________________
૩૪
[ શ્રી વીર–વચનામૃત
(ધર્મ ધ ગ્રે. મા પુ. ૧૨) અને તપની મહત્તા (જૈન શિક્ષાવલી પહેલી શ્રેણી પુ. ૮) તથા આય'બિલ–રહસ્ય (જૈન શિક્ષાવલી, ખીજી શ્રેણી પુ. ૯) નામનાં પુસ્તકામાં તપ અંગે વિવિધ દૃષ્ટિએ વિવેચન
કરેલ છે.
तवेण य ।
पक्कमंति મદ્રેસિનો | ૪ ||
खवित्ता पुव्वकम्माई, संजमेण सव्वदुक्ख पीठ्ठा,
[ઉત્ત॰ અ૦ ૨૮, ગા॰ ૩૬]
જે મહિષ આ છે, તે સયમ અને તપથી પૂર્વ કર્મના ક્ષય કરીને સમસ્ત દુઃખાથી રહિત એવા મેાક્ષ પ્રત્યે શીઘ્ર ગમન કરે છે.
વિરા,
सद्धं नगरं
तवसंवरमग्गलं ।
खन्तिं निउणपागारं तिगुत्तं दुप्पधंसगं ॥। १५ ।। धणुं परमं किच्चा, जीवं च ईरियं सया । धिरं च केयणं किच्चा, सच्चेण परिमन्थए || १६ || तवनारायजुत्तेण, भित्तणं कम्मकंचुयं ।
मुणी विगयसंगामो भवाओ परिमुच्चए || १७ ॥ [ ઉત્ત॰ અ॰ .૯, ગા૰ ૨૦-૨૧-૨૨ ]
શ્રદ્ધારૂપી નગર, ક્ષમારૂપ કિલ્લો અને તપ–સયમરૂપ Æલા અનાવી ત્રિગુપ્તિરૂપ શસ્રોદ્વારા કર્મ શત્રુઓથી પેાતાની રક્ષા કરવી જોઈએ.
પુનઃ પરાક્રમરૂપી ધનુષની ઈય્યસમિતિરૂપ દોરી અનાવીને ધૈર્ય રૂપી કેતનથી સત્ય દ્વારા એને બાંધવી જોઈ એ. એ ધનુષ્ય પર તપરૂપી ખાણુ ચડાવીને કમ રૂપ