________________
પરભવ ]
૩૭૭ ~~~~
૪૪
-
~-
~
~
~
~
~~~
~
~
ભાતું લઈ લે, તે ભૂખ-તરસથી પીડા ન પામતાં સુખી થાય છે, તેમ જે આત્મા ધર્મ કરીને પરભવમાં જાય છે, તે આગળ જતાં અલ્પકર્મ અને અવેદનાથી સુખી થાય છે. इह जीवियं अनियमेत्ता, पन्भट्ठा समाहिजोगेहिं । ते कामभोगरसगिद्धा, उववजन्ति आसुरे काये ॥ ६॥
[ ઉત્ત, અ૦ ૮, ગા. ૧૪ ] જે મનુષ્ય જીવનને અનિયંત્રિત રાખી કામગના રસમાં ગૃદ્ધ બનેલા છે અને સમાધિ–ગથી ભ્રષ્ટ થયેલા છે, તે અસુર કાયમાં (હલકી દેવનિમાં) ઉત્પન્ન થાય છે. जे केइ बाला इह जीवियद्वी,
પવારું સ્મારૂં વનિત ! ते घोररूवे तमसिन्धयारे,
વિશ્વામિત્તાવે ને નિત્તા છો.
[ સત્ર મુ. ૧, અ૦ ૫, ૬૦ ૧, ગા. ૩] જે અજ્ઞાની મનુષ્ય પોતાના જીવન અર્થે કૂર બનીને પાપકર્મો કરે છે, તે તીવ્ર દુઃખથી ભરેલા ઘોર અંધકારવાળા નરકમાં પડે છે. मा पच्छ असाधुता भवे,
सच्चेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयई,
તે થઇ રવ વંદું | ૮ | [ સૂ૦ . ૧, અ૦ ૨, ઉ૦ ૩, ગા૦ ૭ ] કદાચિત પરભવમાં દુર્ગતિ ન થાય એ વિચારથી