SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ધારે સાતમી આત્મજય सरीरमाहु नाव त्ति, जीवो वुच्चइ नाविओ । संसारो अण्णवो वुत्तो, जं तरन्ति महेसिणो ॥१॥ [ ઉત્ત, અ ૨૩, ગા. ૭૩] શરીરને “નાવ” કહેલ છે, આત્માને “નાવિક કહેલ છે અને આ સંસારને “સમુદ્ર” કહે છે, જેને. મહર્ષિએ તરી જાય છે. अपा खलु सययं रक्खिवयव्यो, अरक्खिओ जाइपहं उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ॥२॥ [ દશ. ચૂલિકા ૨, ગા. ૧૬ ] સર્વ ઈદ્રિને બરાબર સમાધિયુક્ત કરીને આત્માને પાપપ્રવૃત્તિઓથી નિરંતર બચાવ્યા જ કરે જોઈએ, કારણ કે એ રીતે નહિ બચાવામાં આવેલે આત્મા સંસારમાં રખડ્યા કરે છે, જ્યારે સુરક્ષિત આમા તમામ દુખેથી મુક્ત થાય છે. जस्सेवमप्पा उ हवेज्ज निच्छिओ, - चइज्ज देहं न हु धम्मसासणं । तं तारिसं नो पइलन्ति इन्दिया, વંતિવાય સુલ ઉિર રૂ [ દશ. ચૂલિકા ૧, ગા. ૧૭
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy