________________
૧૫૪
[ શ્રી વીર-વચનામૃત દુષ્ટ બનાવનાર વિષયોની સામે જે મસ્તક નમાવતે નથી, તે જિનકથિત સમાધિને જાણે છે. जहा दवग्गी परिंधणे वणे,
समारुओ नोवसमं उवेइ । एविन्दियग्गी वि पगामभोइणो, न बंभयारिस्स हियाय कस्सई ॥ ४० ॥
અ૦ ૩૨, ગા૦ ૧૧] જેમ ઘણાં ઇધનવાળા વનમાં લાગેલે તથા વાયુ દ્વારા પ્રેરિત થયેલે દાવાગ્નિ શાંત થતું નથી, તેમ સરસ આહાર કરનાર બ્રહ્મચારીને ઈન્દ્રિયરૂપી અગ્નિ શાંત થતું નથી. विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोयणं । नरस्सऽत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ ४१ ॥
[ દશ૦ અ૦ ૮, ગા૦ ૫૭] આત્મવેષી પુરુષને માટે દેહવિભૂષા, સ્ત્રીસંસર્ગ અને રસવાળું સ્વાદિષ્ટ ભજન તાલપુટ વિષ જેવું છે.
पणीयं भत्तपाणं तु, खिप्पं मयविवड्ढणं । बंभचेररओ भिक्खू , निचसो परिवज्जए ॥ ४२ ॥
[ ઉત્તઅ૧૬, ગા. ૭]. બ્રહ્મચર્યપ્રેમી સાધક શીધ્ર મદ વધારનારા સ્નિગ્ધ ભજનને સદાને માટે ત્યાગ કરે.
વિ. સ્નિગ્ધ એટલે રસવાળું, ઘી, દૂધ, દહીં, તેલ, ગોળ, મીઠાઈ એ બધા સ્નિગ્ધ પદાર્થો ગણાય છે.