Book Title: Veer Vachanamrut
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 511
________________ મૃત્યુ ] सन्तिमे य दुवे ठाणा, अक्खाया मरणन्तिया । બામમનું ચેત્ર, સામમનું તદ્દા || ૨૦ || [ ઉત્ત॰ અ॰ ૫, ગા॰ ૨ ] જિન મહર્ષિએ વડે મરણાંતના એ સ્થાન કહેવાચેલાં છે: અકામમરણ અને સકામમરણું, વિ॰ જેમને જીવવાની આકાંક્ષા હાય છતાં મરવું પડે તે અકામમરણુ અને જે મૃત્યુને જીવનનો સનાતન નિયમ જાણી તેને અનુદ્વિગ્ન ચિત્ત કે સમભાવે સ્વીકાર કરે તે સકામમરણ. बालाणं तु अकामं तु, मरणं असई भबे । पंडियाणं सकामं तु, उक्कोसेण स भवे ॥ ११ ॥ [ ઉત્ત॰ અ॰ ૫, ગા॰ ૩ ] ૩૭૧ અજ્ઞાનીઓનું અકામમરણુ વારવાર થાય છે અને પડિતાનું સકામમરણુ વધારેમાં વધારે એક વાર થાય છે. વિ॰ અજ્ઞાનીએ સત્–અસા વિવેકથી રહિત હાવાને લીધે વિષયભાગમાં ડૂબે છે અને તેથી તેમનું સ'સારપરિભ્રમણ વધી જાય છે, એટલે તેમને અનિચ્છાએ પણ વારવાર મરવું પડે છે. જે પતિ એટલે તત્ત્વવેત્તા છે અને ઉત્તમ પ્રકારનું ચારિત્ર પાળે છે, તે ચાર બ્રાતીકર્મીનો ક્ષય કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચે છે. આ રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરનાર અંત સમયે માકીના ચાર કર્મના ક્ષય કરી અવશ્ય મુક્તિમાં જાય છે, એટલે તેને પેાતાના જીવનમાં એકજ વાર મરવાના પ્રસંગ આવે

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550