________________
વી અને વીરતા ]
एयं सकम्मवीरियं बालाणं तु पवेइयं । इत्तो अकम्मविरियं, पडियाणं सुणेह
मे ॥
3334
६ ॥
[ સુ. બ્રુ. ૧, અ॰ ૮, ગા॰ ૯ ] આ રીતે ખાલવાનુ` સકમ વીય વધુ બ્યુ. વે પડિતાનું અક વીય વર્ણવું તે સાંભળે. दविए बंधणुम्मुक्के, सव्वओ छिन्नबंधणे । पणोल्ल पावगं कम्मं, सलं कंतइ अन्तसो ॥ ७ ॥ [ ॰ શ્રુ. ૧, અ॰ ૮, ગા॰ ૧૦ ] પડિત પુરુષા રાગદ્વેષથી રહિત હાય છે, કષાયરૂપી અંધનથી નિવૃત્ત હાય છે, સત્ર શઃ સ્નેહબ ધનને કાપી નાખે છે તથા પાપકમાં છેડીને પેાતાના આત્માને લાગેલા શલ્યને મૂળથી ઉખાડી નાખે છે.
नेयाज्यं सुक्खायं, उवायाय समीहए
भुजो भुज्जो दुहावासं, असुहत्तं तहा तहा ॥ ८ ॥
[ સૂ. બ્રુ. ૧, અ॰ ૮, ગા॰ ૧૧] તીર્થંકરેએ કહેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગને ગ્રહણ કરીને તેમાં સારી રીતે પુરુષા ફ઼ારવવેા. ( એ પડતવીય છે અને તેનું પિરણામ સુખદાયી છે, ) જ્યારે ખાલવીય પુનઃ પુનઃ દુઃખદાયી છે. તે જેમ જેમ ફેારવાતું જાય છે, તેમ તેમ દુઃખ વધતું જાય છે. ठाणी विविहठाणाणि, चइस्संति ण संसओ । अणियए अयं वासे, णायएहि सुहीहि य ॥ १ ॥ एवमायाय मेहावी, अप्पणो गिद्धिमुद्धरे । आरियं उवसंपज्जे, सव्वधम्ममकोवियं ॥ १
[ સુ. બ્રુ. ૧, અ॰ ૮, ગા૦ ૧૨-૧૩ ]