________________
સાધુના આચાર ]
fle
ધાવું તે પશ્ચાત્કમ અને ખાતાં પહેલાં તેને સચિત્ત જળથી ધાઈ સાફ કરવું તે પુરક.
आसंदीप लिअंकेसु,
मंच मासालएसु
વા ૧
आसइत्तु સત્તુ વTM || ૨ ।।
अणायरियमज्जाणं, नासंदीपलिअंकेसु, न निसिज्जा न पीढए । निग्गंथाऽपडिलेहाए, બુદ્ધત્તમદિકુTM ।। ર્ર્ ॥
[ દશ. અ॰ ૬, ગા૦ ૫૩-૫૪ ]
ખુરશી, પલંગ, ખાટલા કે આરામખુરશી આદિ પર બેસવુ કે સૂવું એ આય સાધુએને માટે અનાચાર છે; તેથી સર્વજ્ઞની આજ્ઞાના આરાધક નિગ્રંથ સાધુ, ખુરશી, પલગ વગેરે તથા રૂની ગાદીવાળા પાટિયા પર એસે કે સૂર્ય નહિ, કારણ કે એનું પડિલેહણ ખરાખર થઈ. શકતુ નથી.
गंभीरविजया ए ए, पाणा
दुप्पडिलेगा । आसंदी पलिअङ्को य, एयमठ्ठे विवज्जिया ।। २३ ।।
[ શ॰ અ॰ }, ગા॰ ૫૫ ] ખુરશી-પલંગ આદિમાં ઊંડા છિદ્ર હોય છે, તેથી પ્રાણીઓની પ્રતિલેખના થવી કઠિન છે, આ કારણે મુનિઓ એ તે પર બેસવાનુ છેાડી દેવું.
गोअर पम्म विठ्ठस्स, निसिज्जा जस्स इमेरिसमणायारं, आवज्जइ विवत्ती बंभचेरस्स, पाणाणं च वहे वहो । वणीमगपडिग्घाओ, पडिकोहो
कप्पइ ।
બોદ્દિગં ॥ ૨૪ ||
:
अगारिणं ॥ २५ ॥