________________
સાધુના આચાર ]
तालियंटेण पत्तेण, न ते वीइ उमिच्छंति,
साहाविहुअणेण वा । वीयावेऊण वा परं ॥ ९ ॥
[ શ. અ॰ ૬, ગા॰ ૩૮ ]
૧૮૫
તેથી સાધુ તાડપત્રના પ`ખાથી, (સામાન્ય વીંઝણાથી) કે વૃક્ષની શાખાને હલાવીને પેાતાના શરીરને પવન નાખવાની ચેષ્ટા કરતા નથી, તેમ પર પટ્ટા પર (ગરમ દૂધને ઠંડુ કરવા વગેરે માટે) પણ પવન નાખતા નથી.
तणरुक्खं न छिंदिज्जा, फलं मूलं च कस्सइ । आमगं विविदं बीयं, मणसा त्रिन पत्थर ॥ १० ॥ [ દશ. અ॰ ૮, ગા॰ ૧૦ ]
સંયમી ભિક્ષુ તૃણુ, (ઘાસ), વૃક્ષ, ફળ, કે કોઈ વૃક્ષનું મૂળ કાપે નહિ, તથા ભિન્ન ભિન્ન પ્રકારના સચિત્ત બીજોના સેવનને મનથી પણ ઇચ્છે નહિ.
गणेसु न चिट्टिज्जा, बीएसु हरिएसु वा । उदगम्मि तहा निच्च, उत्तिंगपणगेसु वा ॥ ११ ॥ નિશ્ર્ચ, ઉત્તિષનોમુ | |
[ દશ. અ॰ ૮, ગા॰ ૧૧ ]
મુનિવનનિકુંજમાં ઊભા રહે નહિ, ( કારણ કે ત્યાં વસ્પતિના સ્પ થાના સભવ છે. ) તેજ રીતે જ્ય ખંજ પડ્યા હાય કે લીલી વનસ્પતિ ઉગેલી ડાય ત્યાં પણ ઊભા રહે નહિ. વળી જ્યાં અન’તકાય વનસ્પતિ, બિલાડીના ટોપ કે લીલ-ફૂગ ઉગેલાં હાય, ત્યાં પશુ ઊભા રહે નહિ.