________________
૧૭૦
[ શ્રી વીર–વચનામૃત
છે, તેમ શ્રીષ્મ ઋતુના અતિ તાપથી તૃષાપીડિત થતાં અલ્પ પરાક્રમી પુરુષ વિષાદને અનુભવ કરે છે.
सया दत्तेसणा दुक्खा, जायणा दुप्पणोलिया । कम्मत्ता दुब्भगा चेव, इच्चाहंसु पुढोजणा ॥ २१ ॥ [ સૂ. બ્રુ. ૧, અ॰ ૩, ૩૦ ૧, ગા॰ ↑ ] સાધુજીવનમાં ધેલી વસ્તુ જ લેવી, એ દુઃખ સદા રહે છે. યાચનાના પરિષહ દુઃસહ્ય હોય છે. સાધારણ મનુષ્યા એમ કહે છે કે આ ભિક્ષુ ભાગ્યહીન છે અને પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યો છે. ’
6
एए सद्दे अचायन्ता, गामेसु नगरेसु वा ।
तत्थ मन्दा विसीयन्ति, संगामम्मि व भीरुया ।। २२ ।। [ સુ. બ્રુ. ૧, અ૦ ૩, ૯૦૧, ગા૦૭ ]
ગામે અને નગરોમાં કહેવાતા આવા આક્રોશપૂર્ણ વચના સહન કરી શકનાર મંદગતિ જીવ સગ્રામમાં ગયેલ ભીરૂ પુરુષની જેમ વિષાદને પામે છે.
अप्पेगे खुधियं भिक्खु, सुणी डंसइ लूसए ।
તત્ત્વો મન્વા વિલીયંતિ, તેણપુરા વ પાળિળો || ૨૨ ॥ [ સુ. બ્રુ. ૧, અ॰ ૩, ઉ॰ ૧, ગા॰ ૮ ]
ભિક્ષાને માટે નીકળેલા ઋતિ સાધુને જ્યારે કાઈ ક્રૂર પ્રાણી-કૂતરા વગેરે બચકુ ભરે છે, ત્યારે મમતિ પુરુષ અગ્નિથી સ્પર્શાયેલ પ્રાણીની જેમ વિષાદ પામે છે.
पुठ्ठो व दंसमसगेहिं, तणफासमचाइया ।
न मे दिट्ठे परे लोए, जइ परं मरणं सिया || २४ ॥ [ મૂ. બ્રુ. ૧, અ॰ ૩, ૩૦ ૧, ગા॰ ૧૨]