________________
કષાય ]
૩૧૯
लोभविजएणं भन्ते ! जीवे किं जणयइ ? लोभविजएणं संतोसं जणयइ
।। ૧૮ ॥
[ ઉત્ત॰ અ॰ ૨૯, ગા૦ ૭૦ ] પ્રશ્ન—હે ભગવન્ ! લેાભને જિતવાથી જીવ શુ ઉપાર્જન કરે?
ઉત્તર—ડુ શિષ્ય ! લેાભને જિતવાથી જીવ સતાષ ગુણ ઉપાર્જન કરે.
उवसमेण हणे कोहं, माणं महवया जिणे ।
मायं चाज्जवभावेण, लोभं संतोसओ जिणे ॥ १९ ॥ [ શ॰ અ॰ ૮, ગા॰ ૨૯ ]
ક્રોધને ક્ષમાથી હણવા; માનને મૃદતાથી જિતવું; માયાને સરલતાના ગુણ કેળવીને વશ કરવી તથા લાભને સતાષથી પરાજિત કરવા.
તાત્પર્ય કે વિવિધ ગુણા કેળવવા માટે-સચ્ચારિત્રનું નિર્માણ કરવા માટે કષાયના ત્યાગ જરૂરી છે.