Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 518
________________ ૩૭૮ [ શ્રી વીર-વચનામૃત વિષયસંગને દૂર કરો અને તેને અંકુશમાં રાખે. અસાધુ કર્મથી દુર્ગતિમાં ગયેલે જીવ અત્યંત શેક કરે છે, આકંદ કરે છે અને વિલાપ કરે છે. जहाऽऽएसं समुहिस्स, कोई पोसेज्ज एलयं । ओयर्ण जवसं देज्जा, पोसेज्जावि सयङ्गणे ॥९॥ तओ से पुढे परिवूढे, जायमेए महोदरे । पीणिए विउले देहे, आएसं परिकंखए ।। १० ।। जाव न एइ आएसे, ताव जीवइ से दुही । अह पत्तम्मि आएसे, सीसं छेत्तूण भुज्जई ॥ ११ ॥ जहा से खलु ओरब्भे, आएसाए समीहिए । एवं बाले अहम्मिटे, ईहई नरया उयं ॥१२॥ [ ઉત્ત, અ છે, ગા. ૧ થી ૪] જેમ અતિથિને માટે કઈ કઈ બકરાને પાળે છે, તેને પિતાનાં આંગણામાં રાખે છે અને ભાત-જવ વગેરે ખવડાવીને તેનું પિષણ કરે છે. આ બકર ખાઈ-પાઈને પુષ્ટ, ચરબીવાળે, મેટા પેટવાળે અને સ્કૂલ દેહવાળો થઈ જાય છે, ત્યારે પાલક અતિથિની પ્રતીક્ષા કરે છે. અતિથિ નથી આવતે ત્યાં સુધી બકરે જીવે છે. અતિથિ આવતાં તે બકરાનું ગળું કાપી તેનાં માંસનું ભક્ષણ કરવામાં આવે છે. જેમ એ બકર અતિથિને માટે નિશ્ચિત છે, તેમ અધર્મિષ્ઠ-અજ્ઞાની જીવનું નરકાયુ નિશ્ચિત છે.

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550