________________
ભ્રાહ્મણુ કાને કહેવા ? ]
न वि मुंडिएण समणो, न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो ॥ [ ઉત્ત॰ અ૦ ૨૫, ગા૦ ૩૦ ]
११ ॥
૩૨૯
કેવળ માથુ. મુંડાવવાથી કેાઈ શ્રમણ થતું નથી, કેવળ ઝંકાર ખાલવાથી કાઈ બ્રાહ્મણ થતું નથી, કેવળ અરણ્યમાં રહેવાથી કાઈ મુનિ થતુ નથી અને કેવળ વલ્કલ ધારણ કરવાથી કેાઈ તાપસ થતું નથી.
समयाए समणो होइ, बंभचेरेण बंभणो । नाणेण उ मुणी होइ, तवेण होइ तावसो ॥ [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા૦ ૩૧ ]
१२ ॥
સમતાના ગુણ કેળવવાથી શ્રમણ થવાય છે, બ્રહ્મચ નું પાલન કરવાથી બ્રાહ્મણુ થવાય છે, ચિંતન-મનન વડે જ્ઞાનપ્રાપ્તિ કરવાથી મુનિ થવાય છે અને તપ કરવાથી તાપસ થવાય છે.
कम्मुणा बंभणो होइ, कम्मुणा होइ खत्तिओ ।
वसो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ॥ १३ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૫, ગા૦૩૨ ]
મનુષ્ય બ્રાહ્મણના કમ` વડે બ્રાહ્મણ અને છે, ક્ષત્રિયના ક્રમ વડે ક્ષત્રિય અને છે, વૈશ્યના કર્મ વડે વૈશ્ય અને છે અને શૂદ્રના ક`વડે શૂદ્ર બને છે. ક્ષત્રિયત્વ આદિ જન્મસિદ્ધ વસ્તુ વસ્તુ છે.
વિ અહીં ક શબ્દ ધા કે વ્યવસાય સૂચવે છે.
તાત્પર્ય કે બ્રાહ્મણત્વ, નથી, પણ કÖસિદ્ધ