________________
૩૫૦.
[ શ્રી વીર-વચનામૃત આ શરીર અનિત્ય છે, અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન થયેલું છે, તેમાં જીવને નિવાસ અશાશ્વત છે. વળી તે દુઃખ અને કલેશનું ભાજન (પાત્ર) છે. गन्भाइ मिज्जति बुयाबुयाणा,
नरा परे पञ्चसिहा कुमारा । जुवाणगा मज्झिम-थेरगा य,
રરિ તે મારા પોળT | ૮ |
[ સુ. શ્રુ. ૧, અ૦ ૭, ગા. ૧૦ ] કેટલાક કે ગર્ભાવસ્થામાં, કેટલાક જ કાલું. ઘેલું બોલવાની અવસ્થામાં, તે કેટલાક જી પંચશિલા કુમારોની હાલતમાં મરી જાય છે. વળી કેટલાક યુવાન, આધેડ અને વૃદ્ધ થઈને મરી જાય છે. આ રીતે આયુષ્યને ક્ષય થતાં મનુષ્ય હરકેઈ અવસ્થામાં પિતાને દેહ છોડીને ચ્યવી જાય છે. दाराणि य सुया चेव, मित्ता य तह बन्धवा । जीवन्तमणुजीवन्ति, मयं नाणुव्वयन्ति य ॥ ९ ॥
ઉત્ત- અ. ૧૮, ગા. ૧૪ ] સ્ત્રીઓ, પુત્ર, મિત્રે અને બંધુવર્ણ જીવતાની સાથે નજ સંબંધ રાખનારા છે. મરેલાંની પાછળ કેઈ આવતું નથી. तं एकगं तुच्छसरीरगं से,
चिईगयं दहिय उ पावगेणं । भज्जा य पुत्ता वि य नायओ वा, दायारमन्नं अणुसंकमन्ति ॥ १० ॥
[ ઉત્ત, અ૦ ૧૩, ગા. ૨૫ ]