________________
[ શ્રી વીર–વચનામૃત
वित्तं पसवो य नाइओ, तं बाले सरणं ति मन्नई | एते मम तेसुवि अहं, नो ताणं सरणं न विज्जई ॥ ६ ॥ [ મુ. બ્રુ. ૧, અ૦ ૨, ૯૦ ૩, ગા૦ ૧૬ ]
૩૨૨
ખાળ જીવ એમ માને છે કે ધન, પશુએ તથા નાતીલાી મારુ... રક્ષણ થશે, તે મારાં છે, હું તેના છુ, પરંતુ એ રીતે તેનું રક્ષણ થતું નથી કે તેને શરણ મળતું નથી.
भणंता अकरिता य,
बंधमोक्ausoot | समासासेंति શ્રË || ૭ ||
वायाविरियमित्तेणं,
न चित्ता तायए भासा, कुओ विज्जाणुसासणं ? | विसन्ना पापकम्मेहिं, बाला पंडियमाणिणो ॥ ८ ॥
[ ઉત્ત॰ અ॰ }, ગા॰ ૧૦-૧૧ ]
અધ અને મેાક્ષને માનનારા વાદીએ સયમની વાત કરવા છતાં સંયમનુ' આચરણ કરતા નથી. કેવળ વચનાથી જ આત્માને આશ્વાસન આપે છે.
અનેક પ્રકારની ભાષાઓનું જ્ઞાન મનુષ્યને શરણભૂત થતુ નથી. વિદ્યા-મંત્રની સાધના પણુ કયાંથી શરણભૂત થાય ? તેઆ પાતાને ભલે દિગ્ગજ પતિ માને, પણ તે પાપકમ થી ખરડાયેલા હેાવાને લીધે વાસ્તવમાં અજ્ઞાની છે.
मासे मासे तु जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खायधम्मस्स, कलं अग्धइ सोलिसं ॥ ९ ॥ [ ઉત્ત॰ અ॰ ૯, ગા॰ ૪૪ ] જે ખાળજીવ મહિના મહિના સુધી ભેાજનને ત્યાગ