________________
આત્મજય ]
अप्पा कत्ता विकत्ता य, दुक्खाण य सुहाण य । અલ્પા મિતમમિત્તે ૬, તુટ્રિય મુદ્ગલો | ૭ |
[ ઉત્ત॰ અ॰ ૨૦, ગા૦ ૩૭ ] આત્મા પોતે જ દુઃખેા તથા સુખાના ઉત્પન્ન અને નાશ કરનારા છે. સન્માર્ગે ચાલનારા-સદાચારી આત્મા મિત્રરૂપ છે, અને કુમાર્ગે ચાલનારા-દુરાચારી આત્મા શત્રુપ છે.
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिए । एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ॥ ८ ॥ [ ઉત્ત॰ અ॰ ૯, ગા૦ ૩૪]
જે પુરુષ દુય સંગ્રામમાં દશ લાખ શત્રુઓને જિતે, તે કરતાં એક પેાતાના આત્માને જિતે એ શ્રેષ્ઠ વિજય છે.
अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ? । अप्पणामेव
अप्पाणं, ના મુદ્દેE / ર્ ॥ [ ઉત્ત॰ અ॰ ૯, ગા ૩૫]
ve
હું પુરુષ ! તુ આત્માની સાથે જ યુદ્ધ કર. બહારના શત્રુઓ સાથે શા માટે લડે છે? આત્માવડે જ આત્માને
જિતવાથી સાચુ* સુખ મળે છે.
पंचिन्दियाणि कोहं, माणं मायं तहेव लोहं च । दुज्जयं चैव अप्पाणं, सव्वमप्पे जिए जियं || ૬૦ ||
[ ઉત્ત॰ અર્ક, ગા॰ ૩૬ ] માન, માયા અને લાલની
પાંચ ઈન્દ્રિયા, ક્રોધ,