________________
ભાવના ]
૩૪૯से हु चक्खू मणुस्साणं, जे कंखाए य अंतए ॥ ४ ॥ ( [ સૂ૦ છુ. ૧, અ. ૧૫, ગા. ૧૪ ]
જે મનુષ્ય (ભાવનાબળે) ભેગેચ્છાને, વાસનાને અંત કરે છે, તે અન્ય મનુષ્યોને ચક્ષુરૂપ થાય છે, અર્થાત માર્ગ દર્શાવનારો બને છે.
अन्तेण खुरो वहई, चक्कं अन्तेण लोदुई ॥ अन्ताणि धीरा सेवन्ति, तेण अन्तकरा इह ॥ ५ ॥
[ યુ. ૧, અ૦ ૧૫, ગા. ૧૪-૧૫ ] અસ્તરે પિતાના અંત ભાગ પર (ધાર પર) ચાલે. છે. ગાડાનું પૈડું પણ પિતાના અંત ભાગ પર ચાલે છે. તેમ મહાપુરુષ જીવનના અંતિમ સત્યે પર ચાલે છે. અને તેથી જ સંસારને અંત કરનારા થાય છે. जम्मं दुक्खं जरा दुक्खं,
रोगाणि मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जन्तवो ॥ ६ ॥
[ ઉત્ત, અ ૧૯, ગા. ૧૫ ] જન્મ એ દુઃખ છે, જરા પણ દુઃખ છે, રોગો અને મરણ પણ દુઃખ જ છે. અહે ! આ આખો સંસાર દુઃખમય છે કે જેમાં પ્રાણીઓ ઘણે કલેશ પામે છે. इमं सरीरं अणिच्चं, असुई असुइसंभव । । असासयावासमिणं, दुक्खकेसाण भायणं ॥ ७ ॥
- [ ઉત્તઅ૧૯, ગા. ૧૨ ]