________________
#p4 9028
?
છે
ધારા અગિયારમી
અહિંસા
નાવ િવિવળ ?
[ આ મુ. ૧, અ૦ ૨, ઉ૦ ૪ કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. सव्वे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीवणो जीविउकामा सव्वेसिं
કવિ પિN | ૨ |
[ આ ગ્રુ. ૧, અ૦ ૨, ઉ૦ ૩ ] (કારણ કે, સર્વ પ્રાણુઓને પિતાનું આયુષ્ય પ્રિય છે, સુખ અનુકૂલ છે, દુઃખ પ્રતિકૂલ છે; વધ સર્વને અપ્રિય છે, જીવવું સર્વને પ્રિય છે. સર્વ જી જીવવાની કામનાવાળા છે, સર્વને પિતાનું જીવન પ્રિય લાગે છે. एस मग्गो आरिएहिं पवेइए, अहेत्व कुसले नोवलिंपिज्जासि ॥३॥
{ આ૦ બુ૦ ૧, અ૦ ૨, ઉ૦ ૨ ] આ અહિંસાને માર્ગ આર્ય મહાપુરુષે દ્વારા કહેવાયેલે છે, તેથી કુશલ પુરુષ પિતાને હિંસાથી લેપે નહિ. पणया वीरा महावीहिं ॥ ४ ॥
[ આ મુ. ૧, આ૦ ૧, ઉ૦ ૩ ] કુરાલ પુરુષ પરીષહ સહન કરવામાં વીર હોય છે અને અહિંસાના મહાપંથ પર ચાલનારા હોય છે.