________________
૧૪૮
કરે કે જેમાં એકાંત હાય, જે બહુ અને જે સ્ત્રીઆદિથી રહિત હૈાય.
विवत्त सेज्जा सणजतियाणं,
[ શ્રી વીર–વચનામૃ
વિસ્તરેલું ન હાય
ओमासणाणं दमिइंदियाणं ।
न रागसत्त धरिसेइ चित्तं,
पराइओ वाहिरिवोसहेहिं ॥ २२ ॥
[ ઉત્ત॰ અ॰ ૩૨, ગા॰ ૧૨ ] જેમ ઉત્તમ ઔષધિઓથી દૂર થયેલેા વ્યાધિ ક્રી ઉત્પન્ન થતુ નથી, તેમ વિવિકત શય્યા અને આસનનુ સેવન કરનાર અલ્પાહારી તથા જિતેન્દ્રિય મહાપુરુષોના ચિત્તને રાગરૂપી-વિષયરૂપી શત્રુ સતાવી શકતા નથી
मणपल्हायजणणि, कामरागविवढणि । યમનેો મિવવું, થીદું તુ વિવજ્ઞ | ૨૨ | [ ઉત્ત॰ અ॰ ૧૬, ગા॰ ૨ ] બ્રહ્મચર્ય પરાયણુ સાધક મનમાં આહ્લાદ ઉપજાવનારી તથા કામરાગની વૃદ્ધિ કરનારી સ્ત્રીકથાના ત્યાગ કરે. समं च संथवं थीहिं, संकहं च अभिक्खणं । ગમનેલો મિવું, નિષ્વસો વિત્ત્તવ્ ॥ ૨૪ ॥ [ઉત્ત॰ અ॰ ૧૬, ગા॰ ૩]
બ્રહ્મચર્યમાં પ્રીતિ રાખનારા સાધક સ્ત્રીઓના પરિચયને અને સાથે બેસીને વાર્તાલાપ કરવાના પ્રસ`ગ સદાને સાટે છેડી દે.
कुवन्ति सन्वं ताहि,
पब्भठ्ठा समाहिजोगेहिं ।