________________
ધારા સાડત્રીસમી
મૃત્યુ
pજના
माणुस्सं च अणिचं, वाहिजरामरणवेयणापउरं ॥ १ ॥
[ ઔપ૦ સુત્ર ૩૪ ] મનુષ્યદેહ ક્ષણભંગુર છે તથા વ્યાધિ, જરા મરણ. અને વેદનાથી ભરપૂર છે. डहरा बुड्ढा य पासह,
મલ્યા વિ જયંતિ માપવા ! सेणे जह वट्टयं हरे,
एवमाउ खयम्मि तुई ॥ २ ॥
[4. શ્રુ. ૧, અ૦ ૨, ઉ. ૧, ગા૦ ૨] જુઓ-જગત્ તરફ દષ્ટિપાત કરે. મનુષ્ય બાળક હોય કે વૃદ્ધ હેય પણ મરણ પામે છે. કેટલાક તે ગર્ભા વસ્થામાં પણ મરણને શરણ થાય છે. જેમ બાજ પક્ષી પારેવા પર તૂટી પડે, તેમ પ્રાણુના આયુષ્યને ક્ષય થતાં મૃત્યુ તેના પર તૂટી પડે છે. जहेह सीहो य मियं गहाय,
મધૂ નાં ને તુ યંતવાછે ! न तस्स माया व पिया व भाया,
ન્મિ તí સામવંતિ છે 3 w
[ ઉત્તર અ૦ ૧૩, ગા૦ ૨૨ ] જેમ સિંહ મૃગને પકડીને જાય છે, તેમ અંતકાલે