Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 517
________________ પરભવ ] ૩૭૭ ~~~~ ૪૪ - ~- ~ ~ ~ ~ ~~~ ~ ~ ભાતું લઈ લે, તે ભૂખ-તરસથી પીડા ન પામતાં સુખી થાય છે, તેમ જે આત્મા ધર્મ કરીને પરભવમાં જાય છે, તે આગળ જતાં અલ્પકર્મ અને અવેદનાથી સુખી થાય છે. इह जीवियं अनियमेत्ता, पन्भट्ठा समाहिजोगेहिं । ते कामभोगरसगिद्धा, उववजन्ति आसुरे काये ॥ ६॥ [ ઉત્ત, અ૦ ૮, ગા. ૧૪ ] જે મનુષ્ય જીવનને અનિયંત્રિત રાખી કામગના રસમાં ગૃદ્ધ બનેલા છે અને સમાધિ–ગથી ભ્રષ્ટ થયેલા છે, તે અસુર કાયમાં (હલકી દેવનિમાં) ઉત્પન્ન થાય છે. जे केइ बाला इह जीवियद्वी, પવારું સ્મારૂં વનિત ! ते घोररूवे तमसिन्धयारे, વિશ્વામિત્તાવે ને નિત્તા છો. [ સત્ર મુ. ૧, અ૦ ૫, ૬૦ ૧, ગા. ૩] જે અજ્ઞાની મનુષ્ય પોતાના જીવન અર્થે કૂર બનીને પાપકર્મો કરે છે, તે તીવ્ર દુઃખથી ભરેલા ઘોર અંધકારવાળા નરકમાં પડે છે. मा पच्छ असाधुता भवे, सच्चेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयई, તે થઇ રવ વંદું | ૮ | [ સૂ૦ . ૧, અ૦ ૨, ઉ૦ ૩, ગા૦ ૭ ] કદાચિત પરભવમાં દુર્ગતિ ન થાય એ વિચારથી

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550