SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ इइ इत्तरियम्मि आउए, जीविए विहणाहि रयं पुरे कडं, સર્ચ નોમ ! મા પમાયણ્ ।। ૨ । [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૩ ] આયુષ્ય થાડુ છે. અને જીવિતવ્ય અનેક વિધ્રોથી ભરેલું છે, તેથી પૂર્ણાંકૃત કર્મોની રજ ખ'ખેરવામાં હું ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ, दुल खलु माणुसे भवे, गाढा य विवाग कम्मुणो, [ શ્રી વીર–વચનામૃત चिरकालेण वि सव्वपाणिणं । एवं भवसंसारे संसरइ, बहुपच्चवायए । સમય ગોયમ ! મા પમાયણ્ ॥ ૨ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૪ ] સ` પ્રાણીઓને મનુષ્યજન્મ ઘણા કાળે પણ મળવા દુર્લભ છે, કેમકે દુષ્કર્મના વિપાક અત્યત ગાઢ હોય છે, તેથી હું ગૌતમ ! તું સમય માત્રને પ્રમાદ કરીશ નહિ, વિ કહેવાનુ તાત્પર્ય એ છે કે પ્રાણીઓ પ્રથમ કરેલાં કર્યું ભગવી રહે અને પુણ્યને કંઈક સચય કરે ત્યારે જ મનુષ્યસત્ર પ્રાપ્ત થાય છે. जीवो पमायबहुलो, सुहासु कम्मे | हिं સમય નોયમ ! મા માચવું ॥ ૪ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા૦ ૧૫]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy