________________
સત્ય ]
મહાભયને ઉત્પન્ન કરનારા થાય છે.
दिट्ठ मियं असंदिद्धं, पडिपुण्णं वियं जियं । अयंपि रमणुव्विग्गं, भासं निसिर अत्तवं ॥ १६ ॥ [ શ॰ અ॰ ૮, ગા॰ ૪૯ ] આત્માર્થી સાધકે સત્ય, પરિમિત, અસંદિગ્ધ, પરિપૂર્ણ, સ્પષ્ટ, અનુભૂત, વાચાલતારહિત અને કાઈ ને પણ ઉદ્બેગ ન પમાડનારી વાણી ખેલવી જોઈ એ.
भासाइ दोसे य गुणे य जाणिया,
ती से यदुट्ठे परिवज्जए सया । छ संजए सामणिए सया जाए,
वएज्ज बुद्धे हियमाणुलोमियं ॥ १७ ॥ [ દશ અ॰ ૭, ગા॰ ૫૬ ] ભાષાના દેષા તથા ગુણા જાણીને તેના દોષે સદાને માટે છેાડી દેવા. છકાયના જીવાના યથાર્થ સંયમ પાળનાર, સદા યત્નાથીવનાર જ્ઞાની સાધક પરહિતકારી તથા મધુર ભાષા એલે.
सवक्कसुद्धिं समुपेहिया मुणी,
गिरं च दुटुं परिवज्जए सया ।
૧૩૩
मियं अदुट्ठ अणुवीइ भासए,
सयाण मज्झे लहई संसणं ।। १८ ।। [ શ॰ અ॰ ૭, ગા॰ ૫૫ ]
મુનિ વચનશુદ્ધિને વિચાર કરે અને દુષ્ટ ભાષાને સદાને માટે પરિત્યાગ કરે. તે અદૃષ્ટ ભાષા પણું માપસર