________________
[ શ્રી વીર–વચનામૃત
રાત્રિ દિવસ રીબાવાઇ રહેલા નયિક જીવાને નરકમાં આંખ ખંધ કરીને ઉઘાડીએ એટલેા સમય પણ સુખ નથી. તેએ દુઃખથી જ પીડાતા હોય છે.
अतिसीतं अति उन्हं,
૩૮૮
अतितहा अतिक्खुहा अतिभयं वा ।
निरए नेरइयाणं,
दुक्खसयाई
અવિસામ || ૪ ||
[ જીવા॰ પ્રતિ ૩,૦:૩, ગા૦:૧૦, સૂત્ર ૯૫ ] નૈરિયેક જીવાને નરકમાં અત્યંત ઠંડી, અત્યંત ગરમી, અત્યંત તૃષા અને અત્યંતક્ષુધા એમ સેંકડા પ્રકારનાં દુઃખા એક પછી એક ભાગવવા પડે છે.
जहा इहं इमं सीयं, इत्तोऽणंतगुणे तहिं ॥ ५ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૦, ગા॰ ૪૯ ]
અહીં જેવી શીતળતા છે, તેના કરતાં નરકમાં અનંતગણી શીતળતા છે.
ના રૂઠ્ઠું બાળી ઉદ્દો,
જ્ઞોઽળતનુને દ્ ॥ ૬॥
[ ઉત્ત॰ અ॰ ૧૦, ગા૦ ૪૮ ]
અહીં અગ્નિની જે ઉષ્ણુતા છે, તેના કરતાં નરકમાં
અન'તગણી ઉષ્ણતા છે.
छिंदंति बालस्स खुरेण नक्कं,
उठ्ठे वि छिंदति दुवैवि कणे ।
जिन्भं विणिकस्स विहत्थिमित्तं,
तिक्खाहि सूलाभितावयंति ॥ ७ ॥ [ ॰ શ્રુ॰ ૧, અ॰ ૫, ૬ ૧, ગા॰ ૨૨ ]