SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ વિષય ] અને છે, અમનેાજ્ઞ ગંધ દ્વેષનું કારણ બને છે. गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअं पावर से विणासं । रागाउरे ओसहिगंधगिद्धे, सप्पे बिलाओ विव निक्खते ।। १६ ।। [ ઉત્ત॰ અ॰ ૩૨, ગા॰ ૫૦ ] જેમ ઔષધિની સુગધ લેવામાં ગૃદ્ધ થયેલા રાગાતુર સર્પ દરમાંથી બહાર નીકળતાં જ માર્યાં જાય છે, તેમ ગધમાં અત્ય’ત આસક્તિ ધરાવનાર અકાળે વિનાશ પામે છે. रसस्स जिन्भं गहणं वयंति, जिब्भाए रसं गहणं वयंति । रागस्स हे समणुन्नमाहु, दोसस्स हेउं अमणुन्नमाहु ॥ १७ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૨, ગા॰ ૬૨ ] રસને ગ્રહણ કરનારી જિજ્વેન્દ્રિય ( કે રસનેન્દ્રિય ) કહેવાય છે. જિવૅન્દ્રિયના વિષય રસ છે. મનેાજ્ઞ ( પ્રિય ) રસ રાગનું કારણ બને છે, અમનાજ્ઞ (અપ્રિય ) રસ દ્વેષનું કારણ મને છે. रसे जो गिद्धमुवेइ तिव्वं, ૨૦ ૩૦૫ अकालिअं पावइ से विणासं । रागाउरे बडि विभिन्नकाए, मच्छे जहां आमिसभोगगिद्धे ॥ १८ ॥ [ ઉર્જા અ॰ ૩૨, ગા॰ ૬૩ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy