SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ દુબૈર રાગાદિ શત્રુઓના સમૂહનું નિવારણ કરનાર, જગતના જીવાતું રક્ષણ કરનાર, અર્હત્ અને યાગીશ્વર એવા શ્રી વીર પ્રભુને હું નમસ્કાર કરું છું. યેગશાસ્ત્ર ૧૦-શ્રી અભયદેવસૂરિ શ્રમણ ભગવાન મહાવીર જય પામેા કે જેએ ઉત્તમ હતા, લાકના નાથ હતા, સ્વયં ખેાધ પામેલા લાકનું સ્વરૂપ સારી રીતે જાણી ચૂકેલા હતા. ww - સર્વ જિનામાં હતા અને સમસ્ત શ્રી મહાવીરસ્તેાત્ર ૧૧-શ્રી ધર્મ ધાષર મેરુ પર્વત સમાન ધીર, અતિ ગંભીર, મહા વીરતાથી યુક્ત, જિનામાં શ્રેષ્ઠ અને સર્વ અની સિદ્ધિ કરનાર શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર જય પામેા. શ્રી વીરજિનસ્તવન. ૧૨-શ્રી ધ્રુવેન્દ્રસૂરિ : જેમણે અનંત કાલથી એકત્ર થયેલા કવિપાકરૂપી કાદવને સૂર્યની માફક ઉત્તમ ધ્યાનના પ્રતાપથી એક સામટા શાષવી નાખ્યા, તે શ્રી વર્ધમાન દેવ તમને આનંદને માટે થાઓ. - કમ ગ્રંથવૃત્તિ. ૧૩-ઉપાધ્યાય શ્રી યશાવિજયજી: જેમના વાકયરૂપી રસને ચાખીને દેવેને અમૃતપાનમાં પણ લજ્જા થાય છે, જેમની વાણી જગતને હિતકારી છે, જે મુનિઓના સ્વામી છે, તે શ્રી વમાન પ્રભુને હું નમસ્કાર કરું છેં. - વૈરાગ્યકપલતા. હે વમાન જિનવર ! તમારા ગુણ્ણા વિશાળ છે, તેનું વન
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy