________________
શિક્ષાપદ ]
ગૃહસ્થ છે કે ભિક્ષુ, જેમણે કષાયોને શાંત કર્યા છે, તે સંયમ અને તપનું પાલન કરવાથી તે સ્થાનેમાં અર્થાત્ . દેવલોકમાં જાય છે.
दुल्लहा उ मुहादाई,
મુનીવી વિ ટુકદ્દા | मुहादाई मुहाजीवी,
दो वि गच्छंति सोग्गइं ॥ २० ॥
[ દશ૦ અ૦ ૫, ઉ૦ ૧, ગા. ૧૦ ] આ જગતમાં કઈ પણ પ્રકારના બદલાની આશા રાખ્યા વિના કેવળ નિઃસ્વાર્થ ભાવે ભિક્ષા આપનારા દુર્લભ. છે, તેમ કેવળ સંયમનિર્વાહને માટે જ ભિક્ષા ગ્રહણ કરનારા પણ દુર્લભ છે. નિઃસ્વાથ દાતા અને નિઃસ્વાર્થી ભિક્ષુ બંને ઉત્તમ ગતિને પામે છે. जत्थेव पासे कइ दुप्पउत्तं,
વા વાયા કટુ માળ | तत्थेव धीरो पडिसाहरिज्जा, आइन्नओ खिप्पमि वक्खलीणो ।। २१ ॥
[ દશ૦ ચૂ૦ ૨, ગા. ૧૪] જ્યારે પણ પોતે પિતાને મન, વચન, કાયાથી કયાંઈ પણ પ્રવૃત્ત થતે દેખે ત્યારે ધીર પુરુષ, ઘોડાને લગામથી ખેંચવામાં આવે છે, એ રીતે, એજ ક્ષણેપિતાની જાતને એ દુષ્પવૃત્તિમાંથી હટાવી દે.