________________
૧૮૨
[ શ્રી વિર વચનામૃત
===vvvvvvv , vv
विभूसावत्तियं चेयं, बुद्धा मन्नंति तारिसं । सावज्जबहुलं चेयं, नेयं ताईहिं सेवियं ॥ ३२ ॥
[ દશ. અવે છે. ગાય ૬૫-૬૬ ] વિભૂષાપ્રિય સાધુને ચીકણા કર્મ બંધાય છે, તેથી એ દુતર ઘર સંસાર સાગરમાં પડે છે.
જ્ઞાની પુરુષ શરીરની વિભૂષા ચાહનારા મનને ચીકણ કર્મબંધનનું કારણ અને બહુ પાપની ઉત્પત્તિને હેતુ માને છે, તેથી છકાયના જીવોનું રક્ષણ કરનારા મુનિએ એનું સેવન કરતા નથી. सुरं वा मेरगं वावि, अन्नं वा मज्जगं रसं । ससक्खं न पिबे भिक्खू , जसं सारक्खमप्पणो ॥ ३३ ।।
[ દશ. અ. ૫, ઉ. ૨, ગા. ૩૬ ] પિતાના સંયમરૂપી યશનું રક્ષણ કરનારે ભિક્ષ. આત્મસાક્ષીએ સુરા, મદિરા તથા મદ ઉત્પત્તિ કરનારે બીજે કઈ પણ રસ પીએ નહિ. पियए एगओ तेणो,
न मे कोइ वियाणइ । तस्स पस्सह दोसाइं,
નિર્કિ ર સુહ છે ! રૂ8 Ir
[ દશ. અ. ૫, ઉ. ૨, ગા. ૩૭ ] મને કઈ પણ જોતું નથી,” એમ માનીને ભગ વાનની આજ્ઞાને લેપ કરનારે જે ચેર સાધુ એકાંત માની