા મનુષ્યત્વ હારી જાય છે. एवं जियं सपेहाए, तुलिया बालं च पंडियं । मूलियं ते पवेसन्ति, माणुसिं जोणिमिन्ति जे ।। २७ ।।
[ ઉત્તઅ. ૭, ગા. ૧૯ ] આ રીતે હારેલા જોઈને તથા બાલ અને પંડિતભાવની તુલના કરીને બુદ્ધિમાન પુરુષે સમજવું જોઈએ કે જે મનુષ્યોનિમાં આવે છે, તે મૂળ ધન સાથે પ્રવેશ કરે છે.
वेमायाहिं सिक्खाहिं, जे जरा गिहिसुव्वया ।। उति माणुसं जोणिं, कम्मसच्चा हु पाणिणो ॥२८॥
[ ઉત્ત, અ ૭, ગા૦ ૨૦ ] જે પુરુષે વિવિધ પ્રકારની શિક્ષા દ્વારા ગૃહસ્થજીવનમાં પણ સુવતી છે, તે મનુષ્યનિને પ્રાપ્ત થાય
Page #523
--------------------------------------------------------------------------
________________
પરભવ ]
૩૮૩ છે, ખરેખર ! પ્રાણીઓના કર્મ જ સાચા છે, અર્થાત્ તેમનું ફળ મળ્યા વિના રહેતું નથી.
વિ. અહીં વિવિધ પ્રકારની શિક્ષાથી ભદ્રપ્રકૃતિ વગેરે ગુણે સમઝવા. ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે કે જીવે ચાર કારણથી મનુષ્યનું આયુષ્ય બાંધે છે: ઉમાભદ્રપ્રકૃતિથી. પાળિયા-વિનયવાળી પ્રકૃતિથી. સાધુરોસાપ-દયા વૃત્તિથી અને અમેરિચા-મત્સર રહિત પણું કેળવવાથી-નિરભિમાનપણું ધારણ કરવાથી. जेसिं तु विउला सिक्खा, मूलियं ते अइच्छिया । सीलवंता सविसेसा, अदीणा जंति देवयं ॥ २९ ॥
- અ. ૭, ગા. ૨૧ ] જેમની શિક્ષા વિપુલ છે, જે વિશિષ્ટ પ્રકારે શીલવંત તથા અદીનવૃત્તિને ધારણ કરનારા છે, તે મૂળ મૂડી વધારીને દેવલોકમાં જાય છે.
વિઅહીં વિપુલ શિક્ષાથી શુદ્ધ સમ્યક્ત્વ, શ્રાવકના આચાર અને અણુવ્રતાદિનું સૂચન છે. વિશિષ્ટ શીલથી શ્રાવકની પ્રતિમાઓનું સૂચન છે. જે શ્રાવકે પર્વતિથિએ પિષધ કરનારા છે તથા કાર્યોત્સર્ગાદિ ધર્મધ્યાનમાં મગ્ન થનારા છે, તેમને પણ ઉપસર્ગપરિષહ થવાના પ્રસંગ આવે છે, ત્યારે જેઓ દીન બની જતા નથી, તે અદીનવૃત્તિને ધારણ કરનારા ગણાય છે. આવું ધર્મનિષ્ઠ જીવન ગાળનારા દેવગતિને પ્રાપ્ત કરે છે.
Page #524
--------------------------------------------------------------------------
________________
૩૮૪
[ શ્રી વીર–વચનામૃત
अगारि सामाइअंगाई, सडूढी कारण फासए । पोसहं दुहओ पक्खं, एगराई न हावए ॥ ३० ॥ एवं सिक्खासमावण्णे, गिहिवासे वि सुव्वए । मुच्चई छविपव्वाओ, गच्छे जक्खसलोगयं ॥ ३१ ॥
[ ઉત્તઅ૦ ૫, ગા૦ ૨૩-૨૪ ] ગૃહસ્થ પણ શ્રદ્ધાવાન થઈ સામાયિકના અંગોને કાયાથી સ્પર્શે, બંને પક્ષમાં (ત્રણ ત્રણ) પિષધ કરે, અને તેમાં એક પણ રાત્રિની હાનિ ન કરે.
આ પ્રમાણે શિક્ષાસંપન્ન થવાથી સુવતી એ ગૃહસ્થ ગૃહવાસમાં રહેવા છતાં ઔદારિક શરીર છોડીને દેવલેકમાં જાય છે.
વિ. સામાયિકનાં બે મુખ્ય અંગ છેઃ કૃત અને ચારિત્ર. તેમાં કૃતને કાયાથી સ્પર્શવું એટલે તેને પોતાના અધિકાર મુજબ નિત્ય-નિયમિત સ્વાધ્યાય કરે અને ચારિત્રને કાયાથી સ્પર્શવું એટલે સમ્યક્ત્વપૂર્વક શ્રાવકનાં વતે ધારણ કરવાં. તેમાં પ્રતિમાસે બંને પક્ષની અષ્ટમી, ચતુર્દશી તથા પૂનમ અને અમાસે એક કુલ છ પિષધ અવશ્ય કરવા. તેમાં એક પણ પિષધ એ ન કરે, આવી રીતનું ચારિત્ર પાળવાથી તે ગૃહસ્થ મૃત્યુ બાદ દેવલેકમાં ઉત્પન્ન થાય છે. गारं पि अ आवसे नरे,
अणुपुत्वं पाणेहिं संजए ।
Page #525
--------------------------------------------------------------------------
________________
પરભવ ]
૮૫
समता सव्वत्थ सुव्वते,
રેવા છે સાચું છે રૂ૨ ( [ સૂ૦ ૦ ૧, અ• ૨, ઉ૦ ૩, ગા. ૧૩]
ગૃહસ્થ પણ ઘરમાં વસવા છતાં પિતાની શક્તિ મુજબ પ્રાણીઓની દયા પાળે, સર્વત્ર સમતા ધારણ કરે, નિત્ય અહંતુપ્રવચન સાંભળે છે તે મૃત્યુ બાદ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. कुसग्गमेत्ता इमे कामा, सन्निरूद्धम्मि आउए । कस्स हे पुराकाउ', जोगक्खेमं न संविदे ॥ ३३ ॥
ઉત્તઅ૭, ગા. ૨૪] મનુષ્યના સીમિત આયુષ્યમાં કામગ તે દાભની અણુ પર રહેલાં જલબિંદુ સમાન છે, અર્થાત અતિ અલ્પકાલીન છે. તે પછી જીવ કર્યો હેતુ સામે રાખીને પિતાના ગક્ષેમને જાણ નથી ? पच्झा वि ते पयाया,
खिप्पं गच्छंति अमरभवणाई । जेसि पियो तवो संजमो,
य खंती य बम्भचेरं च ॥ ३४ ॥
[ દશ૦ અ૦ ૪, ગા. ૨૮ ] જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે, એવે સાધક જે પિતાની પાછલી અવસ્થામાં પણ સંયમમાર્ગ ગ્રહણ કરે છે, તે શીધ્ર અમરભવનમાં જાય છે, અર્થાત દેવલેકમાં ઉત્પન્ન થાય છે.
૨૫
Page #526
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર-વચનામૃત
www w wvfvvvvvvvvvvvvvvvvvvvvvvy
अह जे संवुडे भिक्खू, दोण्हं अन्नयरे सिया । सव्यदुक्खपहीणे वा, देवे वावि महिड्ढिए । ३५ ।।
[ ઉત્ત, અ૦ ૫, ગા. ૨૫ ] જે સંવૃતાત્મા ભિક્ષુ છે, તે બેમાંથી એક ગતિને પ્રાપ્ત થાય છે. કાં તે સર્વ દુઃખથી રહિત સિદ્ધ થાય છે અથવા મહદ્ધિક દેવ થાય છે. इडूढी जुई जसो वण्णो, आउं सुहमणुत्तरं । भुञ्जो जत्थ मणुस्सेसु, तत्थ ते उववजई ॥ ३६ ॥
[ ઉત્ત. અ૦ ૭, ગા. ૨૭ ] દેવકનું આયુષ્ય પૂરું કર્યા પછી તે આત્મા માનવકુલમાં જન્મ લે છે કે જ્યાં ઉત્તમ ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ, આયુ અને અનુત્તર સુખ હોય છે.
વિ. આ રીતે માનવભવ પામતાં તેની વૃત્તિ ધર્મચરણ તરફ ઢળે છે, તે ચારિત્રવત બને છે અને મોક્ષમાં જાય છે.
अकुव्वओ णवं पत्थि, कम्मं नाम विजाणइ । विनाय से महावीरे, जेण जाई ण मिज्जइ ॥ ३७ ।।
[ સુ છુ. ૧, અ. ૧૫, ગા• ]. જે આત્મગુપ્ત થઈને કંઈ કરતો નથી, તે નવાં કર્મો બાંધો નથી. તે કર્મની નિર્જરાનું સ્વરૂપ જાણે છે અને જાણીને તે મહાવીર પુરુષ એવું વર્તન કરે છે, કે તેને આ સંસારમાં ફરી જન્મ લેવું પડતું નથી કે મરવું પડતું નથી.
Page #527
--------------------------------------------------------------------------
________________
LY ધાર ઓગણચાલીશમી
નરકની વેદના
नेरयइत्ताए कम्मं पकरेत्ता नेरइएसु उअवजन्ति तं जहामहारम्भयाए महापरिग्गहयाए, पंचिंदियवहेण कुणिमाहारेणं
[ ૫૦ સૂત્ર ૩૪ ] નારકગ્ય કર્મ કરી જીવે નારકમાં ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે-મહાઆરંભ કરવાથી, મહાપરિગ્રહ ધારણ કરવાથી, પંચેન્દ્રિય અને વધ કરવાથી અને માંસભક્ષણ કરવાથી.
जारिसा माणुसे लोए, ताया दीसन्ति वेयणा । एत्तो अणन्तगुणिया, नरएसु दुक्खयणा ।। २ ।।
[ ઉત્ત- અ. ૧૯, ગા૦ ૭૪ ] મનુષ્યલોકમાં જેવી વેદનાઓ દેખાય છે, તેના કરતાં અનંતગુણ વેદનાઓ નરકમાં છે.
વિમધ્યલકની નીચે રત્નપ્રભા આદિ સાત પૃથ્વી એકની નીચે એક એ પ્રમાણે આવેલી છે. તે અનુક્રમે પહેલી, બીજી, ત્રીજી, ચેથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી નારકી તરીકે ઓળખાય છે. ત્યાં ઉત્પન્ન થતા જીવે મનુષ્યલેકની વેદનાઓ કરતાં અનંતગુણ વેદનાઓ ભેગવે છે.
अच्छिनिमीलियमेत्तं, नत्थि सुहं दुक्खमेव पडिबद्धं । नरए नेरइयाणं, अहोनिसं पच्चमाणाणं ॥ ३ ॥
[ જીવાવ પ્રતિ ૩, ઉ૦ ૩, ગા૦ ૮, સૂત્ર ૯૫ ]
Page #528
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
રાત્રિ દિવસ રીબાવાઇ રહેલા નયિક જીવાને નરકમાં આંખ ખંધ કરીને ઉઘાડીએ એટલેા સમય પણ સુખ નથી. તેએ દુઃખથી જ પીડાતા હોય છે.
अतिसीतं अति उन्हं,
૩૮૮
अतितहा अतिक्खुहा अतिभयं वा ।
निरए नेरइयाणं,
दुक्खसयाई
અવિસામ || ૪ ||
[ જીવા॰ પ્રતિ ૩,૦:૩, ગા૦:૧૦, સૂત્ર ૯૫ ] નૈરિયેક જીવાને નરકમાં અત્યંત ઠંડી, અત્યંત ગરમી, અત્યંત તૃષા અને અત્યંતક્ષુધા એમ સેંકડા પ્રકારનાં દુઃખા એક પછી એક ભાગવવા પડે છે.
जहा इहं इमं सीयं, इत्तोऽणंतगुणे तहिं ॥ ५ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૪૯ ]
અહીં જેવી શીતળતા છે, તેના કરતાં નરકમાં અનંતગણી શીતળતા છે.
ના રૂઠ્ઠું બાળી ઉદ્દો,
જ્ઞોઽળતનુને દ્ ॥ ૬॥
[ ઉત્ત॰ અ॰ ૧૦, ગા૦ ૪૮ ]
અહીં અગ્નિની જે ઉષ્ણુતા છે, તેના કરતાં નરકમાં
અન'તગણી ઉષ્ણતા છે.
छिंदंति बालस्स खुरेण नक्कं,
उठ्ठे वि छिंदति दुवैवि कणे ।
जिन्भं विणिकस्स विहत्थिमित्तं,
तिक्खाहि सूलाभितावयंति ॥ ७ ॥ [ ॰ શ્રુ॰ ૧, અ॰ ૫, ૬ ૧, ગા॰ ૨૨ ]
Page #529
--------------------------------------------------------------------------
________________
નરકની વેદના |
૩૮૯
(નરકમાં યમદૂત જેવા પરમાધામી હોય છે.) તે નરકમાં ઉત્પન્ન થયેલા છવના નાક, કાન તથા હોઠે ને છરીવડે કાપી નાખે છે તથા તેમના મોંમાંથી જીભને એકવેંત જેટલી બહાર ખેંચી કાઢી, તેમાં અણીદાર કાંટાઓ ભેંકીને પરિતાપ ઉપજાવે છે. ते तिप्पमाणा तलसंपुडं व्व
પારંઢિયે તત્ય થતિ વા | गलंति ते सोणिअपूयमंसं,
પોફા રવાપરૂદ્ધિચT || ૮ || ( [ સૂટ શ્ર૧, અ૦ ૫, ઉ૦ ૧, ગા૦ ૨૩ ]
તે કાપી નાખેલા નાક, કાન તથા હોઠમાંથી રુધિર વહ્યા કરે છે અને પવનને ઝપાટો આવતાં સૂકા તાડપત્રને સમૂહ જેમ ખડખડાટ કરે છે, તેમ પીડા પામી રહેલા એ જ રાત્રિદિવસ કરુણ સ્વરે આકંદ કર્યા કરે છે. (પરંતુ આટલેથી જ વસ્તુસ્થિતિનો અંત આવતો નથી. પરમાધામી લેકે) તેમનાં છેટાયેલાં અંગને અગ્નિજવાળાથી સળગાવે છે અને ત્યારબાદ તેના પર જલદ ક્ષાર છાંટવામાં આવે છે, જેથી તેના અંગમાંથી શેણિત અને માંસ વધુને વધુ ઝર્યા કરે છે. रुहिरे पुणो वच्चसमुस्सिअंगे,
भिन्नुत्तमंगे परिवत्तयंता । पयंति णं णेरइए फुरते,
सजीवमच्छेव अयोकवल्ले ॥ ९ ॥ [ સૂ૦ મૃ. ૧, અ. ૫, ઉ૦ ૧, ગા. ૧૫ ]
Page #530
--------------------------------------------------------------------------
________________
૩૦૦
[ શ્રી વીર-વચનામૃત
પાપી આત્માઓ નરકોનિમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાધામીઓ તેમને શિરચ્છેદ કરી, તેમના શરીરમાંથી લેહી કાઢી તેને ધગધગતી લેખંડની કઢાઈમાં નાખી ખૂબ ઉકાળે છે, અને પછી તે ઉકળતા લેહીની કઢાઈમાં તે જીને નાખી ખૂબ તપાવે છે. આ વખતે તે પાપીઆત્માઓ જેમ તપેલા તવા ઉપર માછલી તરફડે તેમ અસહ્ય દુઃખથી રીબાતાં તરફડિયાં મારે છે. नो चेव ते तत्थ मसीभवंति,
ण मिजती तिव्वभिवेयणाए । तमाणुभागं अणुवेदयंता,
__ दुक्खंति दुक्खी इह दुक्कडेणं ॥ १० ॥
[ સૂ. બુ. ૧, અ૫, ઉ૦ ૧, ગા. ૧૬ ] નારકીય જીવોને પરમાધામી ઉકળે છે તથા બ્જે છે, છતાં તે ભસ્મીભૂત થઈ જતા નથી. વળી જે ભયંકર છેદન, તથા તાડન-તર્જન કરવામાં આવે છે, તેનાથી પણ તેઓ મરણને શરણ થતા નથી. પરંતુ પોતે કરેલાં કર્મોના ફળ ભેગવવા માટે તે દુખિયારા જે નિયત સમય સુધી દુઃખ ભેગવ્યા જ કરે છે.
ते णं तत्थ णिच्च भीता णिच्चं तसिता णिच्चं छुहिया णिच्चं उव्विग्गा णिच्चं उप्पपुआ णिच्चं वहिया णिच्चं परममसुभमउलमणुबद्धं निरयभवं पच्चणुभवमाणा विहरंति ॥ ११ ॥
[ જવા. પ્રતિ ૩, ઉ. ૨, સૂત્ર ૮૯ ] તે નારકીના છ હમેશાં ભયભીત હોય છે, હમેશાં
Page #531
--------------------------------------------------------------------------
________________
નરકની વેદના ]
૩૯૧
ત્રાસ પામેલા હોય છે, હમેશાં ક્ષુષિત હોય છે, હમેશાં ભૂખ્યા હોય છે, હમેશાં ઉદ્વિગ્ન હૈાય છે, હમેશાં ક્ષેાભવાળા હાય છે, હમેશાં વધ પામેલા હાય છે અને હમેશાં ઘણા અશુભ તથા જેની સરખામણી ન થઈ શકે એવા પરમાણુએથી અનુબદ્ધ હોય છે. આવી રીતે નરકમાં ઉત્પન્ન થયેલા છવા પીડા પામતા પેાતાના દિવસેા નિમન કરે છે. नेरइयाणं भंते! केवइकालं ठिई पन्नत्ता १ गोमा ! जहन्नेणं दसवाससहस्साई उक्कोसेणं तेत्तीसं સોવમારૂં ॥ ૨ ॥
[ જીવા॰ પ્રતિ॰ ૩, સૂત્ર ૨૨૨ ] પ્રશ્ન-હે ભગવન્ ! નારકીઓની કેટલા કાલની સ્થિતિ છે?
ઉત્તર—હે ગૌતમ ! જઘન્યથી દશ હજાર વર્ષોંની અને ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની. एयाणि सोच्चा णरगाणि धीरे,
न हिंसए किंचण सव्वलोए ।
एतदिट्टी अपरिग्गद्दे उ,
बुज्झिज लोयरस वसं न गच्छे || १३ |
[ સૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૫, ૩૦ ૨, ગા૦ ૨૪ ] નરકનાં આ દુઃખના ચાર કરીને ધીર પુરુષે સ લેાકમાં કોઈની પણ હિંસા કરવી નહિ. તેણે એકાંતદૃષ્ટિ એટલે નિશ્ચલ સમ્યક્ત્વ ધારણ કરવું, અપરિગ્રહી અનવું અને લૌકિક માન્યતાઓને વશ ન થતાં તાત્ત્વિક આધ પ્રાપ્ત કરવા.
Page #532
--------------------------------------------------------------------------
________________
ધારા ચાલીસમી શિક્ષાપદે
-
-
-
-
-
-
- -
-
-
इह माणुस्सए ठाणे, धम्ममाराहि नरा ॥ १ ॥
[ સૂ૦ બુથ સ્કે૧, અ. ૧૫, ગા. ૧૫ ] ધર્મની આરાધના કરવા માટે જ આ મનુષ્યલેકમાં મનુષ્ય ઉત્પન્ન થાય છે.
सरीरमाहु नावत्ति, जीवे वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो, जं तरंति महेसिणो ॥ २ ॥
[ ઉત્તઅ૨૩, ગા૦ ૭૩ ] આ શરીર નૌકારૂપ છે, જીવ નાવિકરૂપ છે અને સંસાર એ સમુદ્ર છે કે જેને મહર્ષિઓ તરી જાય છે.
कसेहि अप्पाणं । કરેf qળે છે રૂ .
[ આ બુક ૧, અ૦ ૪, ઉ૦ ૩, ગા. ] આત્માને કસે.
આત્માનું દમન કરે. सव्वं सुचिण्णं सफलं नराणं ॥ ४ ॥
[ ઉત્તઅ. ૧૩, ગા. ૧• ] મનુષ્યના સર્વ સદાચાર સફળ થાય છે. संसयं खलु सो कुणई, जो मग्गे कुणई घरं । .. जत्येव गन्तुमिच्छेज्जा, तत्थ कुग्विज सासयं ॥ ५ ॥
[ ઉત્ત. અ૦ ૯, ગા. ૨૪ ]
Page #533
--------------------------------------------------------------------------
________________
૩૯૩
હશક્ષાપદે ]
જે માર્ગમાં ઘર કરે છે, તે નક્કી સંશયગ્રસ્ત કાર્ય કરે છે. જ્યાં જવું હોય ત્યાંજ શાશ્વત ઘર કરવું જોઈએ.
વેરાવું વર્ષ વેરી, તો વુિં (MI पावोवगा य आरंभा, दुक्खफासा य अन्तसो ॥ ६ ।
( [ સુ મૃ. ૧, અ૦ ૮, ગા૦ ૭ ] એક મનુષ્ય કોઈની સાથે વૈર બાંધ્યું કે પછી તે વૈરને વધાર્યા કરે છે અને એ વૈર વધવાથી તે રાજી થાય છે. પરંતુ તે જાણતો નથી કે તમામ દુપ્રવૃત્તિઓ પાપમય હોય છે અને છેવટે તે દુ:ખને અનુભવ કરાવે છે.
किरिअं रोअए धीरो, अकिरिअं परिवज्जए । दिट्ठीए दिट्ठीसम्पन्ने, धम्मं चर सुदुच्चरं ॥ ७ ॥
[ ઉત્તવ અ૦ ૮, ગા૦ ૩૩ ] ધીર પુરુષ ક્રિયામાં–સદનુષ્ઠાનમાં રુચિ કરે અને અક્રિયા–અસદનુષ્ઠાન છેડી દે. હે પુરુષ! તું દષ્ટિની અપેક્ષા અને સમ્યગ્દષ્ટિથી સંપન્ન થા અને કઠિનાઈથી પાળી શકાય એવા ધર્મનું આચરણ કર.
कोहं माणं निगिण्हित्ता, मायं लोभं च सव्वओ । इंदियाइं वसे काउं, अप्पाणं उवसंहरे ॥ ८ ॥
ઉત્ત, અ૦ ૨૨, ગા૦ ૪૮ ] હે મુમુક્ષુઓ ! તમે ક્રોધ, માન, માયા અને લેભને સર્વ પ્રકારે નિગ્રહ કરી તથા ઈન્દ્રિયોને વશ કરી આત્માને સ્થિર કરો.
Page #534
--------------------------------------------------------------------------
________________
૩૯૪
[ શ્રી વીર–વચનામૃત
जसं कित्ति सिलोगं च जा य वंदणपूयणा । सव्वलोयंसि जे कामा, तं विज्जं परिजाणिया ॥ ९ ॥
[ ±॰ શ્રુ॰ ૧, અ૦ ૯, ગા૦ ૨૨] યશ, કીર્તિ, પ્રશ'સા, આદર, વંદન, પૂજન તથા આ લેાકમાં જે પણ કામભાગેા છે, તેને અપકારી જાણીને છેડી દેવા ઘટે.
अट्ठावयं न सिक्खिज्जा, वेहाईयं च णो वए ॥ १० ॥ [ સુ. જી. સ્કુ. ૧, અ॰ ૯, ગા૦ ૧૭ ]
જુગાર ખેલવાનું ન શીખો. જે વાત ધર્મોથી વિરુદ્ધ હાય તે ન એલે.
इहमेगे उ मण्णंत्ति, अप्पच्चक्खाय पावगं । आयरिअं विदित्ताणं, सब्वदुक्खा विमुच्चइ ॥ ११ ॥ [ ઉત્ત॰ અ॰ }, ગા॰ ૯ ] કેટલાક એમ માને છે કે પાપનુ' પ્રત્યાખ્યાન કર્યાં સિવાય ( માત્ર જ્ઞાનપ્રાપ્તિ કરવાથી મુક્તિ મળે છે, પણ એ વાત ખરાખર નથી. ) જાણેલું આચરવાથી જ સ દુઃખોમાંથી મુક્ત થવાય છે. તાપ કે માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયાથી નહિ, પણ જ્ઞાન અને ક્રિયા ઉભયથી મુક્તિ મળે છે.
जे रक्खसा वा जमलोइया वा,
जे वा सुरा गंधव्वा य काया । आगासगामी य पुढोसिया जे,
पुणो पुणो विःपरिया सुर्वेति ॥। १२ ।। [ મૂ. બ્રુ. ૧, અ॰ ૧૨, ગા૦ ૧૩ ]
Page #535
--------------------------------------------------------------------------
________________
૩૯૨
શિક્ષાપદે ]
જે રાક્ષસ છે, જે યમપુરવાસી છે, જે દેવતા છે, જે ગધ છે, જે આકાશગામી કે પૃથ્વીનિવાસી છે, તે બધા મિથ્યાવાદ કારણેાને લીધે જ વારંવાર ભિન્ન રૂપામાં જન્મ ધારણ કરે છે.
इइमेगे उ भासन्ति, सायं साएण विज्जई ।
जे तत्थ आरियं मग्गं, परमं च समाहियं ।। १३ ।। [ સ્॰ શ્રુ॰ ૧, અ॰ ૩, ૩૦ ૪, ગા૦ ૬ ] કોઈ એમ કહે છે કે સુખથી જ છે, પણ તે સત્ય નથી, તેમાં જે આ જ્ઞાન—દન–ચારિત્રની આરાધનારૂપ માર્ગ છે, એ જ પરમ સમાધિને આપનાર છે.
સુખની પ્રાપ્તિ થાય માગ છે. એટલે
मा एयं अवमन्नन्ता, अप्पेणं लुम्पहा बहुं ।
एयस्स उ अमोक्खाए, अयोहारि व्व जूरइ ॥ १४ ॥ [ મૂ॰ શ્રુ॰ ૧, અ૦ ૩, ૩૦ ૪, ગા॰ ૭ ]
એ પરમ માની અવજ્ઞા કરીને આત્માને ખૂબ વિષયભાગથી ખરડા નહિ. બેગમાગ અમેાક્ષના છે, અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરાવનારા છે. જો તમે આટલુ નહિ સમજે તે લેાહના બદલે સેાનું ન લેનારા વણિકની. માકૃત પશ્ચાત્તાપ કરશે.
जहा य अंडप्पभवा बलागा,
अंडं बलागप्पभवं जहा य ।
एमेव मोहाययणं खु तण्हा,
मोहं च तण्हाययणं वयन्ति ॥ १५ ॥ [ ઉત્ત॰ અ॰ ૩૨, ગા॰ } ]
Page #536
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
જેમ ખગલી ઇંડામાંથી જન્મે છે અને ઇંડું ખગલીમાંથી જન્મે છે, તેમ તૃષ્ણાનું ઘર-ઉત્પત્તિસ્થાન મેાહ છે અને મેહનું ઘર–ઉત્પત્તિસ્થાન તૃષ્ણા છે.
Tet
मायाहिं पियाहिं लुप्पर,
नो सुलहा सुगई य पेचओ ।। १६ ।। [સ્॰ શ્રુ॰ ૧, અ॰ ૨, ૬૦ ૧, ગા૰ ૩] જે માતા, પિતા, ( પત્ની, પુત્ર આદિ) માં માહ પામે છે, તેને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત વી સુલભ નથી.
पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा |
आवो वा जइ वा रहस्से, णेव कुज्जा कयाइ वि ॥१७॥
[ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૭ ]
બીજાની સામે કે એકાંતમાં પોતાના વચન કે કમ'થી કદી પણુ ગુરુની વિરુદ્ધ આચરણુ કરવું નહિ.
पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । અન્નાની ∞િ ાદ્દી જિંત્રા, નાહિય છેચ-પાવવાં ? ।।
[ શ॰ અ॰ ૪, ગા॰ ૧૦
] પ્રથમ જ્ઞાન અને પછી યા એ સ`સયમી પુરુષાની સ્થિતિ છે. અજ્ઞાની શું કરે? તે શ્રેય અને પાપ કેમ કરીને જાણે ?
ताणि ठाणाणि गच्छंति,
सिक्खिता संजमं तवं ।
भिक्खाए वा गिहत्थे वा,
ને સંતિપરિનિમ્બુદા ॥ ૧ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા૦ ૨૮]
Page #537
--------------------------------------------------------------------------
________________
શિક્ષાપદ ]
ગૃહસ્થ છે કે ભિક્ષુ, જેમણે કષાયોને શાંત કર્યા છે, તે સંયમ અને તપનું પાલન કરવાથી તે સ્થાનેમાં અર્થાત્ . દેવલોકમાં જાય છે.
दुल्लहा उ मुहादाई,
મુનીવી વિ ટુકદ્દા | मुहादाई मुहाजीवी,
दो वि गच्छंति सोग्गइं ॥ २० ॥
[ દશ૦ અ૦ ૫, ઉ૦ ૧, ગા. ૧૦ ] આ જગતમાં કઈ પણ પ્રકારના બદલાની આશા રાખ્યા વિના કેવળ નિઃસ્વાર્થ ભાવે ભિક્ષા આપનારા દુર્લભ. છે, તેમ કેવળ સંયમનિર્વાહને માટે જ ભિક્ષા ગ્રહણ કરનારા પણ દુર્લભ છે. નિઃસ્વાથ દાતા અને નિઃસ્વાર્થી ભિક્ષુ બંને ઉત્તમ ગતિને પામે છે. जत्थेव पासे कइ दुप्पउत्तं,
વા વાયા કટુ માળ | तत्थेव धीरो पडिसाहरिज्जा, आइन्नओ खिप्पमि वक्खलीणो ।। २१ ॥
[ દશ૦ ચૂ૦ ૨, ગા. ૧૪] જ્યારે પણ પોતે પિતાને મન, વચન, કાયાથી કયાંઈ પણ પ્રવૃત્ત થતે દેખે ત્યારે ધીર પુરુષ, ઘોડાને લગામથી ખેંચવામાં આવે છે, એ રીતે, એજ ક્ષણેપિતાની જાતને એ દુષ્પવૃત્તિમાંથી હટાવી દે.
Page #538
--------------------------------------------------------------------------
________________
૩૯૮
[ શ્રી વીર–વચનામૃત
सीहं जहा खुडुमिगा चरन्ता,
दूरे चरन्ति परिसंकमाणा । एवं तु मेहावि समिक्ख धम्मं,
दुरेण पावं परिवज्जएज्जा ॥ २२ ॥ [ સ્, બ્રુ. ૧, અ॰ ૧૦, ગા॰ ૨૦]
અરણ્યમાં ફરી રહેલા ક્ષુદ્ર વનપશુઓ જેમ (પેાતાને ઉપદ્રવ કરનારા) સિ’હની શ'કાથી દૂર ને દૂર રહે છે, તેમ બુદ્ધિમાન પુરુષ ધર્મના વિચાર કરીને ( પેાતાને ઉપદ્રવ કરનારા) પાપેાથી દૂર ને દૂર રહે.
सवणे णाणे य विन्नाणे, पच्चक्खाणे य संजमे । અનવે તવે ચેત્ર, યોવાળે અજિરિયા સિટ્ટી રા [ ભગ॰ શ॰ ૨, ગા॰ ૫ ]
જ્ઞાનીઓના સગમાં રહેવાથી ધર્મશ્રવણના લાભ મળે છે. એ ધર્મ શ્રવણથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એ જ્ઞાનમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થતાં પાપમય પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થવાની ભાવના જાગે છે અને તેનું પ્રત્યાખ્યાન (પચ્ચકખાણુ) થાય છે. એ પ્રમાણે પ્રત્યાખ્યાન થતાં સયમી જીવનની શરૂઆત થાય છે. સયમી જીવનના પ્રતાપે નવીન કર્યાં બધાતાં અટકે છે, અર્થાત્ અનાશ્રવની ભૂમિકા પ્રાપ્ત થાય છે. અનાશ્રવની ભૂમિકા પ્રાપ્ત થતાં જીવ તપસ્વી બને છે. અને તપસ્વી અનતાં પૂર્વસંચિત કર્મોના ક્ષય કરી શકે છે. આ રીતે પૂર્વ સચિત કર્મોના ક્ષય
Page #539
--------------------------------------------------------------------------
________________
શિક્ષાપા ]
૩૯૯
થવાથી તથા નૂતન કર્મીની ઉત્પત્તિ અટકી પડવાથી ક્રિ ચપણુ’( શૈલેશી અવસ્થા) પ્રાપ્ત થાય છે, અને અક્રિયપણું પ્રાપ્ત થતાં નિશ્ચિત સિદ્ધિ મળે છે. આ પ્રમાણે જ્ઞાની પુરુષોના સંગથી ઉત્તરાત્તર સાની પ્રાપ્તિ થાય છે. તેથી મુમુક્ષુઓએ જ્ઞાનીઓના સ`ગ અવશ્ય કરવે.
अलं बालस्स संगेणं ॥ १९ ॥
[ આ શ્રુ॰ ૧, અ॰ ૧, ઉર્દૂ ર ] અજ્ઞાનીએના સંગ કરવેા નહિ.
आलोयण निरखलावे, आवईसु दडूढधम्मया । अणिस्सिओवहाणे य, सिक्खा निःपडिकम्मया ||२४|| अण्णायया अलोभे य, तितिक्खा अज्ज सुई । सम्मदिठ्ठी समाही य, आयारे विणओवए ||२५|| धिमई य संवेगे, पणि सुबह संवरे । अत्तदोसोवसंहारे, સવ્વાવિત્તયા રિફા
पच्चक्खाणे विउस्सग्गे, अप्पमादे लवालवे । ज्झाणसंवरजोगे
મળતિદ્રા
ચ, उदए संगाणं य परिणाया, पायच्छित्तकरणे वि य । आराहणा य मरणंते, बत्तीसं जोगसंगहा ||२८|| [ સમ॰ સૂત્ર॰ ૩૨ ]
(૧) જાણે અજાણ્યે કાઈ પણ પ્રકારના દોષનું સેવન થઈ જાય, તે તે પોતાના સદ્ગુરુ-આચાય સમક્ષ જાહેર કરવુ જોઈએ, અને આચાય તેના પ્રાયશ્ચિત રૂપે જે કાંઈ શિક્ષા કરે, તેના શિરસાવદ્ય સહર્ષ સ્વીકાર કરી લેવા
Page #540
--------------------------------------------------------------------------
________________
[ શ્રી વીર–વચનામૃત
જોઈએ, (૨) કોઈની આગળ આપણી મેટાઈ કહી બતાવવી નહિ. (૩) આપત્તિનાં અનેક વટાળીયા સાથે ચઢી આવે તે પણ સ્વધર્મ માંથી હવુ નહિ. (૪) ઐહિક તથા પર લૌકિક બાહ્ય સુખાની અભિલાષા રાખ્યા વગર ઉપધાન, તપ, વ્રતાદિ આચરવાં. (૫) સૂત્રા ગ્રહણુરૂપ બેધ ધારણકરવા. (૬) કામભાગેા ભાગવવા માટે શરીરની આળ પ’પાળ ભૂલેચૂકે પણ કરવી નહિ. (૭) તપશ્ચર્યા, વ્રત વગેરે કરીને પેાતાની વાહવાહ ખોલાવવા ખાતર તે બીજાને કહેવાં નહિ. (૮) ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થતાં તેને માટે વિશેષ લાભ કરવા નહિ, અગર તેમાં મુગ્ધ થવું નિહ. (૯) દશમશકાદિ અનેક પ્રકારના પરિષહ ઉત્પન્ન થાય તેને સહુ સહન કરવા. (૧૦) પાતાના વ્યવહાર દગાટકા વિના સારી રીતે ચલાવવા. (૧૧) સાચા સંયમનું આચરણ કરી શુદ્ધ રહેવું. (૧૨) શ્રદ્ધામાં અશ્રદ્ધાને પેસવા ન દેવી. (૧૩) સ્વસ્થ શાંત ચિત્તના થઈ પેાતાનુ જીવન વીતાવવું. (૧૪) સદાચારી અને (૧૫) વિનયી બનવું.
(૧૬) ધૈય વાળી મતિ રાખવી. (૧૭) સંસારના વિષયે। સંબધી ઉદાસીનતા સેવી મેાક્ષની ઇચ્છાને હૃદયમાં સ્થાપન કરવી. (૧૮) મન, વચન અને કાયા દ્વારા થતા અશુભ વ્યાપારાને રોકી રાખવા. (૧૯) સદાચારનું સેવન કરવામાં રચ્યા પચ્ચા રહેવુ'. (૨૦) હિંસા, અસત્ય, ચારી, પરિચય તથા મમત્વ મારફતે થતાં પાપાને રોકવાં. (૨૧) આત્માના દોષોને શેાધી-શેાધીને નાશ કરવા તથા (૨૨) સર્વ પ્રકારની ઇચ્છાએથી અલિપ્ત રહેવુ.
૪૦૦
Page #541
--------------------------------------------------------------------------
________________
૪૦૧.
શિક્ષાપદો ]
(૨૩) ત્યાગધર્મમાં સદૈવ આગળ વધ્યા કરવું, (૨૪) ઉપાધિઓથી રહિત બનવું, (૨૫) ગર્વને ત્યાગ કર, (૨૬) એક ક્ષણ માત્ર માટે પણ પ્રમાદ ન કર, (૨૭) હમેશાં અનુષ્ઠાન કરતાં રહેવું, (૨૮) સિદ્ધાન્તના ગંભીર આશયે તથા ઊંડા અર્થો વિષે હમશ વિચાર કર, (૨૯) મૃત્યુ પિતાને વિકરાળ પજે ઉગામી સામે, આવી ઊભું રહે તે પણ કર્મોને અવરોધ કરનાર શુભ. કર્મરૂપી સંવરને જ વ્યવહાર કરે.
(૩૦) સ્વજને તથા નેહીઓના સંગથી નીપજતા નેહના પરિણામને સમજી લઈ તેને પરિત્યાગ કર, (૩૧) અજાણતાં કસુર થઈ જાય તે તેનું પ્રાયશ્ચિત કરવું અને (૩૨) જીવનને અંત સમય આવતાં વિશિષ્ટ આરાધના કરવી. આ પ્રમાણે બત્રીસ શિક્ષાપદે જ્ઞાનીઓએ કહેલાં છે. नाणस्स सव्वस्स पगासणाए,
अन्नाणमोहस्स विवज्जणाए । रागस्स दोसस्स य संखएणं, ___ एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥ ३० ॥
[ ઉત્ત. અ૦ ૩૨, ગા. ૨ ] જ્ઞાનને સંપૂર્ણ પ્રકાશ થવાથી, અજ્ઞાન અને મેહનો સર્વથા ત્યાગ કરવાથી, અને રાગ તથા ષનો સર્વથા ક્ષય કરવાથી આ જીવ એકાંત સુખરૂપ મેક્ષને પામે છે.
Page #542
--------------------------------------------------------------------------
________________
સંકેતસૂચિ વચને (ગાથાઓ)ની નીચે મૂળસ્થાન દર્શાવતા જે સંકેત મૂક્યા છે, તે નીચે પ્રમાણે સમજવા
અ. અધ્યયન આ આચારાંગસૂત્ર ઉ. ઉદ્દેશ ઉત્ત, ઉત્તરાધ્યયનસૂત્ર ઔપ પપાતિસૂત્ર ગા. ગાથા ચૂત ચૂલિકા છવાઇ જવાભિગમસૂત્ર દશ દશવૈકાલિકસૂત્ર દશામત. દશાશ્રુતસ્કંધસૂત્ર પ્રતિ પ્રતિપત્તિ પ્રશ્ન પ્રશ્નવ્યાકરણસૂત્ર ભગટ ભગવતીસૂત્ર શ્રુ શ્રુતસ્કંધ સૂ સૂત્રકૃતાંગસૂત્ર
સ્થા સ્થાનાંગસૂત્ર જ્ઞા જ્ઞાતાધર્મકથાંગસૂત્ર
Page #543
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ-સંપાદકનું વિપુલ સાહિત્યસર્જન
[ વિ. સં. ૧૯૮૪ થી સં. ૨૦૧૮ ની આખર સુધી ] ૧ થી ૧૦૩ બાળ-ગ્રંથાવળીના મણકાઓ ૧૦૪ થી ૧૯૦ વિદ્યાર્થી–વાચનમાળાના મણકાઓ ૧૯૧ કેયડાસંગ્રહ ભા ૧ લે (કુમાર-ગ્રંથમાળા) ૧૯૨ , ' , ભા. ૨ જે ૧૯૩ આલમની અજાયબીઓ ૧૯૪ કુમારોની પ્રવાસકથા ૧૯૫ રામજી ટુચકાઓ ૧૯૬ શ્રી આદિનાથ
(જૈન ચરિત્રમાળા) ૧૯૭ શ્રી મલ્લિનાથ ૧૯૮ શ્રી અરિષ્ટનેમિ ૧૯૯ પ્રભુ પાર્શ્વનાથ ૨૦૦ શ્રમણ ભગવાન મહાવીર ૨૦૧ ભરતેશ્વર ૨૦૨ થકી સનત્કુમાર ૨૦૩ મગધરાજ શ્રેણિક ૨૦૪ સતી સીતા ૨૦૫ દ્રૌપદી ૨૦૬. સતી દમયંતી ૨૦૭ સતી ચંદનબાળા ૨૦૮ અનાથી મુનિ ૨૦૯ મહર્ષિ કપિલ ૨૧૦ મુનિ હરિકેશનલ ૨૧૧ નમિરાજ ૨૧૨ દસ ઉપાસકે
Page #544
--------------------------------------------------------------------------
________________
Yog
૨૧૩ શેઠ સુદર્શન
(ન ચરિત્રમાળા) ૨૧૪ મંત્રને મહિમા ૨૧૫ વીતરાગની વાણું ૨૧૬ કુદરત અને કળાધામમાં વીસ દિવસ ( તિ કાર્યાલય) ૨૧૭ અચલરાજ આબુ ૨૧૮ પાવાગઢનો પ્રવાસ ૨૧૯ અજંતાન યાત્રી (ખંડકાવ્ય) ૨૨૦ જલમંદિર પાવાપુરી , ૨૨૧ પંચતંત્રસાર-દુહામાં
( અપ્રસિદ્ધ) ૨૨૨ સ્મરણકલા (પત્રાકાર) (સી. શાંતિલાલની કુ. મુંબઈ) ૨૨૩ વિમાની હમલે અને
તેમાંથી બચવાના ઉપાયે (તિ કાર્યાલય) ૨૨૪ ઈરાનાં ગુફામંદિરે ૨૨૫ વિમળશાહ (સયાજી બાલ–સાહિત્યમાળા) ૨૨૬ વસ્તુપાળ-તેજપાળ ૨૨૭ વીર વિઠ્ઠલભાઈ (ચરોત્તર એજ્યુકેશન સોસાયટી) ૨૨૮ શ્રી વિધર્મસૂરિ (શ્રી વિજયધર્મસૂરિ ગ્રંથમાળા) ૨૨૯ શ્રી વિજયાનંદસૂરિ (જોતિ કાર્યાલય) ૨૩૦ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ૨૩૧ શ્રીમંત રાજર્ષિ સયાજીરાવ ગાયકવાડ , ૨૩૨ વિશ્વવંદ્ય પ્રભુ મહાવીર (એક લાખ નકલ) ,, ૨૩૩ પાદલિપ્તસૂરિ (ઐતિહાસિકધ) (જૈન પત્ર-ભાવનગર) ૨૩૪ સિકીમની વીરાંગના ( તિ કાર્યાલય) ૨૩૫ નેકીને રાહ ૨૩૬ રતિસુંદરી (જૈન ધર્મપ્રસારક સભા-ભાવનગર) ૨૩૭ ત્રાષિદત્તા
Page #545
--------------------------------------------------------------------------
________________
૨૩૮ કલાવતી ૨૩૯ સતી સુભદ્રા
૨૪૦ રાજનગર સાધુ-સમેલન ૨૪૧ જૈનોની શિક્ષણુસમશ્યા ૨૪૨ જૈન તત્ત્વપ્રવેશક ગ્રંથમાળા ભા. ૨ જો
૪૦૫
(જૈન ધમ પ્રસારક સભા-ભાવનગર)
""
જ્યાતિ કાર્યાલય )
૨૪૩ તપવિચાર ૨૪૪ ત્રણ મહાન તકા ૨૪૫ સફળતાની સીડી ૨૪૬ સાચુ' અને ખાટુ ૨૪૭ આદશ દેવ ૨૪૮ ગુરુદન
૨૪૯ ધર્મામૃત
૨૫૦ શ્રદ્ધા અને શક્તિ
૨૫૧ જ્ઞાનાપાસના
૨૫ર ચારિત્રવિચાર
૨૫૩ દેતા શીખો
૨૫૪ શીલ અને સૌભાગ્ય
૨૫૫ તપનાં તેજ
૨૫૬ ભાવનાષ્ટિ ૨૫૭ પાપના પ્રવાહ
૨૫૮ બે ઘડી યાગ ૨૫૯ મનનું મારણુ ૨૬૦ પ્રાર્થના અને પૂજા
૨૬૧ ભક્ષ્યાલય ૨૬૨ જીવન-વ્યવહાર ૨૬૩ દિનચર્યાં
""
(કપૂર વિ. ગ્રંથમાળા) (જ્યેાતિ કાર્યાલય ) ( ધર્મ એધ-ગ્ર‘થમાળા )
""
""
""
99
99
99
""
77
29
""
""
22
,,
.: * ઃ
99
Page #546
--------------------------------------------------------------------------
________________
૪૦૬
૨૬૪ શ્રી નમસ્કાર મહામ ંત્ર (સંપાદન) (શ્રી આત્માનંદ સભા) ૨૬૫ જિને ́દ્ર કાવ્યસ‘ગ્રહ ભા. ૧ લેા (શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંધ–મુખ)
૨૬૬ જિનેન્દ્ર કાવ્યસ ́ગ્રહ ભા. ૨ જે ૨૬૭ ધાર્મિક પ્રશ્નોત્તરી ભા. ૧
લે
૨૬૮
ભા. ૨ જો
99
૨૬૯
97
૨૭૦ શ્રી પ્રતિકમણુસૂત્ર પ્રોપટીકા ભા. ૧ લા
ભા. ૨ જો
ભા. ૩
""
અને શ્રી કુપ્પાકજી તીની અપૂર્વ સંધયાત્રા
""
૨૦૧
२७२
ભા. ૩ જો
""
૨૭૩ શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર-પ્રાધ ટીકાનુસારી શબ્દા, અ સંકલના તથા સૂત્રપરિચય સાથે ( શ્રી વિજયદાનસૂરિ ગ્રંથમાળા–સુરત )
""
૨૦૪ ઉપધાન–રહસ્ય
""
જો
( જૈન સાહિત્ય-વિકાસ મંડળ, વિલેપારલે)
૨૭૮ કવિકુલતિલક શતાવધાની મુનિરાજ શ્રી કીર્તિવિજયજી (ટૂક જીવન
99
પરિચય ) ૨૭≠ દક્ષિણમાં દિવ્ય પ્રકાશ ૨૮૦ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી ૨૮૧ જૈનધમ પરિચય ભાગ ૧ લે
૨૭૫ ઉપધાન–સ્વપ
૨૭૬ ઉપધાન–ચિંતન
૨૭૭ જિનશાસનની જયપતાકા ભાગ ૧ લા (શ્રીઆય જખ્
,,
""
""
""
સ્વામી જૈન જ્ઞાનમંદિર-ડભાઇ ) ( શ્રી આ॰ ક લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમ'દિર )
""
Page #547
--------------------------------------------------------------------------
________________
૪૦૭
૨૮૨ જૈનધર્મ પરિચય ભાગ ૨ જે ૨૮૩ જિનશાસનની જયપતાકા (શ્રી આર્ય જંબુસ્વામી જૈન ભાગ ૨ જે
મુક્તાબાઈ જ્ઞાનમંદિર
–ડભાઈ). ૨૮૪ જીવનનું ધ્યેય જૈન શિક્ષાવલી પ્રથમ શ્રેણી
(જૈન સાહિત્ય-પ્રકાશન-મંદિર) ૨૮૫ પરમપદનાં સાધન ૨૮૬ ઈષ્ટદેવની ઉપાસના ૨૮૭ સદ્ગુરુ સેવા ૨૮૮ આદર્શ ગૃહસ્થ ૨૮૯ આદર્શ સાધુ ૨૯૦ નિયમે શા માટે? ૨૯૧ તપની મહત્તા ૨૯૨ મંત્રસાધન ૨૯૩ ચગાભ્યાસ ૨૯૪ વિશ્વશાંતિ ૨૯૫ સફળતાનાં સૂત્ર ૨૯૬ સારું તે મારું જૈન શિક્ષાવલી બીજી શ્રેણી ૨૭ દાનની દિશા ૨૯૮ નયવિચાર ૨૯૯ સામાયિકની સુંદરતા ૩૦૦ મહામંત્ર નમસ્કાર ૩૦૧ કેટલાક યંત્ર ૩૦૨ આયંબિલ-રહસ્ય ૩૦૩ આત્મતત્ત્વવિચાર ભાગ ૧ લે (સંપાદન–સંસ્કરણ) ૩૦૪ યશજીવનવાટિકા ૩૦૫ શાસનપ્રભાવક સૂરિદેવ
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૦૮
૩૦૬ શ્રી ભુવન-વિહારદંપ ણુ ૩૦૭ શ્રી લબ્ધિજીવનપ્રકાશ ૩૦૮ ભાવના ભવનાશિની ૩૦૯ સમ્યકત્વસુધા ૩૧૦ શક્તિના સ્ત્રોત્ર
૩૧૧ અહિંસાની ઓળખાણ
૩૧૨ જીવનઘડતર
૩૧૩ પ્રાર્થનાનું રહસ્ય ૩૧૪ પ્રતિક્રમણનું રહસ્ય ૩૧૫ ઉવસગ્ગહર સ્તાત્ર ૩૧૬ તંત્રોનું તારણ ૩૧૭ સાધમિ કવાત્સલ્ય ૩૧૮ જૈન પર્વો
97
૩૧૯ આત્મતત્ત્વવિચાર ભાગ ૨ જો (સંપાદન–સસ્કરણ)
સેવાસમાજ કાર્યાલય
૩૨૦ શ્રમણાંક (સંપાદન) ૩૨૧ જૈન ધમ-દન ૩૨૨ ગુણશ્રી ગૌરવગાથા
૩૨૩ વિદુષી સાધ્વીજી રજનશ્રીજી જીવનપ્રકાશ ૩૨૪ શ્રી સમેતશિખર—તી દૅશન
જૈન શિક્ષાવલી ત્રીજી શ્રેણી
79
""
17
17
"
,,
:
,,
""
[ છેલ્લા ઉદ્ધારના વર્ણન સાથે ૩૨૫ શ્રી સમ્મેતશિખર પાવાપુરી સ્પેશ્યલ ટ્રેઈનના દળદાર વિશેષાંક
૩૨૬ શ્રી ગાડી પાર્શ્વનાથ સા શતાબ્દી
સ્મારકગ્રંથ (સંપાદન) શ્રી વિજયદેવસૂર સુધ મુંબઈ ૩૨૭ શ્રી વીર–વચનામૃત જૈન સાહિત્ય-પ્રકાશન-મદિર
Page #549
--------------------------------------------------------------------------
________________
धिनोतु धैर्य विविनक्तु वाचं,
चिनोतु सत्यं प्रभनक्तु भीतिम् । चिरस्य लोकस्य निरस्य तान्तिं,
ददातु शान्तिं भुवि वीरवाणी ।
શ્રી વીરપ્રભુની વાણી માનવને તૈય આપા, વાણીને શુદ્ધ કરા, સત્યના સંગ્રહ કરાવેા, સદા અભય આપેા, તેમ જ વિવિધ દુઃખાને દૂર કરી શાશ્વત શાંતિને આપેા.
-મહામહોપાધ્યાય પરમેશ્વરાનન્દ શાસ્ત્રી, સ’સ્કૃત-આયાગમ`ડળ-સદસ્ય, જાલંધર (પંજાબ),
==
Page #550
--------------------------------------------------------------------------
________________ નવું પ્રકાશન અમારા તરફથી દરેક વર્ષે એક સુંદર પુસ્તકનું પ્રકાશન થાય છે અને સમાજ તેને સહર્ષ વધાવી લે છે. સં. ૨૦૧૯ની સાલમાં અમોએ ઓ જિ નાપાસના નામનો એક સુંદર ગ્રંથ પ્રગટ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં જિનપાસનાનું રહસ્ય, તેના વિવિધ પ્રકારો, મંત્રાસ્ના, પૂજાપચારો, મૂર્તિવિધાન, મંદિરનિર્માણ, તેમ જ બીજા જાણવા જેવી અનેક હકીકતોનો સમાવેશ થશે. લગભગ 500 પૃષ્ઠના આ દળદાર ગ્રંથમાં જિનપાસનાથી થતા અનેક પ્રકારના લાભેનું વર્ણન જોવા મળશે, ઉપરાંત જરૂરી મનોહર ચિત્રોનાં દર્શન પણ થશે. આ પુસ્તક પાકા પૂઠામાં સુંદર જેકેટ સાથે તૈયાર થતાં પુસ્તકાલયને શણગાર બનશે અને એવી રોચક શૈલીથી લખાશે કે ફરી ફરીને વાંચવાનું મન થશે. તેનું અગાઉથી સ્થાનિક લવાજમ રૂા 5-00 રહેશે અને બહાર ગામનું રજીસ્ટર્ડ બુક-પસ્ટના ખર્ચ સાથેનું લવાજમ રૂા. 6-25 રહેશે, તો અમારૉ માનવંતા ગ્રાહકોએ પિતાનાં લવાજમ સં. 2019 ના ચૈત્ર સુદ 15 પહેલાં મેકલી આપવાં. વિશેષ માટે પત્રવ્યવહાર કરો - જૈન સાહિત્ય - પ્રકાશન - મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ, 9.