________________
धिनोतु धैर्य विविनक्तु वाचं,
चिनोतु सत्यं प्रभनक्तु भीतिम् । चिरस्य लोकस्य निरस्य तान्तिं,
ददातु शान्तिं भुवि वीरवाणी ।
શ્રી વીરપ્રભુની વાણી માનવને તૈય આપા, વાણીને શુદ્ધ કરા, સત્યના સંગ્રહ કરાવેા, સદા અભય આપેા, તેમ જ વિવિધ દુઃખાને દૂર કરી શાશ્વત શાંતિને આપેા.
-મહામહોપાધ્યાય પરમેશ્વરાનન્દ શાસ્ત્રી, સ’સ્કૃત-આયાગમ`ડળ-સદસ્ય, જાલંધર (પંજાબ),
==