________________
[ શ્રી વીર-વચનામૃત
( શિષ્ય કહે છે કે હે પૂજ્ય ! ) કેમ ચાલવું ? કેમ ઊભા રહેવુ' ? કેમ એસવુ? કેમ સૂવુ' ? કેમ ખાવું ? અને કેમ એવુ’કે જેથી પાપકના અંધ ન થાય? जयं चरे जयं चिट्ठे, जयमासे जयं सए । નય મુંન્તો માન્નન્તો, પાવું મં ન વધરૂ ॥ કર !! [ શ॰ અ॰ ૪, ગા॰ ૮]
૧૯૮
ગુરુ કહે છે કે ઉપયાગપૂર્વક ચાલવુ', ઉપયોગપૂર્ણાંક રહેવુ', ઉપયેગપૂર્વક બેસવુ, ઉપયેગપૂર્ણાંક સૂવુ', ઉપયેાગ પૂર્ણાંક ખાવું અને ઉપચેગપૂર્વક ખેલવું તેા પાપકમ ન મધાય.
1
सव्वभूयःपभूयस्स सम्मं भूयाई पासओ । पिहियासवस्स दन्तस्स, पावं कम्मं न बन्धइ ॥ ५३ ॥ [ દશ અ॰ ૪, ગા॰ ૯ ]
જે પ્રાણી માત્રને પોતાના આત્મા સમાન માને છે, તેમના પર સમભાવ રાખે છે તથા પાપાસવેાને રોકે છે, એવા દમિતેન્દ્રિય સયમીને પાપકમના અધ થતા નથી.
अपपिण्डास पाणासि, अप्पं भासेज्ज सुव्वए । ઇન્સેમિનિન્નુડે ન્તુ, વીનિષ્ઠી સચા ન ॥ ૪ ॥ [ મૂ॰ શ્રુ॰ ૧, અ॰ ૮, ગા૦ ૨૫]
સુવ્રતી પુરુષ અલ્પ ખાય, અલ્પ પીએ, અલ્પ મેલે. તે ક્ષમાવાન હોય, લેાભાદિથી નિવૃત્ત હાય, જિતેન્દ્રિય હોય, અનાસકત હોય તથા સદાચારમાં સદા યત્નશીલ ડાય.