________________
અપરિગ્રહ ]
૧૧
જે ધન-ધાન્યથી સપૂણું આ આખા લેાક કાઈ એક મનુષ્યને આપી દેવામાં આવે તે પણ એનાથી તેને સંતેાષ થશે નહિ, લેાભી આત્માની તૃષ્ણા આવી રીતે શાંત થવી ઘણી મુશ્કેલ છે.
सुवण्णरूपस्स उ पव्वया भवे, ૐ
नरस्स लुद्धस्स न तेहि किंचि,
सियाह केलाससमा असंखया ।
इच्छा हु आगाससमा अणंतिया ।। [ ઉત્ત॰ અ॰ ૯,
ગા
१३ ॥
૪૮ ]
કદાચિત્ સેાના અને ચાંદીના કૈલાસની જેમ અસખ્ય પ ત થઈ જાય તેા લેાભી મનુષ્યના માટે એ કાંઈ પણ નથી ખરેખર ! ઈચ્છા આકાશની જેમ અનંત છે,
वित्तेण ताणं न लभे पमत्ते,
इमम्मि लोए अदुवा परत्था । दीव पणठ्ठे व अणतमोहे, नेयाउयं
હુમ′′મેવ ।। ૪ ।। [ ઉત્ત॰ અ॰ ૪, ગા॰ ૫ ]
3
પ્રમાદ્રી પુરુષ આ લાકમાં કે પરલેાકમાં ધનથી પેાતાનુ રક્ષણ કરી શકતા નથી. અનંત માહુના કારણે જેને જ્ઞાનદીપક બુઝાઈ ગયા છે, ( અત્યંત ઝાંખા પડી ગયા છે ) એવા આત્મા ન્યાયમાને જોવા છતાં ન જાયે! હાય એ રીતે વર્તે છે.
૧૧