Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૭૪
[ શ્રી વીર-વચનામૃત કારી ચેષ્ટા. હાસ્ય એટલે અટ્ટહાસ્ય. વિકથા એટલે સ્ત્રી, ખાનપાન, કરિવાજ તથા રાજ્યવૈભવને લગતી લિજજતદાર વાતે કે જે સાંભળીને મનુષ્યનું મન ચલિત થાય, વિકારી થાય.
मंता जोगं काउं, भूईकम्मं च जे पउंजंति । સાચ-ર-રૂઢિ-૩, મિત્રો માત્ર ગુરૂ | ૨૮ |
[ ઉત્ત૩૬, ગા. ૨૬૪] જે શાતા, રસ અને અદ્ધિને માટે મંત્રગ તથા ભૂતિકર્મને પ્રયોગ કરે છે, તે આભિગ્ય ભાવનાનું આચરણ કરે છે.
વિત્ર ભૂતિકર્મ એટલે મંત્રિત કરેલી ભસ્મને પ્રયોગ. नाणस्स केवलीणं, धम्मायरियस्स संघसाहूणं। माई अवण्णवाई, किव्विसियं भावणं कुणइ ॥ १९ ॥
[ ઉત્ત૦ અ૦ ૩૬, ગા. ૨૬૫ ] સર્વ પ્રકારનાં જ્ઞાન, કેવળજ્ઞાની, ધર્માચાર્ય, સંઘ અને સાધુની નિંદા કરનારે માયાવી જીવ કિલિબષી ભાવનાનું આચરણ કરે છે.
વિમોહગ્રસ્ત બની સંસારવ્યવહારના કામમાં રપ રહેનાર મોહભાવનાનું આચરણ કરે છે.
अणुबद्धरोसपसरो, तह य निमित्तम्मि होइ पडिसेवी। एएहिं कारणेहिं, आसुरीयं भावणं कुणइ ॥२०॥
[ ઉત- અ. ૩૬, ગા. ૨૬૬ ] નિરતર રેષ કરનારે (પશ્ચાત્તાપ તથા સમાદિથી

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550