________________
વિનય (ગુસ્સેવા) ]
૨૬૩
વિનીત શિષ્ય પાતાની શમ્યા, પેાતાનું સ્થાન, અને પેાતાનું આસન ગુરુથી નીચું રાખે. નીચા ઝુકીને ગુરુના ચરણને વંદના કરે અને નીચા નમીને અજલિ કરે.
आसणे उवचिट्टिज्जा, अणुच्चे अक्कुए थिरे । અપ્પુટ્ટાદ્નિટ્ટા, નિસીનવ્વર્ ॥ ૨૬ | [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૩૦ ]
શિષ્ય એવા આસન પર બેસે કે જે ગુરુથી ઊંચું ન હોય, અવાજ કરતુ ન હાય અને સ્થિર હાય. આવા આસન પર બેઠા પછી તે પ્રયેાજન વિના ઉઠે નહિ, અને પ્રત્યેાજન હૈાય તે! પણ વારવાર ઉઠે નહિ. તે પેતાની ભ્રમરા, હાથ કે પગ વડે ચાળા કર્યા વિના ત્યાં પણ શાંતિથી બેસે.
नेव पल्हत्थियं कुज्जा, पाए पसारए वावि, न
पक्खपिंड व संजए ।
चिट्ठे गुरुणन्तिए ॥ ३७॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા॰ ૧૯ ]
શિષ્યે ગુરુની સમક્ષ પગ પર પગ ચડાવીને બેસવુ નહિ, ઘુંટણ છાતીએ લગાવીને પણ બેસવું નહિ, તેમ જ પગ પ્રસારીને પણ બેસવુ નહિ.
आय एहि वाहितो, तुसिणीओ न कयाइ वि । पसायपेही नियागट्ठी, उवचिट्टे गुरुं सया ॥ ३८ ॥ [ ઉત્ત॰ અ॰ ૧, ગા૦ ૨૦ ]
॥
આચાર્ય દ્વારા ખેલાવાયેલા શિષ્ય કદી પણ મૌનનું