________________
સાધુધર્મ-સામાન્ય ].
-
૧૭૯
निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो । समो अ सव्वभूएसु, तसेसु थावरेसु य ॥ ५० ॥
[ ઉત્ત૭ અ. ૧૯, ગા૦ ૮૯ ] સાધુપુરુષ મમત્વ વિનાને હય, અહંકાર વિનાને હાય, નિઃસંગી હોય અને ગારવને ત્યાગ કરી વસ અને સ્થાવર સર્વ પ્રાણીઓ પ્રત્યે સમદષ્ટિ રાખનારે હોય.. लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । . समो निंदापसंसासु, समो माणावमाणओ ।। ५१ ॥
! ઉત્તઅ૦ ૧૦, ગા૯૦ ] લાભ કે અલાભમાં, સુખમાં કે દુઃખમાં, જીવન કે મરણમાં, નિંદા કે પ્રશંસામાં, માન કે અપમાનમાં તે સમભાવે રહેનારો હોય
વેસુ સાહુ, હસસ્ટમડું ચ | णियत्तो हाससोगाओ, अणियाणो अबंधणो ॥ ५२ ॥
[ ઉત્તઅ૧૯, ગા. ૯૧ ]. તે ત્રણ પ્રકારના ગારવથી, ચાર પ્રકારના કષાયથી, ત્રણ પ્રકારના દંડથી, ત્રણ પ્રકારના શલ્યથી, સાત પ્રકારના ભયસ્થાનેથી, હાસ્યથી તેમજ શેકથી નિવૃત્ત હાય. વળી તે નિયાણું બાંધનારે ન હોય કે કઈ પ્રકારનાં બંધનમાં ફસે ન હોય.
अणिस्सिओ इह लोए, परलोए अणिस्सिओ । वासीचंदणकप्पो अ, असणे अणसणे तहा ॥ ५३ ।।
[ ઉત્ત. અ. ૧૯, ગા૦ ૯૨ ]