Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 526
________________ [ શ્રી વીર-વચનામૃત www w wvfvvvvvvvvvvvvvvvvvvvvvvy अह जे संवुडे भिक्खू, दोण्हं अन्नयरे सिया । सव्यदुक्खपहीणे वा, देवे वावि महिड्ढिए । ३५ ।। [ ઉત્ત, અ૦ ૫, ગા. ૨૫ ] જે સંવૃતાત્મા ભિક્ષુ છે, તે બેમાંથી એક ગતિને પ્રાપ્ત થાય છે. કાં તે સર્વ દુઃખથી રહિત સિદ્ધ થાય છે અથવા મહદ્ધિક દેવ થાય છે. इडूढी जुई जसो वण्णो, आउं सुहमणुत्तरं । भुञ्जो जत्थ मणुस्सेसु, तत्थ ते उववजई ॥ ३६ ॥ [ ઉત્ત. અ૦ ૭, ગા. ૨૭ ] દેવકનું આયુષ્ય પૂરું કર્યા પછી તે આત્મા માનવકુલમાં જન્મ લે છે કે જ્યાં ઉત્તમ ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ, આયુ અને અનુત્તર સુખ હોય છે. વિ. આ રીતે માનવભવ પામતાં તેની વૃત્તિ ધર્મચરણ તરફ ઢળે છે, તે ચારિત્રવત બને છે અને મોક્ષમાં જાય છે. अकुव्वओ णवं पत्थि, कम्मं नाम विजाणइ । विनाय से महावीरे, जेण जाई ण मिज्जइ ॥ ३७ ।। [ સુ છુ. ૧, અ. ૧૫, ગા• ]. જે આત્મગુપ્ત થઈને કંઈ કરતો નથી, તે નવાં કર્મો બાંધો નથી. તે કર્મની નિર્જરાનું સ્વરૂપ જાણે છે અને જાણીને તે મહાવીર પુરુષ એવું વર્તન કરે છે, કે તેને આ સંસારમાં ફરી જન્મ લેવું પડતું નથી કે મરવું પડતું નથી.

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550