________________
સાધુધમૅ –ભિક્ષાચરી
૨૨૯
જિનેશ્વર દેવાએ મેાક્ષપ્રાપ્તિના સાધનભૂત સાધુના શરીરને ધારણ કરવા માટે કેવી નિર્દોષ ભિક્ષાવૃત્તિ ખતાવી છે ! '
णमुक्कारेण पारित्ता, करित्ता जिणसंथवं । સાયં પત્રુવિત્તા નં, વીસમેગ્ન વળ મુન્ની | જીલ્ || [ શ॰ અ॰ ૫, ૬૦ ૧, ગા॰ ૯૩ ]
પછી ‘ નમેા અરિહંતાણું ’ ના ઉચ્ચારપૂર્ણાંક કાયાત્સગ પારીને તથા જિનસ્તુતિ કરીને સ્વાધ્યાય કરતા મુનિ થોડા સમય માટે વિશ્રામ કરે.
वीसमंतो इमे चिंते, हियमठ्ठे लाभमस्सिओ । નર્ મે અનુદું ના, સાર્દૂ દુગ્ગામિ તાોિ || ૪૬ || [ શ. અ૦ ૫, ૩૦ ૧, ગા॰ ૯૪ ]
વિશ્રામ લીધા પછી નિરારૂપી લાભના ઇચ્છુક એ સાધુ પેાતાના કલ્યાણ માટે એવા વિચાર કરે કે · બીજા મુનિવરે। . મારા પર અનુગ્રહ કરીને મારા આ આહારમાંથી ચૈાડા પણ ગ્રહણ કરે તે હું સંસારસમુદ્રના પાર પામી જાઉં, '
साहवो तो चियत्तेणं, निमंतिज्जा जहक्कमं ।
जइ तत्थ केइ इच्छिज्जा, तेहिं सद्धिं तु भुंजए ॥ ४७ ॥ [ શ. અ॰ ૫, ૩૦ ૧, ગા॰ ૯૫ ]
આ રીતે વિચાર કરીને મુનિ સ` સાધુઓને પ્રીતિપૂર્ણાંક યથાક્રમ નિમંત્રણ કરે, તેમાંથી જો કોઈ સાધુ આહાર કરવા ઇચ્છે તે તેની સાથે આહાર કરે.