________________
[ શ્રી વીર-વચનામૃત
જે ઘર મનેહુર હાય, ચિત્રથી સુશેાભિત હૈય, પુષ્પ માળા અને ધૂપથી વાસિત હૈય, ચંદ્રવાથી સુોભિત હાય તથા કમાડવાળું હોય તેની સાધુપુરુષ મનથી પણ ઈચ્છા ન કરે.
૧૯૪
दुक्कराई
इंदियाणि उ भिक्खुरस, तारिभ्मि उवस्सए । નિવારેણં, જામનાવિવઢળે || ૩૧ ॥ [ ઉત્ત અ ૩૫, ગા॰ ૫ ]
કેમકે આવા કામરાગની વૃદ્ધિ કરનારા સ્થાનમાં વસતા વિષયા તરફ જતી ઇન્દ્રિયાનું નિવારણ કરવુ સાધુને માટે ઘણું મુશ્કેલ બની જાય છે.
सुसाणे सुन्नगारे वा, रूक्खमूले वा एगओ । परिक्के परकडे वा, वासं तत्थाभिरोयए ।। ४० ।। [ ઉત્ત॰ અ॰ ૩૫, ગા ૬ ]
સાધુપુરુષ સ્મશાનમાં, શુન્ય ઘરમાં, વૃક્ષની નીચે અથવા ગૃહસ્થે પેાતાના માટે બનાવેલુ હોય એવા પકૃત એકાન્ત સ્થાનમાં એકલે નિવાસ કરવાનું પસદ કરે फासुयम्मि अणाबाहे, इत्थीहिं अणभिदुर | तत्थ संकप्पए वासं, भिक्खू परमसंजए ॥ ४१ ॥
[ ઉત્ત॰ અ॰ ૩૫, ગા॰ ૭ ]
પરમ સંયમી સાધુ એવા સ્થાનમાં રહેવાના સંકલ્પ કરે કે જે જીવાદિની ઉત્પત્તિ વિનાનુ હાય, જે સ્વ-પર આધાએથી રહિત હોય, અને જે સ્ત્રી-પ’ડક વગેરેના ઉપદ્રવથી વરચિત હાય.
चिरं दूइज्जमाणस्स, दोसो दाणि कुओ तव । ફર્જીવ ન નિમતેમ્નિ, નીવારે વ સૂચવું ॥ ૪ર્ ॥ [ સૂ॰ શ્રુ॰ ૧, અ
૩૦ ૨, ગા॰ ૧૯ ]