________________
૨૯૨
इइ इत्तरियम्मि आउए, जीविए
विहणाहि रयं पुरे कडं,
સર્ચ નોમ ! મા પમાયણ્ ।। ૨ । [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૩ ] આયુષ્ય થાડુ છે. અને જીવિતવ્ય અનેક વિધ્રોથી ભરેલું છે, તેથી પૂર્ણાંકૃત કર્મોની રજ ખ'ખેરવામાં હું ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ,
दुल खलु माणुसे भवे,
गाढा य विवाग कम्मुणो,
[ શ્રી વીર–વચનામૃત
चिरकालेण वि सव्वपाणिणं ।
एवं भवसंसारे संसरइ,
बहुपच्चवायए ।
સમય ગોયમ ! મા પમાયણ્ ॥ ૨ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૪ ]
સ` પ્રાણીઓને મનુષ્યજન્મ ઘણા કાળે પણ મળવા દુર્લભ છે, કેમકે દુષ્કર્મના વિપાક અત્યત ગાઢ હોય છે, તેથી હું ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ, વિ કહેવાનુ તાત્પર્ય એ છે કે પ્રાણીઓ પ્રથમ કરેલાં કર્યું ભગવી રહે અને પુણ્યને કંઈક સચય કરે ત્યારે જ મનુષ્યસત્ર પ્રાપ્ત થાય છે.
जीवो पमायबहुलो,
सुहासु कम्मे | हिं
સમય નોયમ ! મા માચવું ॥ ૪ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા૦ ૧૫]