________________
૨૯૬
से सव्वसिणेहवज्जिए,
समयं गोयम ! મા પમાયÇ || ૨૨ || [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા૦ ૨૮ ]
જેમ શરદ ઋતુનું કમળ પાણીથી અલિપ્ત રહે છે, તેમ તું પેાતાના સ્નેહભાવને છેઢી નાખ અને સર્વ સ્નેહને વવામાં કે ગૌતમ ! તું સમય માત્રના પ્રમાદ કરીશ નહિ. चिच्चाण धणं च भारियं,
[ શ્રી વીર્–વચનામૃત
पव्वइओ हि सि अणगारियं ।
मावन्तं पुणो वि आइए,
समयं गोयम ! मा મચÇ || ૨૨ || [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૨૯ ] તું ધન અને ભાર્યાને છેડીને અણુગારધમ માં પ્રત્રજિત થયેલેા છે, તેથી વમન કરેલા વિષયાને ફરીને પીવાનું મન ન રાખ, હે ગૌતમ ! તુ· સમય માત્રના પશુ પ્રમાદ કરીશ નહિ.
अवउज्झिय मित्तबन्धवं,
विडलं चैव धणोहसंचयं ।
मातं विइयं गवेसए,
समयं गोयम !
મા પમાણ્ ॥ ૨૪ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૩૦ ]
મિત્રા, સગાંવહાલાં, તેમજ ઘણું ધન છેડીને તું અહીં આવેલ છે, તેથી પુનઃ તેની ઇચ્છા ન કર; હે ગૌતમ! તું ક્ષણના પણ પ્રમાદ કરીશ નહિ.